• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનું જમ્મુ-કાશ્મીર ધરતીકંપ અને પશ્ચિમ બંગાળ પૂરરાહત સેવાકાર્ય જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં આવેલ ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રામકૃષ્ણ મિશન, જમ્મુ દ્વારા ૧૯૨૦ કિ. લોટ,[...]

  • 🪔 બાળવાર્તા

    સતી સાવિત્રીની કથા

    ✍🏻 સંકલન

    અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને સાવિત્રી નામની એક સમજુ અને સુંદર પુત્રી હતી. હિંદુઓમાં પવિત્ર પ્રાર્થનામાં આ સાવિત્રીનું નામ ખાસ ઉચ્ચારાય છે. જ્યારે સાવિત્રી[...]

  • 🪔

    સાંસ્કૃતિક રાષ્ટ્રિયતાના પિતા સ્વામી વિવેકાનંદ - ૨

    ✍🏻 રામધારી સિંહ ‘દિનકર’

    બ્રાહ્મણરૂપી ઝેરી નાગ સ્વામીજી હિંદુત્વની શુદ્ધિ માટે આગળ આવ્યા હતા અને એમનું મુખ્યક્ષેત્ર ધર્મ હતું. પરંતુ ધર્મ અને સંસ્કૃતિ તે બંને પરસ્પર એક બીજાનો સ્પર્શ[...]

  • 🪔

    મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ - ૨

    ✍🏻 અમીયકુમાર મઝુમદાર

    આ નૂતન ભારતનું સ્વરૂપ કેવું હશે? સ્વામીજીનો મૂળ મંત્ર છે - અસ્વીકાર નહિ પણ સ્વીકાર. સ્વામીજીનું નૂતન ભારત વિવિધતાની વચ્ચે ઐક્યની સ્થાપના કરશે, એ શોષણમુક્ત[...]

  • 🪔

    ભારતમાં શક્તિપૂજા

    ✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ

    સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે હિન્દીમાં આપેલ પ્રવચનનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ભારતીય સંસ્કૃતિમાં શક્તિપૂજાનું એક વિશેષ મહત્ત્વ[...]

  • 🪔

    એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ઉદય પામી રહેલું નૂતન ભારત જાગેલું ભારત હવે બધા ક્ષેત્રોમાં આગળ ધપી રહ્યું છે. સ્વામીજીએ જે ભવિષ્ય ભાખ્યું હતું કે પૂર્વે હતું તેના કરતાં પણ[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શો, પ્રવૃત્તિઓ - ૨

    ✍🏻 સંકલન

    વહીવટ રામકૃષ્ણ મઠનો વહીવટ ટ્રસ્ટીઓનું મંડળ (બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ) કરે છે. ટ્રસ્ટી મંડળના ચુંટાયેલા પ્રમુખ હોય છે, એક કે વધારે ઉપપ્રમુખો હોય છે, મુખ્ય મંત્રી[...]

  • 🪔

    ભારતીય નારી અને શ્રી શ્રીમા

    ✍🏻 સ્વામી અમેયાનંદ

    સ્વામી અમેયાનંદજી મહારાજના લેખનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં. ભગિની નિવેદિતા કહે છે : ‘શ્રીમા ભારતીય નારી સંબંધે[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    (ઓક્ટોબર ૨૦૦૫થી આગળ) ઠાકુરનું દિવ્યભાવમાં અવસ્થાન થતાં મંદિરનું પૂજાકાર્ય છૂટી ગયેલું. તે છતાં પણ દક્ષિણેશ્વર કાલીવાડીના કર્તાહર્તાઓએ એમને માટેનો નિત્યપ્રસાદ તેમજ પહેલાં મળતું માસિક વેતન[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભગવાન બુદ્ધ પછી વેદાંતના શ્રેષ્ઠ ઉપદેશક શંકરાચાર્યે સર્વપ્રથમવાર બતાવ્યું હતું કે સત્ય એક તેમજ અનંત છે અને માનવી વિવિધ સાધનાપથો[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતીય નારીનો આદર્શ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્યદેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ ત્યાગી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શક્તિ એ જ આધાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    માસ્ટર- જી, ના. આપે જ કહેલું છે કે અષ્ટ સિદ્ધિઓ માંહેની એક પણ હોય તો ભગવાનને પમાય નહિ. શ્રીરામકૃષ્ણ- બરાબર કહો છો! જેઓ હલકી બુદ્ધિના[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    देवीप्रसन्नवदने करुणावतारे दिव्योज्जवलद्युतिमयि त्रिजगज्जनित्रि। कल्‍याणकारिणि वराभयदानशीलं मातर्विराज सततं मम हृत्सरोजे॥ ब्रह्मस्‍वरूपिणि शिवे शुभदे शरण्ये चैतन्यदायिनि भवाम्बुधिपारनेत्रि। शान्तिप्रदे सुविमले सकलार्तिनाशे मातर्विराज सततं मम हृत्सरोजे॥ પ્રસન્ન મુખમંડળવાળા,[...]