• 🪔 યુવ-વિભાગ

    નવેસરથી ચારિત્ર્ય-ઘડતર તરફ

    ✍🏻 સ્ટેફન કોવી

    લેખકના ‘ધ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઈફેક્ટિવ પીપલ’નામના પુસ્તકનો મૌલિક અનુવાદ શ્રી સંજીવ શાહે ‘મહાન હૃદયનો સારેગમપનિ’ નામે કર્યો છે, તેના અંશે વાચકોના લાભાર્થે પ્રસ્તુત[...]

  • 🪔 જીવન ચરિત્ર

    એ છે જગદંબાની સખી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    ‘અરે, રાજચંદ્ર જુઓ તો ખરા, સામે ઘાટ પર કેવી લાવણ્યમયી કન્યા આવી રહી છે. જાણે કોઈ દેવકન્યા ગંગામાં સ્નાન કરવા આવી રહી ન હોય!’ ‘હા[...]

  • 🪔 પ્રાસંગિક

    યુગપ્રવર્તક શંકરાચાર્ય

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    ઉત્તુંગ હિમાલયની તપોભૂમિમાં ગંગા પ્રગટે છે અને પોતાનાં પવિત્ર વારિ ભારતનાં સૂકાં મેદાનોમાં આણી એમને ઋતુએ ઋતુએ પુનર્જન્મ આપે છે. ત્યાં, બદરીના હિમાચ્છદિત પ્રદેશમાં, વ્યાસમુનિએ[...]

  • 🪔 વાર્તાલાપ

    શ્રી શ્રીમાનાં સંસ્મરણો

    ✍🏻 ક્ષીરોદબાલા રૉય

    અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવાં ક્ષીરોદબાલા રૉય પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં મંત્ર દીક્ષિત શિષ્યા હતાં. મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૪

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ખ્રિસ્તી રહસ્યવાદના અને ઈરાનના ઈસ્લામ પહેલાંના કાળની આધ્યાત્મિક પરંપરાઓના સંપર્કથી ઈસ્લામના સૂફી આંદોલનનો ઉદ્‌ભવ થયો. એણે ઈસ્લામના શ્રુતિ તત્ત્વ પર ભાર મૂક્યો; એ તત્ત્વ ઈતિહાસથી[...]

  • 🪔 સંપાદકીય

    ‘નામ જપન ક્યોં છોડ દીયા?’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘ખાલસ’નું એક સુંદર ભજન છે – નામ જપન ક્યોં છોડ દિયા? નામ જપન ક્યોં છોડ દિયા? ક્રોધ ન છોડા, જૂઠ ન છોડા સત્ય વચન ક્યોં[...]

  • 🪔 વિવેકવાણી

    પ્રેમ - પુરુષાર્થ - સ્વાતંત્ર્ય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવનમાં બીજું શું છે? માટે સર્વ પ્રકારનો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    માનવી : માનવીનું ભાવિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૯. અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે એટલે એની સુગંધથી આકર્ષાઈ, ઉંદરો તેમાં પકડાઈ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    एकत्र वीर्यमितरत्र यशः परत्र ज्ञानं विरक्ति - रपरत्र कुतश्चन श्रीः । ऐश्वर्यमन्यत्र इमे न मिथो मिलन्ति कुत्रापि चेह तु भगा - स्सकला मिलन्ति ।।११।। ઐશ્વર્ય[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    મને એ જણાવતાં ખૂબ જ આનંદ અને ગર્વ થાય છે કે હું ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ જેવા માસિકનો ગ્રાહક બન્યો. આપના તરફથી પ્રકટ થતો માસિક અંક અચૂક[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા નંદાણામાં નવનિર્મિત વિવેકાનંદ નગરનું શ્રીરામકૃષ્ણ સંઘના મુખ્ય સચિવ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ્ હસ્તે ઉદ્‌ઘાટન નવનિર્મિત ‘વિવેકાનંદ નગર’ (નંદાણા જિ.જામનગર)ના ઉદ્‌ઘાટન[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 શ્રી અક્ષયકુમાર સેન

    શ્રીરામકૃષ્ણ - પુરાણ શ્રી પ્રભુની જન્મકથા જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી એ સહુને[...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    કર્મયોગ

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    જે બધા આ સંસારમાં રહે છે તેઓ ભલે પરિણીત હોય કે અપરિણીત હોય પણ જેમણે સંસાર ત્યાગ કર્યો છે તેમાંના ઘણાને વધતુ કે ઓછું કાર્ય[...]

