• 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળતું રહે છે. સૌથી વિશેષ ઉપયોગી વિભાગ ‘પુસ્તક સમીક્ષા’ લાગે છે. અંગ્રેજીની સાથે હિન્દી, ગુજરાતી ભાષાના પણ વેદ-પુરાણ સંદર્ભ ગ્રંથોની સમીક્ષા વધે[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    આશીર્વાદ

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    માનું હૈયું, વીર સંકલ્પ હોજો, હોજો વાયુ દક્ષિણાત્યની ગંધ, માધુરીને શક્તિ જે મુક્ત, ઊર્જિત્ આર્યો કેવી વેદીએ નિત્ય વસતી; તારું હોજો સર્વ આ, આથી અદકું[...]

  • 🪔 દર્શન

    શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) જીવનનું લક્ષ્ય : જીવન પૂરું થવા આવે ત્યાં સુધીમાં માણસે પોતાના જીવનનું સાચું અથવા ઉચ્ચત્તર ધ્યેય સમજી લેવું જોઈએ. શ્રીરામકૃષ્ણના મતે માનવજીવનનું સાચું[...]

  • 🪔 સમન્વય

    વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સમન્વયની આવશ્યક્તા

    ✍🏻 એસ. રામકૃષ્ણન્

    શ્રી એસ. રામકૃષ્ણન્ ભારતીય વિદ્યા ભવનના એક્ઝક્યુટિવ ડાયરેક્ટર છે. - સં. વિજ્ઞાન આધુનિક વિશ્વનો યોજક-સાધક છે. આધુનિક વિચારશૈલી અને વૈજ્ઞાનિક વિચારશૈલી એ બંને લગભગ સમાનાર્થી[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    ભગવાન વિષે વિશ્વવ્યાપી વિભાવના છે ખરી?

    ✍🏻 સંકલન

    (‘ટ્રિબ્યુન મીડિયા સર્વિસીઝ, આઈ એન સી, અને ધ સ્ટાર્સ સ્ટાફ’માંથી ઈશ્વર વિષેની વૈશ્વિક સંકલ્પનાની આ રસપ્રદ પ્રશ્નોત્તરી સર્વધર્મ સમભાવને વરેલા ભાવિકજનોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ[...]

  • 🪔 પ્રાસંગિક

    ગંગા તટે બેલુડમઠ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    સ્વામી જિતાત્માનંદજી દ્વારા લખાયેલ અંગ્રેજી પુસ્તક ‘Swami Vivekananda - The Prophet and Pathfinder’ની ત્રીજી આવૃત્તિનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ ‘યુગપ્રવર્તક પયગંબર સ્વામી વિવેકાનંદ’ આ[...]

  • 🪔 સાંપ્રત – સમાજ

    સ્વામીજીના ચીંધ્યા માર્ગે રાષ્ટ્ર ઘડતર

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આંધ્રપ્રદેશના રાજમહંદ્રી ગામે, ૧૯૯૭ની ૧૩મી ડિસેમ્બરે રામકૃષ્ણ – વિવેકાનંદ ભાવપ્રચાર સંમેલનમાં આપેલ પ્રવચનનો અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે[...]

  • 🪔 પ્રાસંગિક

    નવા યુગનું પ્રભાત

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ૧૯૯૮ના ફેબ્રુઆરીની ૭મીએ, બેલુર મઠમાં અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના બારમાં પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલા પ્રવચનનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]

  • 🪔 સંપાદકીય

    યુવા વર્ગ માટે પંચશીલ

    ✍🏻

    તા. ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રીજ રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલુર મઠમાં એક અખિલ ભારતીય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર યુવા[...]

  • 🪔 વિવેકવાણી

    આ મઠને સર્વસમન્વયનું કેન્દ્ર બનાવીશું

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આ મઠને સર્વસમન્વયનું કેન્દ્ર બનાવીશું (રામકૃષ્ણ મઠ, બેલુર વિશે સ્વામીજીની સંકલ્પના) અહીં સાધુઓને રહેવાની જગ્યા થશે. મારી એવી ઇચ્છા છે કે મઠને આધ્યાત્મિક સાધના અને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अनित्यदृश्येषु विविच्य नित्यं तस्मिन् समाधत्ते इह स्म लीलया । विवेकवैराग्यविशुद्धचित्तं योऽसौ विवेकी तमहं नमामि ।।१।। આ જગતમાં અનિત્ય વસ્તુઓના સમૂહમાંથી નિત્ય વસ્તુને જુદી તારવી જે[...]