🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય
✍🏻 ડોંગરેજી મહારાજ
august 2012
શ્રીમદ્ ભાગવત એ પરમહંસોની સંહિતા છે. ભાગવત એ મોક્ષ પ્રાપ્તિ કરવાનું સરળ સાધન છે. ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. ભાગવતનો મનથી આશ્રય કરશો તો[...]
🪔 પ્રાસંગિક
નારદજીની આત્મકથા-૨
✍🏻 શ્રી ડોંગરેજી મહારાજ
August 2011
(ગતાંકથી આગળ) ચાર મહિના પછી, મારા ગુરુદેવ જ્યારે જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે મને બહુ દુ:ખ થયું. દુર્જનનો સંગ બહુ દુ:ખ આપે છે અને સંતનો[...]
🪔 પ્રાસંગિક
નારદજીની આત્મકથા-૧
✍🏻 શ્રી ડોંગરેજી મહારાજ
July 2011
નારદજીને પૂર્વજન્મના સદ્ગુરુદેવ યાદ આવ્યા અને તે સદ્ગુરુના સ્મરણથી આંખમાં આંસુ આવ્યાં, હૃદય પીગળ્યું. બે મિનિટ નારદજી બોલી શકયા નહિ, પછી કહ્યું: મારા ગુરુદેવનો ઉપકાર[...]
🪔
નિષ્કામથી સ્ફુરે પ્રેમલક્ષણા ભક્તિ
✍🏻 ડોંગરેજી મહારાજ
September 2010
ભાગવતમાં તો બાળલીલામાં માલણની ઘટનાના એક - બે શ્લોક લીધા છે, પણ વૃંદાવનના સાધુઓ એનો વિસ્તાર બહુ કરે છે. વૃંદાવનમાં એક સુખિયા નામની માલણ રહેતી[...]