• 🪔

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ : ૮, ઍપ્રિલ ૧૯૯૬થી માર્ચ ૧૯૯૭) આ ચિત્ત શું? (કાવ્ય) લે. હરીન્દ્ર દવે (૨૫૪) આદર્શ શિક્ષક લે. પ્ર. ત્રિવેદી (૧૩૪) આધુનિક યુગ માટે આધ્યાત્મિક[...]

  • 🪔

    વાચકોના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    જાન્યુ. ’૯૭નો અંક સુંદર બન્યો, વાંચીને આનંદ થયો. નમ્રતાપૂર્વક એક સૂચન કરવાનું મન રોકી શકતો નથી. આપણાં જ્યોતનું સામાજીકરણ કરવાની આવશ્યક્તા જણાય છે. લોકોપયોગી, લોકોને[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    કોલંબોમાં સ્વામી વિવેકાનંદજીના પ્રત્યાગમનની શતાબ્દી રામકૃષ્ણ મિશનના કોલંબો કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદજીની કોલંબોમાં પ્રત્યાગમનની શતાબ્દી ૧૫મી જાન્યુઆરીએ ધામધૂમથી ઉજવવામાં આવી. આ નિમિત્તે પોન્નામ્બલવનેશ્વરાર મંદિરમાં વિશેષ[...]

  • 🪔 બાળ વિભાગ

    શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા

    ✍🏻 સંકલન

    શિવજીની સાચી પૂજા એક ગામમાં નાનુ મજાનું શિવમંદિર હતું. આ મંદિરના પૂજારી શિવની પૂજા કરતા. તેમના પરિવારમાં પત્ની, પુત્ર-પુત્રી હતાં. તેમનો પુત્ર શિવભક્ત હતો. શિવપૂજાની[...]

  • 🪔 યુવ-વિભાગ

    સમાજ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય

    ✍🏻 ડૉ. નરોત્તમ વાળંદ

    માણસ એક સામાજિક પ્રાણી છે. કેટલાંય પ્રાણીઓ અને પક્ષીઓ પણ ટોળાબંધ એમના સમાજમાં રહેતાં હોય છે, પણ તેમને સામાજિક પ્રાણી કહી શકાય નહીં. એ બધાં[...]

  • 🪔

    રામકૃષ્ણ મિશન શતાબ્દી

    ✍🏻 સંકલન

    (વિશેષ વિજ્ઞપ્તિ) ૧લી મે ૧૯૯૭થી ૧૯૯૮ સુધી રામકૃષ્ણ મિશનનો શતાબ્દી મહોત્સવ ઊજવવાનો નિર્ણય થયો છે. આના શુભારંભ રૂપે સ્વામી વિવેકાનંદના ભારતમાં પુનરાગમનનો શતાબ્દી મહોત્સવ પણ[...]

  • 🪔 કાવ્ય

    વૃક્ષ

    ✍🏻 મધુકાન્ત જોષી

    (માનો-ઇમેજ કાવ્ય) (૧) વૃક્ષ જેવો તમે એક સવાલ કરો ને, જવાબમાં મળશે ટહૂકે ટહૂકા... ટહૂકે ટહૂકા… ટહૂકે ટહૂકા...’ (૨) એક વૃક્ષને બચાવો. એક વૃદ્ધને બચાવો[...]

  • 🪔

    હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાન્ત

    ✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી

    માનવજાતના પૂર્વજ તરીકે ‘આદમ’ નહિ, પણ ‘એપ્સ’ નામના વાનરને સ્થાપીને ડાર્વિને લંડનના ધર્મજગતમાં અને વિજ્ઞાન જગતમાં પણ જે જબરો ઊહાપોહ મચાવ્યો હતો અને પછી જે[...]

  • 🪔

    ‘એ તો છે સહસ્રદલ કમલ’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી ચાલુ) હવે તેઓ જપતપમાં જ મગ્ન રહેવાં લાગ્યાં. તેઓ ધ્યાનમાં એવા મગ્ન બની જતાં કે તેમને સમયનું ભાન રહેતું જ નહીં. એક સાંજે લાલબાબુના[...]

  • 🪔

    સ્મરણશક્તિની કળા

    ✍🏻 પ્રૉ. એમ. રામમૂર્તિ

    આપણી દિવ્યતાનું વિસ્મરણ જ આપણી બધી સમસ્યાઓનું મૂળ છે. આધ્યાત્મિક જીવનમાં તેમ જ દૈનિક જીવનમાં સફળતા માટે સ્મરણશક્તિ આવશ્યક છે. મૅકગીલ યુનિવર્સિટી, મૉન્ટ્રીયલ, કૅનેડાના ગણિતશાસ્ત્રના[...]

  • 🪔

    હાજરાહજૂર ઠાકુર

    ✍🏻 પ્રભા મરચન્ટ

    એ દિવસે વૈશાખી પૂર્ણિમા હતી. દીદીને બોટિંગનો ગજબનો શોખ હતો. એ રાત્રે બોટિંગ કરવા ગયાં હતાં. દસ વાગ્યે ઘેર આવ્યાં અને સૂઈ ગયાં. દીદી તો[...]

  • 🪔

    ગંગાધર શિવનો સંદેશ

    ✍🏻 મકરન્દ દવે

    મહાશિવરાત્રિ પ્રસંગે શિયજટામાંથી વહેતી ગંગા એક એવું રૂપક છે કે તેનો સંદેશ આપણે ઝીલી શકીએ તો ક્રાન્તિની નવી દિશા ખૂલી જાય. શું વ્યક્તિગત કે શું[...]

  • 🪔

    આધુનિક યુગના આધ્યાત્મિક આદર્શ : શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૧૦ માર્ચ) પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પોતાનાં એક પ્રેરક પ્રવચનમાં આધુનિક યુગની આવશ્યક્તાના સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશને સુંદર રીતે[...]

  • 🪔

    અમૃતવાણી

    ✍🏻 શ્રીરામકૃષ્ણ પરમહંસ

    સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહિ. પણ[...]

  • 🪔 સંપાદકીય

    પ્રેમાર્પણ સમદરશન...

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજી ખેતડી (રાજસ્થાન)માં નિવાસ કરી રહ્યા હતા. ખેતડીના મહારાજા અજિતસિંહે એક દિવસ એક સંગીતસભાનું આયોજન કર્યું. એક ગાનારી બાઈજીને પણ બોલાવી હતી. સ્વામીજી સંગીતના[...]

  • 🪔 વિવેકવાણી

    આ યુગનું નવવિધાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    યુગનું આ નવવિધાન સમસ્ત વિશ્વને માટે અને ખાસ કરીને ભારતને માટે મહાન શ્રેયના ઊગમરૂપ થવાનું છે; અને આ નવવિધાનના પ્રેરક ભગવાન શ્રીરામકૃષ્ણદેવ ભૂતકાળના ધર્મક્ષેત્રના સર્વ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम् प्रत्यायान्ति गताः पुनर्नदिवसा: कालो जगद्भक्षक: । लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितम् तस्मान्मां शरणागतं शरणद त्वं रक्ष रक्षाधुना ॥ જોતજોતામાં આયુષ્ય નિત્ય[...]