🪔 અધ્યાત્મ
યોગ અને વિયોગ
✍🏻 સ્વામી ભજનાનંદ
September 2022
યોગ અને વિયોગ આચાર્ય શંકર કહે છે: ‘ખરેખર તો વિયોગ જ યોગ છે. કારણ કે એ અવસ્થામાં યોગી બધી જ તકલીફોથી મુક્ત થઈ જાય[...]
🪔 અધ્યાત્મ
અનાસક્તિનું મનોવિજ્ઞાન
✍🏻 સ્વામી ભજનાનંદ
August 2022
સંકલ્પોને રોકવા માટે આપણે સંસ્કાર (મન પર પડેલી જૂની છાપ) દ્વારા ઉત્પન્ન થયેલી કામનાઓથી ‘ઇચ્છા’ને અલગ કરવી પડશે. વૈરાગ્ય કે અનાસક્તિનો વાસ્તવિક અર્થ જ એ[...]
🪔 અધ્યાત્મ
પ્રેમ અને અનાસક્તિ
✍🏻 સ્વામી ભજનાનંદ
July 2022
વોલ્ટેયરની સુપ્રસિદ્ધ ઉક્તિ છે- ‘હે ઈશ્વર, મને મારા મિત્રોથી બચાવો, દુશ્મનો સાથે કેમ વ્યવહાર કરવો એ તો હું ખુદ જાણું છું.’ આમ તો આ વાત[...]
🪔 અધ્યાત્મ
અનાસક્તિ અથવા વૈરાગ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
June 2022
સદ્ગુણ અને અનાસક્તિ માત્ર નૈતિક વ્યક્તિ અને આધ્યાત્મિક વ્યક્તિ વચ્ચે શું તફાવત છે? પ્રથમ તો માત્ર નૈતિક મનુષ્ય અસ્તિત્વ કે ચેતનાના ઉચ્ચતર કેન્દ્રની શોધ કરવા[...]
🪔 અધ્યાત્મ
અનાસક્તિ અથવા વૈરાગ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
May 2022
(‘વિવેક જ્યોતિ’ના મે, 2001ના અંકમાંથી સાભાર સ્વીકૃત આ લેખના અનુવાદક છે શ્રીનલિનભાઈ મહેતા.) કહેવાય છે કે જ્યારે એડીસનની સુપ્રસિદ્ધ ઔદ્યોગિક પ્રયોગશાળામાં આગ લાગી ત્યારે તેમણે[...]