• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    April 2022

    Views: 3270 Comments

    રામકૃષ્ણ મિશનની ૧૧૨મી વાર્ષિક સાધારણ સભાનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૧૨મી વાર્ષિક સાધારણ સભા બેલુર મઠ ખાતે રવિવાર, ૨૦મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના બપોરે ૩ઃ૩૦ કલાકે યોજાઈ ગઈ. [...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    April 2022

    Views: 5940 Comments

    યોગાનંદ આશ્રમમાં પરિક્રમાવાસીઓ માટેના એક અલગ ઓરડામાં સંન્યાસી અને તેમની સાથેના પરિક્રમાવાસીઓએ આસન લગાવ્યાં. સ્મશાનની બાજુમાં આવેલ નર્મદા ઘાટે સ્નાન કરવા પહોંચી ગયા. પાણી થોડું [...]

  • 🪔 હિંદુધર્મ

    સ્મૃતિ, દર્શન, અને પુરાણ પરિચય

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    April 2022

    Views: 4110 Comments

    સ્મૃતિ એક હિંદુએ કેવી રીતે જીવનયાપન કરવું જોઈએ, એ વિષયમાં નિર્દેશ આપતાં મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિઓ કેટલાય ગ્રંથોની રચના કરી ગયા છે. ખાસ કરીને આવી [...]

  • 🪔 પ્રાસંગિક

    રામરાજ્ય ક્યારે આવશે?

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2022

    Views: 3250 Comments

    આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી [...]

  • 🪔 ધ્‍યાન અને આધ્‍યાત્મિક જીવન

    લક્ષ્ય તો છે પરમ-ચૈતન્ય અને આનંદ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    April 2022

    Views: 4050 Comments

    વેદાંતી કહે છે, નિઃસ્વાર્થ કર્મ કરવું તથા નૈતિક જીવનયાપન કરવું પર્યાપ્ત નથી. પોતાનાં કર્તવ્યોનું કડકાઇથી પાલન કરવું જ પર્યાપ્ત નથી. કંઈક બીજું પણ આવશ્યક છે. [...]

  • 🪔 અવકાશ વિજ્ઞાન

    જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    April 2022

    Views: 3620 Comments

    આપણે અવકાશમાં જેમ જેમ વધુ ને વધુ દૂર જોતા જઈએ છીએ, તેમ તેમ આપણે ભૂતકાળમાં જોતા જઈએ છીએ. કારણ કે અવકાશમાં પ્રકાશની ઝડપ 3 લાખ [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    April 2022

    Views: 3200 Comments

    યદુવંશીઓને ઋષિઓનો શ્રાપ પોતાના બાહુબળથી સુરક્ષિત યદુવંશીઓ દ્વારા દુષ્ટ રાજાઓ અને એમની સેનાઓનો સંહાર કરીને શ્રીકૃષ્ણે વિચાર કર્યાે કે હજુ પણ પૃથ્વીનો ભાર પૂર્ણરૂપે દૂર [...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વેદમાં શિક્ષણનો આદર્શ

    ✍🏻 સ્વામી સુનિષ્ઠાનંદ

    April 2022

    Views: 3520 Comments

    વૈદિક પરંપરાના ગુરુઓ અથવા શિક્ષકો પોતાના શિષ્યોને પદવીદાન સમારંભ વખતે સૂચિત કરતાઃ मातृदेवो भव। पितृदेवो भव। आचार्यदेवो भव। अतिथिदेवो भव। यान्यनवद्यानि कर्माणि। तानि सेवितव्यानि। नो [...]

  • 🪔 વિવેકપ્રસંગ

    “લો પહાડ”ની મુલાકાતે સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    April 2022

    Views: 3430 Comments

    પોતે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વિતાવેલ સમય દરમિયાન સ્વામી વિવેકાનંદે કેટલાંક પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી. મેરી લુઈસ દ્વારા લિખિત અંગ્રેજી પુસ્તક Swami Vivekananda in the [...]

  • 🪔 જ્ઞાનયોગ

    સમય, અવકાશ, અને આત્મા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    April 2022

    Views: 3270 Comments

    “...માનવભાષા, અંદર રહેલા સત્યને બહાર વ્યક્ત કરવા માટેનો પ્રયત્ન છે. મારી પૂરી ખાતરી છે કે જેની ભાષા સમજાય નહીં તેવા શબ્દોની બનેલી હોય છે, તે [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    સાગર મંથન કરી રત્ન મેળવવા

    ✍🏻 સંકલન

    April 2022

    Views: 4170 Comments

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર [...]

  • 🪔 માતૃપ્રસંગ

    મા સાચે જ મા

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    April 2022

    Views: 90463 Comments

    (1886માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ શ્રીમા શારદાદેવીએ પ્રથમ કામારપુકુર અને ત્યાર બાદ જયરામવાટીમાં રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ કોલકાતાના સંન્યાસી તેમજ ગૃહસ્થ [...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    April 2022

    Views: 3600 Comments

    ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં જ દરેક વ્યક્તિ અને તેના કાર્યના ઉદ્દેશ્યને [...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    જ્ઞાનભક્તિરૂપી માખણ

    ✍🏻 શ્રી ‘મ’

    April 2022

    Views: 3990 Comments

    શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશયને) : સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય. ચોખ્ખું [...]

  • 🪔 દિવ્યવાણી

    સૂર્ય અને તારાઓ જ આપણો દેહ છે

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    April 2022

    Views: 4570 Comments

    સ્વામી વિવેકાનંદના “દિવ્યવાણી” નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. સ્વામીજી કહે છે: “એકાંગીપણું દુનિયાનું વિષ છે. જેમ જેમ [...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    April 2022

    Views: 3840 Comments

    सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति । यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण ब्रवीम्योमित्येतत्॥ सर्वे वेदाः બધા વેદો (ખાસ કરીને ઉપનિષદો); यत्‌ જે; पदम [...]