Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavya Manjari
  • Kavyaswad
  • Kavyo
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

August 2000

Total Articles : 13

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    August 2000

    Views: 930 Comments on સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની વિવિધ પ્રવૃત્તિઓ શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સ્વામી જિતાત્માનંદજી (અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) અને ઓરપાટ મોરબીના વડા શ્રી ઓધવજીભાઈ પટેલ તેમજ લીંબડી આર્ટ્સ એન્ડ[...]

  • 🪔 જીવનચરિત્ર

    સ્વામીજીનાં મિત્ર - જોસેફાઈન મેક્લાઉડ

    ✍🏻 ડો. ચેતના માંડવિયા

    August 2000

    Views: 1760 Comments on જીવનચરિત્ર : સ્વામીજીનાં મિત્ર – જોસેફાઈન મેક્લાઉડ : ડો. ચેતના માંડવિયા

    (ગતાંકથી ચાલુ) ક્યારેક ક્યારેક ઉગ્ર સ્વભાવવાળા સ્વામીજી જોને રડાવી પણ દેતા પણ તરત જ તેઓ અત્યંત સ્નેહથી બોલાવી પણ લેતા. એક વખત સ્વામીજીએ તેમને લખ્યું[...]

  • 🪔 સાયબર સ્પેસ અને વેદાન્ત

    વેદાંતની ચળવળ અને ઈલેક્ટ્રોનિકની સીમાઓ

    ✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા

    August 2000

    Views: 1120 Comments on સાયબર સ્પેસ અને વેદાન્ત : વેદાંતની ચળવળ અને ઈલેક્ટ્રોનિકની સીમાઓ : પ્રવ્રાજિકા વ્રજપ્રાણા

    (ગતાંકથી ચાલુ) સાન્તા બાર્બરાનાં એક સાધ્વીને એ જોઈ એકવાર ખૂબ આશ્ચર્ય થયેલું કે વેબસાઈટ હતી જેનું શીર્ષક હતું 'Mysticism in World Religions' (વિશ્વના ધર્મોમાં રહસ્યવાદ)[...]

  • 🪔 ચારિત્ર્ય વિકાસ

    ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?

    ✍🏻 સ્વામી બુધાનંદ

    August 2000

    Views: 1500 Comments on ચારિત્ર્ય વિકાસ : ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? : સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) સુનિયંત્રિત જીવન - ચારિત્ર્યનું રહસ્ય બેશક, આપણે માનવીય વિચારધારામાંથી પ્રાપ્ત થયેલા મહાનતમ ભાવો કે જે ખુલ્લા અને અસીમ છે, તેના પર ચર્ચા કરી.[...]

  • 🪔 કાવ્ય

    દે વરદાન એટલું

    ✍🏻 ઉમાશંકર જોષી

    August 2000

    Views: 1430 Comments on કાવ્ય : દે વરદાન એટલું : ઉમાશંકર જોષી

    સ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીનસંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;[...]

  • 🪔 ગીતાતત્ત્વ

    અધ્યાય પહેલો - પરિચય

    ✍🏻 સ્વામી સારદાનંદ

    August 2000

    Views: 1740 Comments on ગીતાતત્ત્વ : અધ્યાય પહેલો – પરિચય : સ્વામી સારદાનંદ

     શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક સ્વામી સારદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ સેક્રેટરી હતા. ભારતીય શાસ્ત્રોના મહાન આચાર્ય અને દિવ્ય આધ્યાત્મિક પ્રતિભાવાળા આ મહાન સંન્યાસીની પ્રવચનમાળાના[...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    August 2000

    Views: 1210 Comments on પ્રાસંગિક : ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન : સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના  દ્વિતીય વિશ્વ સંમેલન ૧૯૮૦ના[...]

  • 🪔 કથામૃત

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - દ્વિતીય દર્શન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    August 2000

    Views: 1340 Comments on કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ – દ્વિતીય દર્શન : સ્વામી ભૂતેશાનંદજી

    કથામૃત : ૧ : ૨ : ૧ : ૨૮ ફેબ્રુઆરી ૧૮૮૨ પ્રથમ મુલાકાત પછી વિદાય લેતી વખતે માસ્ટર મહાશયને શ્રીઠાકુરે કહ્યું: ‘ફરી આવજો.’ આ પ્રથમ[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    August 2000

    Views: 1300 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૫ : સ્વામી રંગનાથાનંદ

    અનુભૂતિના ગહનતર સ્તર સાથે કામ પાડતું સર્વોત્તમ સાહિત્ય ઉપનિષદો છે. એમનું વસ્તુ છે માનવીની ભીતરી અનંતતા, પ્રકૃતિમાંની અનંતતા અને એ બંને વચ્ચેનું ઐક્ય. અહં બ્રહ્માસ્મિ[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    August 2000

    Views: 1440 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૪ : સ્વામી સર્વસ્થાનંદ

    આગલા અંકમાં આપણે જોઈ ગયા કે કેવળ ઔપનિષદિક ધર્મ અથવા વેદાંત જ વિશ્વધર્મનો પાયો નાખી શકવા માટે સક્ષમ છે કારણ કે માનવજીવનના સઘળા પાસાઓમાં અવારનવાર[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતના નવનિર્માણ માટે આવશ્યક તત્ત્વો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 2000

    Views: 1530 Comments on વિવેકવાણી : ભારતના નવનિર્માણ માટે આવશ્યક તત્ત્વો : સ્વામી વિવેકાનંદ

    સામાજિક કે રાજકીય - સર્વ પ્રકારની વ્યવસ્થાનો પાયો માણસની સાધુતા પર જ રચાય છે. કોઈ પણ દેશ એની ધારાસભા આ કે તે કાયદો પસાર કરે[...]

  • 🪔 અમૃતવાણી

    અહંકારના અનિષ્ટો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2000

    Views: 1250 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકારના અનિષ્ટો : શ્રીરામકૃષ્ણદેવ

    ૯૯. આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ વાદળાં એનાં કિરણો આડાં આવે ત્યારે એ એમ કરી શક્તો નથી. એ જ રીતે,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    August 2000

    Views: 1240 Comments on દિવ્યવાણી

    सत्पुण्डरीकनयनं मेघाभं वैद्युताम्बरम्‌। द्विभुलं ज्ञानमुद्राढ्यं वनमालिनमीश्वरम्‌ ।।१।। गोपगोपाङ्गनावीतं सुरद्रुमतलाश्रितम्‌। दिव्यालऊरणोपेतं रत्नपऊलमध्यगम्‌।।२।। कालिन्दीललकल्लोलासङ्गिमारुतसेवितम्‌। चिन्तयंश्चेतसा कृष्णं मुक्तो भवित संसृते: ।।३।। સનાતન કમળ જેવાં નયનવાળા, વાદળ જેવી શોભાવાળા,[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

Website Link

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link
Go to Top