🪔
મારું ગુજરાતભ્રમણ (૮)
✍🏻 સ્વામી અખંડાનંદ
April 1990
(ડિસેમ્બર ૮૯થી આગળ) (શ્રીમત્ સ્વામી અખંડાનંદ મહારાજ (૧૮૬૪થી ૧૯૩૭) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ[...]
🪔
મારું ગુજરાતભ્રમણ (7)
✍🏻 સ્વામી અખંડાનંદ
december 1989
શેઠજીને ઘેર: શેઠજીને ઘેર હું રોજ રાત્રે લગભગ બે વાગ્યા લગી વાંચ્યા કરતો. ત્યારે તેઓ બળજબરીથી મારું વાંચવાનું બંધ કરાવી દેતા. ત્યાં રહેતો હતો ત્યારે[...]
🪔
મારું ગુજરાતભ્રમણ (૬)
✍🏻 સ્વામી અખંડાનંદ
November 1989
(ગતાંકથી આગળ) ઉદરામય અને ચિકિત્સા: કાઠિયાવાડ પ્રદેશના લોકોને અતિશય ઘીવાળી વાનગીઓ ખાવાની ટેવ. એમને ચુરમાના લાડુ ખવડાવવા બહુ ગમે. એ રીતે થોડી ઘણીવાર ઘીવાળી ચીજો[...]
🪔
મારું ગુજરાતભ્રમણ (૫)
✍🏻 સ્વામી અખંડાનંદ
October 1989
(ગતાંકથી આગળ) બ્રહ્મચારીજી: ધન્વંતરી ધામે રહેવા કાળે એક બ્રહ્મચારીને મંદિરે હું લગભગ રોજ બપોર પછી ફરવા જતો. હું જ્યારે જામનગર હતો ત્યારે જામનગરના રાજા જામ[...]
🪔
મારું ગુજરાતભ્રમણ (૪)
✍🏻 સ્વામી અખંડાનંદ
September 1989
(ગતાંકથી આગળ) વૈદિક શિક્ષણના પ્રયત્નો : એ જ ધન્વંતરી ધામની જોડાજોડ એક વૈદિક પાઠશાળા હતી. ઋક્, યજુઃ, સામ અને અથર્વવેદ ભણવાને માટે કાઠિયાવાડનાં જુદાં જુદાં[...]
🪔
મારું ગુજરાતભ્રમણ (૩)
✍🏻 સ્વામી અખંડાનંદ
August 1989
[શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાળી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ તેમના ગુજરાતભ્રમણના કેટલાક અંશો ધારાવાહિકરૂપે[...]
🪔
મારું ગુજરાતભ્રમણ (૨)
✍🏻 સ્વામી અખંડાનંદ
July 1989
[શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાલી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ તેમના ગુજરાતભ્રમણના કેટલાક અંશો ધારાવાહીરૂપે[...]
🪔
મારું ગુજરાતભ્રમણ (૧)
✍🏻 સ્વામી અખંડાનંદ
June 1989
[શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864થી 1937) શ્રી રામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા. અને શ્રી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ હતા[...]