  • 🪔 સ્વાસ્થ્ય

    સાગર તરફ જુઓ

    ✍🏻 સ્વામી ત્યાગાનંદ

    સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંતકેસરી’ના સંપાદક હતા. હવે તેઓ વેદાંત સોસાયટી, બોસ્ટનમાં સહાયક સંચાલક તરીકે સેવા આપી રહ્યા[...]

  • 🪔 સંસ્મરણો

    સ્રોત ભણી પાછા

    ✍🏻 રોઝિના ફાફ

    પાછલાં ૩૦ કરતાં વધારે વર્ષોથી ખ્રિસ્તી વેદાંતી લંડનનાં શ્રીમતી ફાફ શ્રીરામકૃષ્ણ નિકટ કેવી રીતે આવ્યાં - બહેતર તો ઠાકુરે તેમને કેવી રીતે પકડ્યાં – તેનાં[...]

  • 🪔 વાર્તાલાપ

    શ્રી શ્રીમાનાં સંસ્મરણો

    ✍🏻 ક્ષીરોદબાલા રૉય

    અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવાં ક્ષીરોદબાલા રૉય પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં એ મંત્ર દીક્ષિત શિષ્યા હતાં. મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - 3

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    સ્વામી વિવેકાનંદ વિશે રવીન્દ્રનાથ ઠાકુરે આમ કહ્યું છે (પ્રવાસી, વૉ. ૨૮, પૃ. ૨૮૬): ‘આધુનિક કાલે ભારતવર્ષ વિવેકાનન્દ ઈ એકટિ મહત્‌વાણી પ્રચાર કરે છિલેન, સેટિ કોનો[...]

  • 🪔 સંપાદકીય

    ‘જીવન અને મૃત્યુ -એક ખેલ’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    જીવનની સહુથી વધુ નિશ્ચિત અને છતાં અકળ એવી જો કોઈ ઘટના હોય તો તે છે મૃત્યુ. વળી નિશ્ચિત હોવા છતાં તે સહુથી વધુ અનિશ્ચિત પણ[...]

  • 🪔 વિવેકવાણી

    મહામાનવ : ભગવાન બુદ્ધ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભગવાન બુદ્ધ માનવજાતના ભ્રાતૃભાવના ઉપદેશક હતા. ‘આર્યો કે અનાર્યો, જાતિ કે અજાતિ, સંપ્રદાય કે અસંપ્રદાય, બધાંને ઈશ્વર માટે સમાન હક છે. ધર્મ, સ્વાતંત્ર્ય અને મુક્તિનો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    માનવી : માનવીનું ભાવિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૧. રાતે આકાશમાં તમને અનેક તારાઓ દેખાય છે પણ, સૂરજ ઊગે પછી એ દેખાતા નથી. તો શું તમે એમ કહેશો કે, દિવસે આકાશમાં તારા નથી[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    न विद्यते यस्य गुणेषु सङ्गो न लिप्यते कर्मशुभा - शुभैर्यः । यस्सर्वभोक्ता-खिलकर्मकर्ता जगद्गुरु-र्भाति स रामकृष्णः ।। ८॥ જેને ન આસક્તિ ગુણો મહીં ને, તે સર્વકર્તા[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૧૦ : એપ્રિલ ૧૯૯૮ થી માર્ચ ૧૯૯૯) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.) અધ્યાત્મ - (૧) શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત          -શ્રી ઉશનસ્‌       (૧) ૧૦૭[...]

  • 🪔 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્ય

    ✍🏻 સંકલન

    પશ્ચિમ બંગાળ ૧. માલદા આશ્રમ દ્વારા ઇંગ્લીશ બજાર, કાલીચાક-૨/૩ એ ત્રણેય તાલુકાના ૭૫૪૦ દરદીઓની ચિકિત્સાસેવા કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૦૦૦ ધોતિયાં, ૧૬૫૦ સાડી, ૮૯૦[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    [પ્રાર્થના પલ્લવી : કર્તા - રતુભાઈ દેસાઈઃ પરિમલ પ્રકાશન, પાર્વતી, હનુમાન રોડ, વિલેપારલે (પૂર્વ) મુંબઈ – ૫૭; મૂલ્ય : રૂ. ૫૦/-] શ્રી રતુભાઈનો પ્રથમ કાવ્યસંગ્રહ[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ - ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    ભક્ત વંદના મૂળ બંગાળીમાં લખાયેલ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય શ્રી અક્ષયકુમાર સેન રચિત ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’નો બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજી મહારાજે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પુનઃ[...]

