🪔 દીપોત્સવી
સદીની સૌથી મોટી સમસ્યા - માનસિક તણાવ
✍🏻 સ્વામી તથાગતાનંદ
November 2021
આપણી સૌથી મોટી તબીબી સમસ્યા છે તણાવ અંગેની આપણી અત્યંત ઓછી સમજણ. તણાવનો ખ્યાલ કેનેડાના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વિકૃતિઓના તજજ્ઞ હેન્સ સેલીથી ઉદ્ભવ્યો, જેમને તેમણે ‘માનવ[...]
🪔 દીપોત્સવી
ગાંધીજી અને ચિકિત્સકોનો એક પરિવાર
✍🏻 સ્વામી તથાગતાનંદ
october 2019
તેઓ સત્યને ચાહતા હતા. ‘માનવના મનની પ્રતિછાયાથી તેના મનનું માપન કરી શકાય.’ મહાત્મા ગાંધી તો વાસ્તવિક રીતે સત્યની શોધના કરનાર હતા. તેમનું સમગ્ર જીવન સત્યમાં[...]
🪔
પ્રબળ વ્યક્તિત્વના વિકાસ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ
✍🏻 સ્વામી તથાગતાનંદ
december 2013
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં વેદાંત સોસાયટી ન્યૂયોર્કના અધ્યક્ષ શ્રીમત્[...]
🪔 દીપોત્સવી
પ્રબળ વ્યક્તિત્વના વિકાસ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ
✍🏻 સ્વામી તથાગતાનંદ
november 2013
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં વેદાંત સોસાયટી ન્યૂયોર્કના અધ્યક્ષ શ્રીમત્[...]
🪔
માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના
✍🏻 સ્વામી તથાગતાનંદ
August 2010
સ્વામીજીએ કેમ્બ્રિજમાં એક વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. શ્રીમતી ઓલીબુલની વિશેષ વિનંતીથી એમણે ભારતની નારીઓના આદર્શો એ વિશે એક સંભાષણ એમને ઘરે ૧૭ ડિસેમ્બર, ૧૮૯૪ના રોજ[...]
🪔
માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના
✍🏻 સ્વામી તથાગતાનંદ
July 2010
સ્વામીજીનાં પોતાનાં માતા પ્રત્યેના ભક્તિભાવની કેટલીક ઝાંખીઓ સ્વામીજીનાં પોતાનાં માતા પ્રત્યેનાં પ્રેમ, ભક્તિભાવ અને પ્રશંસા માટેની કેટલીક ઝલક અહીં આપીએ છીએ. જો કે સ્વામીજી સંન્યાસી[...]
🪔
માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના
✍🏻 સ્વામી તથાગતાનંદ
June 2010
સ્વામીજીના શિષ્ય મન્મથનાથ ગાંગુલી કે જેમણે ભુવનેશ્વરીદેવીને વૃદ્ધાવસ્થામાં જોયાં હતાં,તેઓ એમનું આ શબ્દોમાં વર્ણન કરે છે : ‘એમની ઉપસ્થિતિ અને બાહ્ય દેખાવ સૌ કોઈનું સન્માન[...]
🪔
માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના
✍🏻 સ્વામી તથાગતાનંદ
May 2010
ભુવનેશ્વરીદેવીનાં પવિત્રતા અને સદાચાર થોડાક સમયગાળાને બાદ કરતાં લગ્નથી માંડીને ૧૯૧૧માં એમના મૃત્યુ પર્યંત પોતાના જીવનનો સુદીર્ઘ સમય ભુવનેશ્વરીદેવી દત્ત કુટુંબ સાથે જ રહ્યાં. પોતાના[...]
🪔
માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના
✍🏻 સ્વામી તથાગતાનંદ
February 2010
સ્વામીજીની પૈતૃક પશ્ચાદ્ ભૂમિકા જેને કારણે સ્વામીજીની ગહન માતૃભક્તિ ઊભરી એવા માતા ભુવનેશ્વરી દેવીના ચારિત્ર્યની પવિત્રતા અને ઉમદાપણાને સ્વામીજીના પૈતૃક પશ્ચાદ્ ભૂમિકાને સંક્ષેપમાં જોયા વિના[...]
🪔
સ્વામી઼જીની પોતાની માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની ભક્તિભાવના
✍🏻 સ્વામી તથાગતાનંદ
January 2010
દુનિયાના સાંસ્કૃતિક ઇતિહાસનો અભ્યાસ આપણને માનવ-વિકાસને ધર્મ કેટલી અસર પહોંચાડે છે, તેના વિષે ઊંડી આંતર્દૃષ્ટિ પૂરી પાડે છે. ધાર્મિક આદર્શો, દિવ્યતામાં અડગ શ્રદ્ધા અને આધ્યાત્મિક[...]
🪔
વરાહનગર મઠ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા
✍🏻 સ્વામી તથાગતાનંદ
July 1992
આ જગતમાં અનેક ધર્મિષ્ઠ વિભૂતિઓ થઈ ગઈ પણ શ્રીરામકૃષ્ણદેવ તેમાં એક દુર્લભ રત્ન જેવા હતા. હંમેશાં ભગવાનમાં લીન શ્રીરામકૃષ્ણને ધર્મના અનેક પરચા થયા હતા. એમનું[...]