• 🪔 પુસ્તક-પરિચય

    પુસ્તક-પરિચય

    ✍🏻 જેરામભાઈ રાઠોડ

    નવજાગરણનો શંખધ્વનિ જાગો હે ભારત! સ્વામી વિવેકાનંદ, પ્રકાશક, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પહેલી આવૃત્તિ (૧૯૯૪) પૃષ્ઠ ૯૮, કિંમત રૂ. ૬=૦૦ આજથી ૧૦૦ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ (સંસ્મરણો)

    ✍🏻 સ્વામી શુદ્ધાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મતિથિ આ વર્ષે ૫મી ઑગસ્ટે ઉજવાશે. આ પ્રસંગે તેમના વિશેનાં રસપ્રદ સંસ્મરણો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની તેમની[...]

  • 🪔

    તેઓ પોતાના સ્વામીને માટે જ જીવ્યા અને મરી ફીટ્યા

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    ગેલિલીમાં એક સમયે એક સુથારનો દીકરો પોતાનો જીવનસંદેશ ફેલાવવાના કાર્ય માટે કેટલાક શુદ્ધ અને સાત્ત્વિક આત્માઓની શોધમાં હતો. આ કાર્ય માથે લેનાર સર્વપ્રથમ હતા બે[...]

  • 🪔

    મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે (કાવ્યાસ્વાદ)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે. પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું, મને હશે શું થાતું, નાથ[...]

  • 🪔

    વેપાર ધંધાની વ્યસ્તતા વચ્ચે ઇશ્વર-સ્મરણ

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    ઘણીવાર આપણને એવો વિચાર આવે કે સંતો-ભક્તો-જ્ઞાનીઓ એવો ઉપદેશ આપે છે કે ‘કર્તા ન થાવ’,  ‘અનાસક્તિ રાખો.’ વાત તો સાચી છે, પણ પ્રશ્ન એ થાય[...]

  • 🪔 જીવન પ્રસંગ

    સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગો)

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    (મે માસના અંકથી આગળ) (૨) એ તારા પ્રેમમાં મત્ત થયા છે પાર્વતીચરણનું ઘર સાધુ સંતો અને અભ્યાગત અતિથિ માટે હંમેશાં ખુલ્લું રહેતું. તીર્થાટને નીકળેલા સાધુજનો[...]

  • 🪔

    આપણું પુરાણસાહિત્ય અને શ્રીમદ્ ભાગવત

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    (બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગેામાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા અંશો વાચકોના લાભાર્થે[...]

  • 🪔

    શ્રીકૃષ્ણ અને મૅનૅજમૅન્ટ

    ✍🏻 ડૉ. ગુણવંત શાહ

    મૅનૅજમૅન્ટ એટલે વ્યવસ્થા. સારી મૅનૅજમૅન્ટ એટલે કે સુવ્યવસ્થા હોય તો સિસ્ટમ સારું કામ આપે. સુખી થવા માટે શરી૨-વ્યવસ્થા, પરિવાર-વ્યવસ્થા, સમાજ-વ્યવસ્થા, ગ્રામ-વ્યવસ્થા, રાષ્ટ્ર-વ્યવસ્થા, વન-વ્યવસ્થા, જલ-વ્યવસ્થા, શિક્ષણ-વ્યવસ્થા,[...]

  • 🪔 સંપાદકીય

    ભાસ્વર ભાવસાગર . . . .

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    કલકત્તાના માર્ગ પર ઘોડાગાડી દોડી રહી છે. અંદર બેઠા છે શ્રીરામકૃષ્ણદેવ. સાથે છે - રાણી રાસમણિના જમાઈ શ્રી મથુરનાથ વિશ્વાસ. અચાનક ઘોડાઓ થંભી ગયા અને[...]

  • 🪔 વિવેકવાણી

    આપણી માતૃભૂમિનું પ્રદાન - નમ્ર ઝાકળના બિંદુ જેવું

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આ જ ભારતવર્ષે કેટલીય સદીઓ સુધી હજારો પરદેશી આક્રમણોના તથા રીતરિવાજના અનેક પરિવર્તનોના આઘાતો ઝીલ્યા છે. આ જ ભૂમિ પોતાનાં અક્ષય સામર્થ્ય અને અવિનાશી પ્રાણશક્તિ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    नास्था धर्मे न वसुनिचये नैव कामोपभोगे यद् भाव्यं तद् भवतु भगवन्! पूर्वकर्मानुरूपम्। एतत्प्रार्थ्यं मम बहुमतं जन्मजन्मान्तरे ऽपि त्वत्पादाम्भोरुहयुगगता निश्चला भक्तिरस्तु॥   હે પ્રભુ, મને કહેવાતાં[...]