  • 🪔 આવરણ ચિત્ર ભૂમિકા

    ગાયત્રી

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    ॐ भूर्भुव: स्व:। ॐ तत्सवितुर्वरिण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात् ‘ઓમ્, અમે તે સવિતાના વરેણ્ય તેજનું ધ્યાન ધરીએ છીએ. તે આ માનવજગતમાં પરમતત્ત્વની[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    પ્રાર્થનાની સાર્થકતા

    ✍🏻 સંકલન

    ‘ધ કેન્સસ સીટી સ્ટાર, કેન્સસ સીટી, મિસોરી’ નામના દૈનિકપત્ર દ્વારા જુદા જુદા ધર્મ પાળતા, એક ખ્રિસ્તી, એક હિંદુ અને એક મુસલમાન બૌદ્ધિકને ‘પ્રાર્થનાની સફળતા’ અંગે[...]

  • 🪔 પ્રાસંગિક

    પાક મબલખ છે, મજૂરો થોડા છે

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    શ્રીરામકૃષ્ણ મિશનનું શતાબ્દિ વર્ષ ૧૯૯૭-૯૮માં ઉજવાઈ ગયું. ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચરે એ આખા વર્ષ દરમ્યાન આ ઐતિહાસિક પ્રસંગની ઊજવણી પરિસંવાદો, તત્ત્વચર્ચાઓ અને સભાઓની હારમાળા દ્વારા[...]

  • 🪔 સાંપ્રત-સમાજ

    આપણા રાષ્ટ્રની આજની આવશ્યક્તા

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ છે. ૭ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ બેલુર મઠમાં મળેલા અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં તેઓશ્રીએ અંગ્રેજીમાં આપેલ અને વેદાંત કેસરી,[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘The Message of the Upanishads’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ ‘ઉપનિષદોનો સંદેશ’એ નામે પુસ્તક[...]

  • 🪔 સંપાદકીય

    રામભજનનો સાચો અર્થ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનો આદર્શ : શ્રીરામ અને શ્રીસીતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતમાં જેમની સૌથી વિશેષ પૂજા થાય છે તે છે રામ અને કૃષ્ણ. વીરતાના યુગોના પ્રાચીન આદર્શ રૂપ, સત્ય અને ચારિત્ર્યની મૂર્તિ, આદર્શ પુત્ર, આદર્શ પતિ,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    पापाटवी - प्रदहने हुतभुतक्समानं मोहान्धकार-दलने हरिदश्व - कल्पम् । सन्ताप-नाशनविधौ शरदिन्दुतुल्यं ज्योतिश्चकास्ति किमपि क्षुदिरामगेहे ॥३॥ જે પાપનાં વન દહંત હુતાશ જેવા, તે મોહનાં તમ-વિનાશક સૂર્ય[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રાષ્ટ્રીય યુવદિન નિમિત્તે યોજાએલ યુવા સંમેલન બે હજાર જેટલાં યુવા ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ જન્મદિન-રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી પ્રસંગે રાજકોટ જિલ્લાના[...]

  • 🪔 પુસ્તક - સમીક્ષા

    શ્રીરામકૃષ્ણ ગુંજન

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્ : આ કર્ણમધુ૨ કાવ્ય સંસ્કૃત જાણનારાઓ પણ માણી શકે, એનું ગુંજન કરી શકે અને મૂળ સંસ્કૃત શ્લોકોના જેટલી જ આસ્વાદ્યતા અનુભવી શકે, એ[...]

  • 🪔

    મધુ-સંચય

    ✍🏻 સંકલન

    Ramkrishna: His Life and Sayings રામકૃષ્ણ : તેમનું જીવન અને ઉપદેશો - ડગમાર બર્નૉર્ફ [૨૧મી, જૂન, ૧૯૯૪ના રોજ, ઈન્ડિજન ઈન્ટરનેશનલ સૅન્ટર ખાતે, ભારતની જર્મન ઍમ્બૅસી[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ - ગાથા

    ✍🏻 શ્રી અક્ષયકુમાર સેન

    મૂળ બંગાળીમાં લખાયેલ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય શ્રી અક્ષયકુમાર સેન રચિત ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’નો બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજી મહારાજે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પુનઃ ધારાવાહિક રૂપે[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    ઘર

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    ઘર એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું, એક એવું આંગણું કે જ્યાં મને કોઈ પણ કારણ વગર શૈશવ[...]

