• 🪔 અધ્યાત્મ

    વેણુ વાગે અલી હૃદય-કુંજે ધરી...

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    (સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालाम्। रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दै- र्वृन्दारण्यं[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન દત્તાત્રેય જયંતી

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    (સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ માસની ૧૪ તારીખે, માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતી છે. દત્તાત્રેય ભગવાનનું અવતરણ[...]

  • 🪔 પ્રાસંગિક

    ગોવર્ધનલીલા

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    (સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ મહિનાની ૨ નવેમ્બરના રોજ ગોવર્ધનપૂજા અને નૂતન વર્ષ હોવાથી આવો, આપણે ભગવાન શ્રીકૃષ્ણની[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીમદ્‌ ભાગવતમાં પ્રાર્થના

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    શ્રીમદ્‌ ભાગવત ભગવાનનું વાઙ્ગમય સ્વરૂપ છે. ભગવાન જ્યારે પોતાની લીલાનું સંવરણ કરી સ્વધામ ગમન કરે છે ત્યારે ઉદ્ધવજી ભગવાનને કહે છે, ‘પ્રભો! તમે તમારા સ્વધામમાં[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીહરિના અવતારો

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    (આ મહિનાની ૬ તારીખે ‘વરાહ જયંતી’ અને ૧૫મી તારીખે ‘વામન જયંતી’ના ઉપલક્ષ્યમાં આવો, આપણે ભગવાન શ્રીહરિના આ બે દિવ્ય અવતારોની લીલાનું ચિંતન કરીએ.) વરાહ અવતાર[...]

  • 🪔 પ્રાસંગિક

    જન્માષ્ટમી

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः॥ ભગવાનનું ચરિત્ર કેવું છે? એ એવું રસાયણ છે કે જેનાં ગુણગાનથી મનુષ્ય કાયમનોવાક્યથી પવિત્ર થાય છે. રસાયણ એટલે ઔષધિ.[...]

  • 🪔 હિંદુ ધર્મ

    મંગલાચરણનું માહાત્મ્ય - 2

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    (પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણનું માહાત્મ્ય પદ્મ-પુરાણમાં શ્રીમદ્‌ ભાગવતનું માહાત્મ્ય કહ્યું છે. આ માહાત્મ્યને શ્રીમદ્‌ ભાગવત[...]

  • 🪔 હિંદુ ધર્મ

    મંગલાચરણનું માહાત્મ્ય - 1

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    (પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણ શા માટે? સત્કર્મમાં આવનાર વિઘ્નોના નિવારણ માટે જેમનું આચરણ મંગલ છે,[...]

  • 🪔 દીપોત્સવી

    તણાવમુક્તિ - શ્રીમદ્ ભાગવતની દૃષ્ટિ

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्भवेत् ॥      શાસ્ત્રોની શુભ-મંગલ વાણી સદૈવ આપણા ગ્રંથોના માધ્યમથી પ્રતિધ્વનિત થતી રહી[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીમદ્ ભાગવતમાં યોગ

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    લોકવિશ્રુત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સાક્ષાત્ ભગવાનનું સ્વરૂપ છે. ભગવદ્ સ્વરૂપ ભગવાન વ્યાસ દ્વારા પ્રણીત આ મહાપુરાણ સકામ કર્મ, નિષ્કામ કર્મ, સાધન-જ્ઞાન, સિદ્ધ-જ્ઞાન, સાધન-ભક્તિ, સાધ્ય-ભક્તિ, વૈધીભક્તિ,[...]

  • 🪔 દીપોત્સવી

    માર્ગરેટનું ભગિની નિવેદિતામાં રૂપાંતર - એક વિરલ ઘટના

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    ‘જેમણે પોતાનું સર્વસ્વ ભારતને સમર્પણ કર્યું છે તે ભગિની નિવેદિતા અહીં ચિર વિશ્રામ કરી રહ્યાં છે.’ દાર્જિલિંગના સ્મશાનમાં જે જગ્યાએ નિવેદિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા[...]

  • 🪔 દીપોત્સવી

    યુવાનો વિવેક રાખો અને જાગો !

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ મિશન, વાયઝેક્માં પોતાની સેવાઓ આપે છે. - સં. સામાન્ય રીતે આપણા લોકોમાં બે પ્રકારનાં વ્યક્તિત્વ જોવા મળે છે. ૧. સ્થૂળ-બાહ્ય ૨. આંતરિક[...]