🪔 શિવાનંદ વાણી
જપ કેવી રીતે કરવો?
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
April 2023
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના દ્વિતીય અધ્યક્ષ સ્વામી શિવાનંદજી મહારાજ ગહન આધ્યાત્મિક અનુભૂતિનું પાન કરીને ધર્મરાજ્યના સર્વોચ્ચ શિખરે વિરાજમાન હતા. અહીં તેઓ આપણા[...]
🪔 પ્રેરક પ્રસંગ
સાધુઓની સુખસુવિધા પ્રતિ મહાપુરુષ મહારાજની દૃષ્ટિ
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
મહાપુરુષ મહારાજ વિલાસિતા પસંદ કરતા નહીં અને સાથે જ દારિદ્ર્ય પણ પસંદ કરતા નહીં. એક દિવસે સવારે બેલુર મઠના સાધુઓ મહારાજજીને પ્રણામ કરવા આવ્યા હતા.[...]
🪔 માતૃપ્રસંગ
જયરામવાટીમાં દીક્ષા ગ્રહણ
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
September 2022
(‘શ્રીશ્રીમાયેર પદપ્રાંતે’ (ભાગ-1) પુસ્તકમાંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. -સં.) ઓગસ્ટ 1919, રામકૃષ્ણ મિશન દ્વારા બાંકુડા જિલ્લામાં દુષ્કાળ-પીડિતો માટે રાહતકાર્ય ચાલી રહ્યુંં હતું.[...]
🪔 સંસ્મરણ
મારી ઉત્કટ ઝંખનાએ માનાં દર્શન કરાવ્યાં
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
december 2018
ઈ.સ.૧૯૧૮ મારા જીવનનું સૌથી વધારે સ્મરણીય વર્ષ હતું. એ વર્ષે મેં પ્રથમ વાર શ્રીશ્રીમાનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું. વર્તમાન યુગની શ્રેષ્ઠ પુણ્યપીઠ બેલુર મઠનાં દર્શન કર્યાં[...]
🪔
એકમેવાદ્વિતીયમ્
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
May 2008
એક દિવસ શંકરાચાર્ય શિષ્યો સાથે ગંગા સ્નાન કરવા જઈ રહ્યા હતા. મણિકર્ણિકાની નિકટ આવતા એમણે જોયું તો સામેથી એક કુરૂપ ભીષણમૂર્તિ ચાંડાલ સાંકળે બાંધેલ ચાર[...]
🪔 પુસ્તક પરિચય
આનંદધામના પથ પર
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
February 1996
પુસ્તક પરિચય આનંદધામના પથ પર: પ્રથમ ભાગ, પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ (૧૯૯૧): શિવાનંદ વાણી (બંગાળી)નો અનુવાદ: મૂળ બંગાળીમાં સંકલન: સ્વામી અપૂર્વાનંદ, અનુવાદકો: શ્રીમતી શાંતિબહેન દીઘે,[...]