🪔
સ્વામી બ્રહ્માનંદ ચરિત
✍🏻 સ્વામી પ્રભાનંદ
July 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘સ્વામી બ્રહ્માનન્દ ચરિત’નો ગુજરાતી અનુવાદ શ્રી અમરશીભાઈ ગાંગાણીએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ -વિવેકાનંદ ભાવધારા સાથે વર્ષોથી જોડાયેલા છે. –[...]
🪔
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
July 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. –[...]
🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ-ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
July 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ ગીતાનું[...]
🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2024
સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે. આ શક્તિની આરાધનાની[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
July 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સમર કૅમ્પનું આયોજન આશ્રમ દ્વારા તા. ૫ થી ૧૯ મે દરમિયાન ધો. ૧ થી ૮નાં બાળકો માટે સમર કૅમ્પનું આયોજન કરાયું. કૅમ્પનો[...]
🪔 સાધુઓના પાવન પ્રસંગ
જગદ્ગુરુ શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
July 2024
(21 જુલાઈ, ગુરુપૂર્ણિમાના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા. વેદ-વિભાજનના[...]
🪔 સાધુઓના પાવન પ્રસંગ
નિર્જન હિમાલયમાં ઈશ્વરચિંતન
✍🏻 સ્વામી ચેતનાનંદ
July 2024
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના એપ્રિલ ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત સ્વામી ધર્મેશાનંદનાં માસ્ટર મહાશય અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔 આધ્યાત્મિકતા
મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2024
સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયના આ એક ચક્રને એક ‘કલ્પ’ કહે છે. એ સમજ્યા પછી એક અન્ય મહત્ત્વપૂર્ણ બાબત આજના આધુનિક સમયમાં આપણે એ સમજવાની છે કે સૂક્ષ્મ સ્વરૂપ[...]
🪔 ધ્યાન
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
July 2024
આશ્રમમાં સવારે છ વાગે ઉકાળો મળે, આશ્રમમાં ચા બનતી જ નથી, કેટલીક ઔષધિઓને ભેગી કરી ઉકાળો બનાવવામાં આવે! સવારે 9:00 વાગે ભોજનપ્રસાદ, બપોરે ત્રણ વાગ્યે[...]
🪔 ધ્યાન
ધ્યાનયોગ
✍🏻 સ્વામી ઘનાનંદ
July 2024
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ[...]
🪔 સાહિત્ય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શાસ્ત્રી શ્રી કેશવલાલ વિ. મહેતાનું યોગદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2024
(‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શૃંખલામાં આ અંકમાં એક વધુ પીંછું ઉમેરાઈ રહ્યું છે. - સં.) પંડિત ત્રણ પ્રકારના હોય છે. એક[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
July 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) દ્રોણાચાર્યનું આગમન ગૌતમના પુત્ર કૃપાચાર્યને કૌરવો અને પાંડવોને ધનુષવિદ્યાનું અને યુદ્ધકળાનું શિક્ષણ આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. જ્યારે તે લોકો[...]
🪔 સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ
હે અમૃતના પુત્રો!
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
July 2024
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે.[...]
🪔 એક અમેરિકન વેદાંતીના સંસ્મરણો
નિવૃત્તિમાં પ્રવૃત્તિ
✍🏻 સ્વામી અતુલાનંદ
July 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔 સંસ્મરણ
મધ્યરાત્રે હાથ દોરીને એ કોણ લઈ જાય છે?
✍🏻 સ્વામી સંબુદ્ધાનંદ
July 2024
(સ્વામી સુબોધાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. તેઓના બાલસુલભ સ્વભાવને કારણે શ્રીરામકૃષ્ણ તેઓને ‘ખોકા’ અર્થાત્ ‘બાળક’ કહીને પોકારતા. માટે જ તેઓ ખોકા[...]
🪔
સાધકોને લખેલ પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
July 2024
🪔 પ્રવાસ વર્ણન
હિમાલયના આકર્ષણે
✍🏻 સ્વામી અખંડાનંદ
July 2024
(શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદ, સ્વામી િવવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદે સ્વહસ્તે પોતાની સ્મૃતિકથા લખી છે. મૂળ બંગાળીમાં પ્રકાશિત ‘સ્મૃતિકથા’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ.[...]
🪔 સંસ્મરણ
સ્વામી બ્રહ્માનંદ સ્મૃતિકથા
✍🏻 સ્વામી નિર્વાણાનંદ
July 2024
રાજા મહારાજ ઉપર મારી ભક્તિ કાશી રામકૃષ્ણ મિશન સેવાશ્રમમાં મહારાજનાં (સ્વામી બ્રહ્માનંદ) પ્રથમ દર્શન કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. આ સેવાશ્રમ છે એક હોસ્પિટલ. રસ્તા[...]
🪔 માતૃપ્રસંગ
શ્રીમા શારદાદેવી અને પત્રવ્યવહાર
✍🏻 સ્વામી ચેતનાનંદ
July 2024
(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 સંપાદકની કલમે
જગન્નાથની રથયાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2024
જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુ સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથ પુરીમાં જઈને[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
July 2024
न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनः। न विद्मो न विजानीमो यथैतदनुशिष्यात्॥३॥ तत्र, ત્યાં (જ્યાં બ્રહ્મ છે ત્યાં); चक्षुः न गच्छति, આંખ જઈ શકતી—પ્રવેશી શકતી[...]