• 🪔

    સત્સંગ - ઈશ્વરદર્શનનો સરળ ઉપાય

    ✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ

    સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે હિન્દીમાં આપેલ પ્રવચનનો કુસુમબહેન પરમારે કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. જ્યાં જ્યાં ભક્તસમાગમ હોય અને હરિકીર્તન થતું હોય ત્યાં ઈશ્વરની[...]

  • 🪔 સંસ્મરણ

    અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે બધામાં એ જ ઈશ્વર રહેલો છે. એમ માનીને, દુ:ખી નારાયણ, દરિદ્રનારાયણની સેવા માટે રાહત કાર્યો શરૂ કરાવ્યાં. સ્વામી શારદાનંદજીએ રાહત કાર્યો[...]

  • 🪔

    અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ

    સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજના હિંદી પ્રવચનનો જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. પરમાત્માએ માનવજાતિને અભય વરદાન આપ્યું છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર[...]

  • 🪔

    પરમ સુખનું પ્રવેશદ્વાર - દુ:ખ

    ✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ

    માણસ આ દુનિયામાં આવે છે ત્યારે તેને ડગલે ને પગલે દુ:ખ સુખનો અનુભવ થાય છે. સુખ સીધું જ મળતું નથી. દુ:ખની વેદના વેઠ્યા વગર સુખને[...]

  • 🪔

    ભારતમાં શક્તિપૂજા

    ✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ

    સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે હિન્દીમાં આપેલ પ્રવચનનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ભારતીય સંસ્કૃતિમાં શક્તિપૂજાનું એક વિશેષ મહત્ત્વ[...]

  • 🪔

    આત્યંતિક દુ:ખ નિવૃત્તિ - પરમસુખ પ્રાપ્તિ

    ✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ

    સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે આપેલા હિંદી પ્રવચનનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. પ્રત્યેક મનુષ્ય સ્વાભાવિકપણે જ સુખ, શાંતિ અને આનંદ[...]