🪔
શ્રીમદ્ ભાગવતમાં ધ્યાન : ધ્યાનની પૂર્ણાહુતિ છે આધ્યાત્મિક જાગરણ
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
November 2023
(સ્વામી સિદ્ધિનાથાનંદજી મહારાજ મલયાલમ માસિક ‘પ્રબુદ્ધ કેરલમ્’ના સંપાદક હતા. તેઓના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી નવેમ્બર-ડિસેમ્બર, 1979ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔
Some Saunterings in Saurashtra
✍🏻 Swami Siddhinathananda
Swami Vivekananda and Gujarat (2019)
Swami Siddhinathanandaji was a senior monk of the Ramakrishna Order. The above article is an abridged version of his small booklet 'Some Saunterings in Saurashtra'[...]
🪔
મારું સૌરાષ્ટ્રભમણ (૮)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
August 1991
(ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણની ધીરજની કસોટી દુર્વાસા ઋષિએ કરી. તે સંબંધી એક બહુ જ રસપ્રદ વાત મહાભારતમાં છે. એક વાર વાતવાતમાં ગુસ્સો કરે એવા ઋષિ દુર્વાસા[...]
🪔
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૭)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
June 1991
મહાત્મા ગાંધીજીનું ઘર અડધોક માઈલ દૂર ગાંધીજીનું જન્મસ્થળ આવેલું છે. તેમના પૈતૃક ઘરની જાળવણી કરવામાં આવી છે અને તેમનું જન્મસ્થાન અંકિત કરવામાં આવ્યું છે. તેમનાં[...]
🪔
મારું સૌરાષ્ટ્ર ભ્રમણ (૬)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
May 1991
(ગતાંકથી આગળ) પછી જૂનાગઢના રાજા મહીપાલે મંદિરનો પુનરુદ્ધાર કર્યો, અને તેના પુત્ર ખેંગારે, ચૌદમી સદીના મધ્યમાં શિવલિંગની પુન:પ્રતિષ્ઠા કરી. ફરીથી એ પછીની સદીમાં, લગભગ ૧૪૬૯ના[...]
🪔
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૫)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
April 1991
(ગતાંકથી આગળ) ગિરનાર : અમર આત્માઓ-સિદ્ધોનું બેસણું સામાન્ય લોકોના મનમાં ગિરનારનું એક રહસ્યમય આકર્ષણ હોય છે. એમ કહેવાય છે કે, ૮૪ સિદ્ધોનો તેના પર વાસ[...]
🪔
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૪)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
March 1991
(ગતાંકથી આગળ) ગરવો ગઢ ગિરનાર હવે ગિરનાર પર્વત તરફ :- ગિરનારનો અર્થ થાય છે ગિરિનગર., પર્વત પરનું નગર. હિંદુઓ અને જૈનોનું એ પવિત્ર ધામ છે.[...]
🪔
મારું સૌરાષ્ટ્ર ભ્રમણ - (૩)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
February 1991
(ગતાંકથી આગળ) ભક્તકવિ નરસિંહ મહેતા આ જૂનાગઢ, પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે રસનું કેન્દ્ર છે. નરસિંહ મહેતા, ગાંધીજીના પ્રિય અને વિખ્યાત ‘વૈષ્ણવ જન તો તેને’ આ[...]
🪔
મારું સૌરાષ્ટ્રભ્રમણ
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
December 1990
(ગતાંકથી આગળ) શ્રીરામ જયરામ જય જય રામ ફરી પાછા રાજકોટ આવીએ. અહીં પણ કેટલાંક રસ પડે તેવાં સ્થળો છે. શિલ્પકળાથી ઉભરાતાં જૈન મંદિરો અને ભવ્ય[...]
🪔
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૧)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
November 1990
સ્વામી સિદ્ધિનાથાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. થોડાં વર્ષો પૂર્વે તેમણે સૌરાષ્ટ્રનું ભ્રમણ કર્યું હતું, તેનું રોચક વર્ણન અહીં ધારાવાહિકરૂપે રજૂ કરીએ છીએ. ભારતી ભોમની વડી[...]