🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
August 2000
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની વિવિધ પ્રવૃત્તિઓ શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સ્વામી જિતાત્માનંદજી (અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) અને ઓરપાટ મોરબીના વડા શ્રી ઓધવજીભાઈ પટેલ તેમજ લીંબડી આર્ટ્સ એન્ડ [...]
🪔 જીવનચરિત્ર
સ્વામીજીનાં મિત્ર - જોસેફાઈન મેક્લાઉડ
✍🏻 ડો. ચેતના માંડવિયા
August 2000
(ગતાંકથી ચાલુ) ક્યારેક ક્યારેક ઉગ્ર સ્વભાવવાળા સ્વામીજી જોને રડાવી પણ દેતા પણ તરત જ તેઓ અત્યંત સ્નેહથી બોલાવી પણ લેતા. એક વખત સ્વામીજીએ તેમને લખ્યું [...]
🪔 સાયબર સ્પેસ અને વેદાન્ત
વેદાંતની ચળવળ અને ઈલેક્ટ્રોનિકની સીમાઓ
✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા
August 2000
(ગતાંકથી ચાલુ) સાન્તા બાર્બરાનાં એક સાધ્વીને એ જોઈ એકવાર ખૂબ આશ્ચર્ય થયેલું કે વેબસાઈટ હતી જેનું શીર્ષક હતું 'Mysticism in World Religions' (વિશ્વના ધર્મોમાં રહસ્યવાદ) [...]
🪔 ચારિત્ર્ય વિકાસ
ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?
✍🏻 સ્વામી બુધાનંદ
August 2000
(ગતાંકથી આગળ) સુનિયંત્રિત જીવન - ચારિત્ર્યનું રહસ્ય બેશક, આપણે માનવીય વિચારધારામાંથી પ્રાપ્ત થયેલા મહાનતમ ભાવો કે જે ખુલ્લા અને અસીમ છે, તેના પર ચર્ચા કરી. [...]
🪔 કાવ્ય
દે વરદાન એટલું
✍🏻 ઉમાશંકર જોષી
August 2000
સ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીનસંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ; [...]
🪔 ગીતાતત્ત્વ
અધ્યાય પહેલો - પરિચય
✍🏻 સ્વામી સારદાનંદ
August 2000
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક સ્વામી સારદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ સેક્રેટરી હતા. ભારતીય શાસ્ત્રોના મહાન આચાર્ય અને દિવ્ય આધ્યાત્મિક પ્રતિભાવાળા આ મહાન સંન્યાસીની પ્રવચનમાળાના [...]
🪔 પ્રાસંગિક
ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
August 2000
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દ્વિતીય વિશ્વ સંમેલન ૧૯૮૦ના [...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - દ્વિતીય દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
August 2000
કથામૃત : ૧ : ૨ : ૧ : ૨૮ ફેબ્રુઆરી ૧૮૮૨ પ્રથમ મુલાકાત પછી વિદાય લેતી વખતે માસ્ટર મહાશયને શ્રીઠાકુરે કહ્યું: ‘ફરી આવજો.’ આ પ્રથમ [...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૫
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 2000
અનુભૂતિના ગહનતર સ્તર સાથે કામ પાડતું સર્વોત્તમ સાહિત્ય ઉપનિષદો છે. એમનું વસ્તુ છે માનવીની ભીતરી અનંતતા, પ્રકૃતિમાંની અનંતતા અને એ બંને વચ્ચેનું ઐક્ય. અહં બ્રહ્માસ્મિ [...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2000
આગલા અંકમાં આપણે જોઈ ગયા કે કેવળ ઔપનિષદિક ધર્મ અથવા વેદાંત જ વિશ્વધર્મનો પાયો નાખી શકવા માટે સક્ષમ છે કારણ કે માનવજીવનના સઘળા પાસાઓમાં અવારનવાર [...]
🪔 વિવેકવાણી
ભારતના નવનિર્માણ માટે આવશ્યક તત્ત્વો
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2000
સામાજિક કે રાજકીય - સર્વ પ્રકારની વ્યવસ્થાનો પાયો માણસની સાધુતા પર જ રચાય છે. કોઈ પણ દેશ એની ધારાસભા આ કે તે કાયદો પસાર કરે [...]
🪔 અમૃતવાણી
અહંકારના અનિષ્ટો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2000
૯૯. આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ વાદળાં એનાં કિરણો આડાં આવે ત્યારે એ એમ કરી શક્તો નથી. એ જ રીતે, [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
August 2000
सत्पुण्डरीकनयनं मेघाभं वैद्युताम्बरम्। द्विभुलं ज्ञानमुद्राढ्यं वनमालिनमीश्वरम् ।।१।। गोपगोपाङ्गनावीतं सुरद्रुमतलाश्रितम्। दिव्यालऊरणोपेतं रत्नपऊलमध्यगम्।।२।। कालिन्दीललकल्लोलासङ्गिमारुतसेवितम्। चिन्तयंश्चेतसा कृष्णं मुक्तो भवित संसृते: ।।३।। સનાતન કમળ જેવાં નયનવાળા, વાદળ જેવી શોભાવાળા, [...]