• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    August 2000

    Views: 520 Comments

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની વિવિધ પ્રવૃત્તિઓ શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સ્વામી જિતાત્માનંદજી (અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) અને ઓરપાટ મોરબીના વડા શ્રી ઓધવજીભાઈ પટેલ તેમજ લીંબડી આર્ટ્સ એન્ડ [...]

  • 🪔 જીવનચરિત્ર

    સ્વામીજીનાં મિત્ર - જોસેફાઈન મેક્લાઉડ

    ✍🏻 ડો. ચેતના માંડવિયા

    August 2000

    Views: 1080 Comments

    (ગતાંકથી ચાલુ) ક્યારેક ક્યારેક ઉગ્ર સ્વભાવવાળા સ્વામીજી જોને રડાવી પણ દેતા પણ તરત જ તેઓ અત્યંત સ્નેહથી બોલાવી પણ લેતા. એક વખત સ્વામીજીએ તેમને લખ્યું [...]

  • 🪔 સાયબર સ્પેસ અને વેદાન્ત

    વેદાંતની ચળવળ અને ઈલેક્ટ્રોનિકની સીમાઓ

    ✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા

    August 2000

    Views: 620 Comments

    (ગતાંકથી ચાલુ) સાન્તા બાર્બરાનાં એક સાધ્વીને એ જોઈ એકવાર ખૂબ આશ્ચર્ય થયેલું કે વેબસાઈટ હતી જેનું શીર્ષક હતું 'Mysticism in World Religions' (વિશ્વના ધર્મોમાં રહસ્યવાદ) [...]

  • 🪔 ચારિત્ર્ય વિકાસ

    ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?

    ✍🏻 સ્વામી બુધાનંદ

    August 2000

    Views: 840 Comments

    (ગતાંકથી આગળ) સુનિયંત્રિત જીવન - ચારિત્ર્યનું રહસ્ય બેશક, આપણે માનવીય વિચારધારામાંથી પ્રાપ્ત થયેલા મહાનતમ ભાવો કે જે ખુલ્લા અને અસીમ છે, તેના પર ચર્ચા કરી. [...]

  • 🪔 કાવ્ય

    દે વરદાન એટલું

    ✍🏻 ઉમાશંકર જોષી

    August 2000

    Views: 810 Comments

    સ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીનસંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ; [...]

  • 🪔 ગીતાતત્ત્વ

    અધ્યાય પહેલો - પરિચય

    ✍🏻 સ્વામી સારદાનંદ

    August 2000

    Views: 1170 Comments

     શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક સ્વામી સારદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ સેક્રેટરી હતા. ભારતીય શાસ્ત્રોના મહાન આચાર્ય અને દિવ્ય આધ્યાત્મિક પ્રતિભાવાળા આ મહાન સંન્યાસીની પ્રવચનમાળાના [...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    August 2000

    Views: 700 Comments

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના  દ્વિતીય વિશ્વ સંમેલન ૧૯૮૦ના [...]

  • 🪔 કથામૃત

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - દ્વિતીય દર્શન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    August 2000

    Views: 720 Comments

    કથામૃત : ૧ : ૨ : ૧ : ૨૮ ફેબ્રુઆરી ૧૮૮૨ પ્રથમ મુલાકાત પછી વિદાય લેતી વખતે માસ્ટર મહાશયને શ્રીઠાકુરે કહ્યું: ‘ફરી આવજો.’ આ પ્રથમ [...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    August 2000

    Views: 780 Comments

    અનુભૂતિના ગહનતર સ્તર સાથે કામ પાડતું સર્વોત્તમ સાહિત્ય ઉપનિષદો છે. એમનું વસ્તુ છે માનવીની ભીતરી અનંતતા, પ્રકૃતિમાંની અનંતતા અને એ બંને વચ્ચેનું ઐક્ય. અહં બ્રહ્માસ્મિ [...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    August 2000

    Views: 780 Comments

    આગલા અંકમાં આપણે જોઈ ગયા કે કેવળ ઔપનિષદિક ધર્મ અથવા વેદાંત જ વિશ્વધર્મનો પાયો નાખી શકવા માટે સક્ષમ છે કારણ કે માનવજીવનના સઘળા પાસાઓમાં અવારનવાર [...]

  • 🪔 વિવેકવાણી

    ભારતના નવનિર્માણ માટે આવશ્યક તત્ત્વો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 2000

    Views: 950 Comments

    સામાજિક કે રાજકીય - સર્વ પ્રકારની વ્યવસ્થાનો પાયો માણસની સાધુતા પર જ રચાય છે. કોઈ પણ દેશ એની ધારાસભા આ કે તે કાયદો પસાર કરે [...]

  • 🪔 અમૃતવાણી

    અહંકારના અનિષ્ટો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2000

    Views: 770 Comments

    ૯૯. આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ વાદળાં એનાં કિરણો આડાં આવે ત્યારે એ એમ કરી શક્તો નથી. એ જ રીતે, [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    August 2000

    Views: 800 Comments

    सत्पुण्डरीकनयनं मेघाभं वैद्युताम्बरम्‌। द्विभुलं ज्ञानमुद्राढ्यं वनमालिनमीश्वरम्‌ ।।१।। गोपगोपाङ्गनावीतं सुरद्रुमतलाश्रितम्‌। दिव्यालऊरणोपेतं रत्नपऊलमध्यगम्‌।।२।। कालिन्दीललकल्लोलासङ्गिमारुतसेवितम्‌। चिन्तयंश्चेतसा कृष्णं मुक्तो भवित संसृते: ।।३।। સનાતન કમળ જેવાં નયનવાળા, વાદળ જેવી શોભાવાળા, [...]