🪔 સંસ્મરણ
સ્વામી પ્રેમાનંદના સાંનિધ્યમાં
✍🏻 સ્વામી પ્રેમાનંદ
December 2020
ત્યાગમાં જ પરમ શાંતિ છે अनुभूतिं विना मूढ वृथा ब्रह्मणि मोदते । प्रतिबिम्बित - शाखाग्र - फलास्वादन मोदवत् ।। ‘જગત ત્રણ કાળમાં નથી’, એમ કહેવું[...]
🪔 ચિંતન
સત્યનિષ્ઠા અને ભગવત્પ્રેમ
✍🏻 સ્વામી પ્રેમાનંદ
october 2020
ધર્મના ક્ષેત્રમાં ઉપરછલ્લી વાતો કરવાથી કંઈ પણ થતું નથી. અંત:કરણપૂર્વક સાધના કરવાની હોય છે. જો આપણે ગ્રામોફોનના રેકોર્ડની માફક શાસ્ત્રના ઉપદેશોને પોપટની જેમ રટતા રહીને[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની વિલક્ષણ ગુણસમૃદ્ધિ
✍🏻 સ્વામી પ્રેમાનંદ
february 2020
એક રાત્રે હું શ્રીઠાકુરના ઓરડામાં સૂતો હતો. નિ :સ્તબ્ધ રાત્રીમાં મારી ઊંઘ ઊડી અને મેં જોયું તો એમને મેં એક છેડેથી બીજે છેડે આવતાંજતાં અને[...]
🪔
નિર્ભીક થઈને રહો
✍🏻 સ્વામી પ્રેમાનંદ
november 2014
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી કુસુમબેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ૐ નમો ભગવતે રામકૃષ્ણાય શ્રીરામકૃષ્ણ મઠ, બેલુર, ૧૯/૬/૧૯૧૫ પરમ સ્નેહાસ્પદ,[...]
🪔
શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં
✍🏻 સ્વામી પ્રેમાનંદ
November 2003
જો કે શ્રીઠાકુર બહુ સારું લખી-વાંચી જાણતા ન હતા છતાં પણ એમની પાસે ઘણાં પુસ્તકોનું વાચન થયું હતું અને એકવાર સાંભળેલું એમને કાયમને માટે બરાબર[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે
✍🏻 સ્વામી પ્રેમાનંદ
February 1999
સમન્વય-સાગર સ્વામી પ્રેમાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. -સં. આ વખતે અનૈશ્વર્યનો ભાવ હતો. બધા અવતારોમાં આપણે જોઈ શકીએ છીએ કે કંઈ ને કંઈ સિદ્ધિ[...]