• 🪔

    સમાચાર-દર્શન

    ✍🏻 સંકલન

    વડોદરામાં યુવા શિબિરો રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે શ્રેયસ હાઈસ્કૂલ, માંજલપુર ખાતે તા.૨૪-૧૧-’૯૫ અને ૨૫-૧૧-’૯૫ના રોજ ‘‘યુવાનોમાં રહેલી આંતરિક શક્તિઓનો[...]

  • 🪔

    યુવા-વિશેષાંકના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    વિવિધ વિષયોના લેખો ઉપરાંત કેટલાંક કાવ્યો સંખ્યાબંધ ફોટાઓ વગેરેથી શોભતો આ અંક યુવાનોને માટે પ્રેરણારૂપ અને અન્ય વાચકોને પણ ગમી જાય એવો છે. - ફૂલછાબ[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    વિજ્ઞાનની પાંખે અને ચિંતનની આંખે

    ✍🏻 લાલજી મૂળજી ગોહિલ

    લેખકઃ લાલજી મૂળજી ગોહિલ. પ્રકાશન અને પ્રાપ્તિસ્થાન: લાલજી મૂળજી ગોહિલ, કે. ૨૦૮, આદિનાથ સોસાયટી, પુણે-૪૧૧ ૦૩૭ (મહારાષ્ટ્ર), પ્રથમ આવૃત્તિઃ ૧૯૯૩, પૃષ્ઠઃ ૧૫૯, મૂલ્યઃ રૂા. ૨૫[...]

  • 🪔

    સૌન્દર્ય, કલા અને જીવન

    ✍🏻 લાલજી મૂળજી ગોહિલ

    (પૂણેની ર.ચૂ. મહેતા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ. શ્રી લાલજી[...]

  • 🪔

    યુવા વર્ગના પ્રશ્નો (૩)

    ✍🏻 સંકલન

    (ગતાંકથી આગળ) પ્રશ્નઃ મનુષ્યમાત્રમાં ઈશ્વરત્વ છે, છતાં એ દિવ્યજ્યોતને વ્યક્ત કરવા કેમ અસમર્થ છે? (યાત્રા એચ. નાણાવટી, પોરબંદર) ઉત્તરઃ સંત કબી૨નું એક સુંદર ગીત છેઃ[...]

  • 🪔

    ભારતીય નારીશક્તિનો અર્વાચીન ઉન્મેષ

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    મા આનંદમયી જન્મશતાબ્દી પ્રસંગે પ્રભુના પ્રેમ, જ્ઞાન, શક્તિ અને સૌંદર્યનું મૂર્તિમંત સ્વરૂપ શ્રી આનંદમયી ભારતવર્ષની વીસમી સદીની મહાન આધ્યાત્મિક વિભૂતિ. અખંડ બંગાળના ત્રિપુરા જિલ્લાના ખેવડા[...]

  • 🪔

    યુવા શિષ્યોની સંગાથે સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી શુદ્ધાનંદ

    (સ્વામી વિવેકાનંદજી વિદેશથી પાછા ફર્યા તે પછી જે યુવકોએ સૌ પ્રથમ તેમના આહ્વાનથી પોતાનું જીવન સર્વસ્વ જગતના કલ્યાણ કાજે સમર્પણ કર્યું, તેમાંના એક હતા. -[...]

  • 🪔 કાવ્ય

    સોણલે - શ્યામ

    ✍🏻 રાજેન્દ્ર શાહ

    આજ સોણલે આવેલ સઈ શ્યામ. બાળુડા જોગીની માધુકરી, ને મુખે ‘નારાયણ’ એ જ એક નામ. પોળનાં બધાંય એને બોલાવે, તો ય તે મૂંગો ઊભેલ મ્હારે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ઉપનિષદો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતીય ઈતિહાસના મધ્યયુગમાં વેદાન્ત-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે એક એવી પરંપરા શરૂ થઈ કે જેમાં વેદાન્તની પ્રસ્થાનત્રયીનો સ્વીકાર થયો. પહેલું પ્રસ્થાન ઉપનિષદ (શ્રુતિ), બીજું પ્રસ્થાન બ્રહ્મસૂત્ર (ન્યાય) અને[...]

  • 🪔

    યુવા-વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી ચાલુ) (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો[...]

  • 🪔 સંપાદકીય

    ‘મેરો દરદ ન જાને કોય’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજી જ્યારે કલકત્તામાં ‘બલરામ ભવન’માં રહેતા હતા ત્યારની એક ઘટનાનું વર્ણન કરતાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજે કહ્યું હતું,[...]

  • 🪔 વિવેકવાણી

    યુવા વર્ગને આહ્વાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ચાલાકી કરશો નહિ. એમાં કશું વળશે નહિ. દુ:ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે-અર્થાત્ ઈશ્વર પ્રત્યે-નજર કરો. એ સહાય અચૂક[...]

  • 🪔 દિવ્યવાણી

    સરસ્વતી સ્તોત્ર

    ✍🏻 સંકલન

    श्वेतपद्मासना देवी श्वेतपुष्पोपशोभिता। श्वेताम्बरधरा नित्या श्वेतगन्धानुलेपना॥१॥ श्वेताक्षसूत्रहस्ता च श्वेतचन्दनचर्चिता। श्वेतवीणाधरा शुभ्रा श्वेतलङ्कारभूषिता॥२॥ वन्दिता सिद्धगन्धर्वैरर्चिता सुरदानवैः। पूजिता मुनिभिः सर्वैऋषिभिः स्तूयते सदा॥३॥ स्तोत्रेणानेन तां देवीं जगद्धात्रीं सरस्वतीम्।[...]