  • 🪔 કાવ્ય

    વિકસતા બ્રહ્મના કમળના દર્શને

    ✍🏻 ઉશનસ્

    (પૃથ્વી – સોનેટ) હું દૂર સમયે નિહાળી રહું છું નર્યા વિસ્મયે : અનંતદલ બ્રહ્મનું કમળ ઊઘડે છે ધીમે, દલેથી દલ એક એક કરી ધૈર્યથી નિઃસીમે![...]

  • 🪔 સંસ્થા પરિચય

    રામકૃષ્ણ મિશન, ઈટાનગર

    ✍🏻 સંકલન

    હૉસ્પિટલ અને રહેવાનાં ક્વાટર્સ સાથે ૪૫ એકર જમીન પર પથરાયેલું અરુણાચલ પ્રદેશનું ‘આરોગ્ય ધામ’ એટલે ‘રામકૃષ્ણ મિશન હૉસ્પિટલ’. ઈટાનગર પણ એક અનન્ય યાત્રા સ્થળ જેવું[...]

  • 🪔 પ્રવાસ-વર્ણન

    અરુણાચલ પ્રદેશની યાત્રા

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    નિયત થયા પ્રમાણે અમે બેલુર મઠથી પમી ડિસેમ્બરે સરાઈઘાટ ઍક્સપ્રેસમાં રાતના દશ વાગ્યે ગૌહાટી જવા રવાના થયાં. હાવરાથી ગૌહાટી જતાં ગાડી વર્ધમાન, માલદા, ન્યુ જલપાઈ[...]

  • 🪔 સંસ્મરણો

    શ્રી શ્રીમાનાં સંસ્મરણો

    ✍🏻 યોગિનમા

    અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવા યોગીન્દ્ર મોહિની વિશ્વાસ ઠાકુરનાં મુખ્ય શિષ્યાઓમાંના એક હતાં. પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં એ જીવનસાથી જેવાં હતાં. મૂળ બંગાળી પુસ્તક[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે

    ✍🏻 જયેશભાઇ દેસાઇ

    પરમ સમર્પિત ભક્ત : પરમહંસ શ્રીરામકૃષ્ણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ શ્રી જયેશભાઇ દેસાઇ આ લેખમાં શ્રી રામકૃષ્ણદેવના જીવન સંદેશની પ્રાસંગિકતા રજૂ કરે છે. - સં.[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘The Message of the Upanishads’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ ‘ઉપનિષદોનો સંદેશ’એ નામે પુસ્તક[...]

  • 🪔 કાવ્ય

    મારા હાથ વળી જાય છે પ્રાર્થનાની મુદ્રામાં

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    બેતાલીશ લાખ માણસોને સળગાવી દીધાં ગેસ-ચેમ્બરમાં ને અઢી કરોડની હત્યા થઈ બીજા વિશ્વયુદ્ધમાં તોય નાળિયેરીનાં પાન જેમ કે સી-ગલની પાંખો જેમ મારા હાથ કેમ વળી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે

    ✍🏻 સ્વામી પ્રેમાનંદ

    સમન્વય-સાગર સ્વામી પ્રેમાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. -સં. આ વખતે અનૈશ્વર્યનો ભાવ હતો. બધા અવતારોમાં આપણે જોઈ શકીએ છીએ કે કંઈ ને કંઈ સિદ્ધિ[...]

  • 🪔 સંપાદકીય

    શિવ શિવ આરતિ તોમાર

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીએ શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની શ્રદ્ધાભક્તિને ઠાલવતાં જે અદ્ભુત આરતીસ્તવની રચના કરી. તેના અંતમાં તેઓ કહે છે – ધે ધે છે લંગ રંગ ભંગ બાજે અંગ[...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને સંદેશ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને આટલો સંદેશ છેઃ ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્ ‘ધર્મ’ વિદ્યમાન[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    मोहान्धकार-हरणो विषयोन्मुखानां स्नेहामृताशन-रतो निजसेवकानाम् । निर्भासको निखिलयोग- महापथानां देदीप्यते भुवि गदाधर- धर्मदीपः ॥१॥ મોહાન્ધકાર હરતા વિષયી જનોનો, પીતા અમી સ્વજન-હેતવણી વળી જે; તે સર્વ યોગપથને[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ચાસલાણામાં તૈયાર થયેલું રામકૃષ્ણનગરનું સમર્પણ જામનગર જિલ્લામાં ગયા જૂન ‘૯૮માં વિનાશક વાવાઝોડામાં અનેક લોકો નિરાધાર અને બેઘર બન્યાં હતાં. તેમાંથી કલ્યાણપુર તાલુકાના[...]