• 🪔

    મારું ગુજરાતભ્રમણ (૮)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ડિસેમ્બર ૮૯થી આગળ) (શ્રીમત્‌ સ્વામી અખંડાનંદ મહારાજ (૧૮૬૪થી ૧૯૩૭) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (7)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    શેઠજીને ઘેર: શેઠજીને ઘેર હું રોજ રાત્રે લગભગ બે વાગ્યા લગી વાંચ્યા કરતો. ત્યારે તેઓ બળજબરીથી મારું વાંચવાનું બંધ કરાવી દેતા. ત્યાં રહેતો હતો ત્યારે[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૬)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) ઉદરામય અને ચિકિત્સા: કાઠિયાવાડ પ્રદેશના લોકોને અતિશય ઘીવાળી વાનગીઓ ખાવાની ટેવ. એમને ચુરમાના લાડુ ખવડાવવા બહુ ગમે. એ રીતે થોડી ઘણીવાર ઘીવાળી ચીજો[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૫)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) બ્રહ્મચારીજી: ધન્વંતરી ધામે રહેવા કાળે એક બ્રહ્મચારીને મંદિરે હું લગભગ રોજ બપોર પછી ફરવા જતો. હું જ્યારે જામનગર હતો ત્યારે જામનગરના રાજા જામ[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૪)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) વૈદિક શિક્ષણના પ્રયત્નો : એ જ ધન્વંતરી ધામની જોડાજોડ એક વૈદિક પાઠશાળા હતી. ઋક્, યજુઃ, સામ અને અથર્વવેદ ભણવાને માટે કાઠિયાવાડનાં જુદાં જુદાં[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૩)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    [શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાળી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ તેમના ગુજરાતભ્રમણના કેટલાક અંશો ધારાવાહિકરૂપે[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૨)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    [શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાલી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ તેમના ગુજરાતભ્રમણના કેટલાક અંશો ધારાવાહીરૂપે[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૧)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    [શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864થી 1937) શ્રી રામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા. અને શ્રી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ હતા[...]