🪔 યુવજગત
પુરુષાર્થનો મહિમા
✍🏻 શ્રી શરદચંદ્ર પેંઢારકર
march 2020
એકવાર ભગવાન મહાવીરે સકડાલપુત્ર (કુંભાર)ને કહ્યું, ‘મનુષ્યનું ઉત્થાન પુરુષાર્થ તેમજ પરાક્રમથી સિદ્ધ થાય છે.’ પરંતુ સકડાલપુત્રે આ કથન સાથે પોતાની અસહમતિ વ્યક્ત કરતાં કહ્યું, ‘વાસ્તવમાં[...]
🪔 બોધકથા
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે
✍🏻 શરદ્ચંદ્ર પેંઢારકર
December 2011
ધર્મરાજ યુધિષ્ઠિરે દ્રૌપદીના પગ દબાવ્યા છે, એ વાત જાણીને ભીમને ખૂબ દુ:ખ થયું. એણે વિચાર્યું કે હવે તો આ ઊલટી ગંગા વહે છે. વાસ્તવિક રીતે[...]
🪔
પ્રેમભક્તિ વિના નહીં મુક્તિ
✍🏻 શરદ્ચંદ્ર પેંઢારકર
May 2011
મગધ નરેશ બિંબિસારના રાણી ક્ષેમા અત્યંત સુંદર હતા. પોતાના સૌંદર્યનું એને ઘણું મોટું ઘમંડ હતું. જાત જાતનાં આભૂષણો અને સૌંદર્યપ્રસાધનોથી પોતાના દેહને વધુ ને વધુ[...]
🪔 દિપોત્સવી
પ્રેરક પ્રસંગ
✍🏻 શરદ્ ચંદ્ર પેંઢારકર
November 2009
(મહાપુરુષના જીવનમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓને ધ્યાનમાં લઈને ‘પ્રેરક પ્રસંગ - માનવ વાટિકા કે સુરભિત પુષ્પ’ એ નામે હિંદીમાં શરદ્ચંદ્ર પેંઢારકરનું અદ્વૈત આશ્રમ દ્વારા પુસ્તક[...]