• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે યુવ-સંમેલન યોજાયું ૧૯૮૫થી સ્વામી વિવેકાનંદજીના જન્મદિનને ભારત સરકારે રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ નિમિત્તે[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    બાંધો સમય મુઠ્ઠીમાં

    ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

    બાંધો સમય મુઠ્ઠીમાં. લેખક: ડૉ. મધુભાઈ કોઠારી: પ્ર. આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, દ્વિતીય આવૃત્તિ: એપ્રિલ ’૯૦. કિંમત રૂ. ૧૮ આજનો યુગ તીવ્ર સ્પર્ધાનો યુગ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ

    શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૫ : ભક્તિમાર્ગ

    ✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય

    ભગવાન શ્રીરામકૃષ્ણ પોતાના એક શિષ્યને આ પ્રમાણે સમજાવવા લાગ્યા: ‘હું તારી સામે બેઠો છું. હવે હું જો મારા મોંની સામે એક કપડું આડું કરી લઉં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    શ્રીરામકૃષ્ણ ગાથા : દક્ષિણેશ્વર-મંદિર-પ્રતિષ્ઠા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમના બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પેાતાના[...]

  • 🪔

    શિવતત્ત્વ અને શિવરાત્રિ

    ✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી

    ભગવતી પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઘોર તપશ્ચર્યા કરી રહ્યાં હતાં. તપશ્ચર્યા ઉગ્ર બનાવવા તેઓ આહાર માટેની એક પછી એક વસ્તુનો ત્યાગ કરી[...]

  • 🪔 જીવન પ્રસંગ

    અક્ષય સેનના જીવન પ્રસંગો

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    “મહાશય! તે દિવસે આપ ધીરેન્દ્રબાબુને પરમહંસદેવની વાત કરતા હતા, તો એ પરમહંસદેવ કોણ છે? એમના વિષે મને કહેશો?” દેવેન્દ્ર મઝુમદાર પ્રશ્ન પૂછનારની સામે એવી રીતે[...]

  • 🪔

    યુવાનો ‘આસ્તિક’ બને

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    (રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૧૯૯૧ની ૧૨મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ સાહિત્યકાર અને અધ્યાપક ડૉ. કુમારપાળ દેસાઈએ “આજના યુવાનોના પ્રશ્નો અને સ્વામી વિવેકાનંદ” વિશે માર્મિક વક્તવ્ય આપ્યું હતું. એ[...]

  • 🪔 સંકલન

    શ્રીરામકૃષ્ણ વિશે શ્રી અરવિંદ

    ✍🏻 સંકલન

    (‘મધર ઈન્ડિયા’ના માર્ચ ૧૯૯૨ના અંકમાં પ્રગટ થયેલા લેખનો અનુવાદ) સંકલનકારની નોંધ: કોઈ બહુ વંચાયેલી કિતાબની જેમ, શ્રી અરવિંદ યુગોને અને મહાપુરુષોને માપી લેતા. એમની આધ્યાત્મિક[...]

  • 🪔

    યુગાવતાર શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. રામકૃષ્ણ મઠ, પૂના કેન્દ્રમાં તેમણે હિન્દીમાં આપેલ પ્રવચનનું ગુજરાતી રૂપાંતર શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું[...]

  • 🪔 સંપાદકીય

    જેટલા મત તેટલા પથ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત (શ્રી મન્મથનાથ ઘોષ) કલકત્તામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમણે એક અદ્‌ભુત દૃશ્ય જોયું. એક ફકીર[...]

  • 🪔 વિવેકવાણી

    વિશ્વધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભાઈઓ! હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર પાડવામાં કદાચ નિષ્ફળ નિવડ્યા હશે;[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    तव तत्त्वं न जानामि कीद्दशोऽसि महेश्वर। याद्दशोऽसि महादेव तादृशाय नमो नमः॥ હે મહેશ્વર! તમે કેવા છો, એમ તમારું તાત્ત્વિક સ્વરૂપ હું જાણતો નથી; માટે હે[...]