• 🪔

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૧૦ : એપ્રિલ ૧૯૯૮ થી માર્ચ ૧૯૯૯) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.) અધ્યાત્મ - (૧) શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત          -શ્રી ઉશનસ્‌       (૧) ૧૦૭[...]

  • 🪔 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્ય

    ✍🏻 સંકલન

    પશ્ચિમ બંગાળ ૧. માલદા આશ્રમ દ્વારા ઇંગ્લીશ બજાર, કાલીચાક-૨/૩ એ ત્રણેય તાલુકાના ૭૫૪૦ દરદીઓની ચિકિત્સાસેવા કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૦૦૦ ધોતિયાં, ૧૬૫૦ સાડી, ૮૯૦[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    [પ્રાર્થના પલ્લવી : કર્તા - રતુભાઈ દેસાઈઃ પરિમલ પ્રકાશન, પાર્વતી, હનુમાન રોડ, વિલેપારલે (પૂર્વ) મુંબઈ – ૫૭; મૂલ્ય : રૂ. ૫૦/-] શ્રી રતુભાઈનો પ્રથમ કાવ્યસંગ્રહ[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ - ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    ભક્ત વંદના મૂળ બંગાળીમાં લખાયેલ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય શ્રી અક્ષયકુમાર સેન રચિત ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’નો બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજી મહારાજે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પુનઃ[...]

  • 🪔 આવરણ ચિત્ર ભૂમિકા

    ગાયત્રી

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    ॐ भूर्भुव: स्व:। ॐ तत्सवितुर्वरिण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात् ‘ઓમ્, અમે તે સવિતાના વરેણ્ય તેજનું ધ્યાન ધરીએ છીએ. તે આ માનવજગતમાં પરમતત્ત્વની[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    પ્રાર્થનાની સાર્થકતા

    ✍🏻 સંકલન

    ‘ધ કેન્સસ સીટી સ્ટાર, કેન્સસ સીટી, મિસોરી’ નામના દૈનિકપત્ર દ્વારા જુદા જુદા ધર્મ પાળતા, એક ખ્રિસ્તી, એક હિંદુ અને એક મુસલમાન બૌદ્ધિકને ‘પ્રાર્થનાની સફળતા’ અંગે[...]

  • 🪔 પ્રાસંગિક

    પાક મબલખ છે, મજૂરો થોડા છે

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    શ્રીરામકૃષ્ણ મિશનનું શતાબ્દિ વર્ષ ૧૯૯૭-૯૮માં ઉજવાઈ ગયું. ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચરે એ આખા વર્ષ દરમ્યાન આ ઐતિહાસિક પ્રસંગની ઊજવણી પરિસંવાદો, તત્ત્વચર્ચાઓ અને સભાઓની હારમાળા દ્વારા[...]

  • 🪔 સાંપ્રત-સમાજ

    આપણા રાષ્ટ્રની આજની આવશ્યક્તા

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ છે. ૭ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ બેલુર મઠમાં મળેલા અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં તેઓશ્રીએ અંગ્રેજીમાં આપેલ અને વેદાંત કેસરી,[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘The Message of the Upanishads’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ ‘ઉપનિષદોનો સંદેશ’એ નામે પુસ્તક[...]

  • 🪔 સંપાદકીય

    રામભજનનો સાચો અર્થ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનો આદર્શ : શ્રીરામ અને શ્રીસીતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતમાં જેમની સૌથી વિશેષ પૂજા થાય છે તે છે રામ અને કૃષ્ણ. વીરતાના યુગોના પ્રાચીન આદર્શ રૂપ, સત્ય અને ચારિત્ર્યની મૂર્તિ, આદર્શ પુત્ર, આદર્શ પતિ,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    पापाटवी - प्रदहने हुतभुतक्समानं मोहान्धकार-दलने हरिदश्व - कल्पम् । सन्ताप-नाशनविधौ शरदिन्दुतुल्यं ज्योतिश्चकास्ति किमपि क्षुदिरामगेहे ॥३॥ જે પાપનાં વન દહંત હુતાશ જેવા, તે મોહનાં તમ-વિનાશક સૂર્ય[...]