🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2007
(ગતાંકથી આગળ) એક દિવસ સાંજે શ્રીઠાકુર મથુરબાબુના નારીનિવાસમાં ઊંડી સમાધિમાં આવી ગયા. એ વખતે એમણે સ્ત્રીઓનાં કપડાં પહેર્યાં હતાં. જગદંબા (મથુરના પત્ની) સંધ્યા આરતીમાં હાજર[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ
✍🏻 સ્વામી ચેતનાનંદ
August 2007
આપણે આગળ વર્ણવ્યું તેમ મથુરબાબુએ પોતે શ્રીરામકૃષ્ણનું શરણું લીધું અને એમનું માર્ગદર્શન ઝંખ્યું તે પહેલા શ્રીરામકૃષ્ણની એમણે ઘણી રીતે કસોટી કરી લીધી હતી. એમણે શ્રીઠાકુરને[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ
✍🏻 સ્વામી ચેતનાનંદ
July 2007
(મે ’૦૭ થી આગળ) એક વખત મથુરબાબુ અને શ્રીઠાકુર યાત્રા એટલે કે લોકનાટ્ય નિહાળતા હતા. મથુરબાબુએ દસ-દસ રૂપિયાની એક એવી સો રૂપિયાની દસ હાર શ્રીઠાકુરની[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ
✍🏻 સ્વામી ચેતનાનંદ
May 2007
મથુરાનાથ વિશ્વાસના દેહાવસાન પછી શ્રીરામકૃષ્ણદેવ પાસે આવતા ભક્તોને શ્રી મથુરબાબુના અદ્ભુત સદ્ભાગ્ય વિશે વાત કરતાં કહેતા: ‘મથુરની જન્મકુંડળીમાં એવું લખ્યું હતું કે તેમના પર ઈષ્ટદેવતાની[...]