🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 1993
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે યુવ-સંમેલન યોજાયું ૧૯૮૫થી સ્વામી વિવેકાનંદજીના જન્મદિનને ભારત સરકારે રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ નિમિત્તે[...]
🪔 પુસ્તક સમીક્ષા
બાંધો સમય મુઠ્ઠીમાં
✍🏻 ડૉ. ચેતના માંડવિયા
February 1993
બાંધો સમય મુઠ્ઠીમાં. લેખક: ડૉ. મધુભાઈ કોઠારી: પ્ર. આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, દ્વિતીય આવૃત્તિ: એપ્રિલ ’૯૦. કિંમત રૂ. ૧૮ આજનો યુગ તીવ્ર સ્પર્ધાનો યુગ[...]
🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૫ : ભક્તિમાર્ગ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
February 1993
ભગવાન શ્રીરામકૃષ્ણ પોતાના એક શિષ્યને આ પ્રમાણે સમજાવવા લાગ્યા: ‘હું તારી સામે બેઠો છું. હવે હું જો મારા મોંની સામે એક કપડું આડું કરી લઉં[...]
🪔 શ્રીરામકૃષ્ણ ગાથા
શ્રીરામકૃષ્ણ ગાથા : દક્ષિણેશ્વર-મંદિર-પ્રતિષ્ઠા
✍🏻 અક્ષયકુમાર સેન
February 1993
(શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમના બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પેાતાના[...]
🪔
શિવતત્ત્વ અને શિવરાત્રિ
✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી
February 1993
ભગવતી પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઘોર તપશ્ચર્યા કરી રહ્યાં હતાં. તપશ્ચર્યા ઉગ્ર બનાવવા તેઓ આહાર માટેની એક પછી એક વસ્તુનો ત્યાગ કરી[...]
🪔 જીવન પ્રસંગ
અક્ષય સેનના જીવન પ્રસંગો
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
February 1993
“મહાશય! તે દિવસે આપ ધીરેન્દ્રબાબુને પરમહંસદેવની વાત કરતા હતા, તો એ પરમહંસદેવ કોણ છે? એમના વિષે મને કહેશો?” દેવેન્દ્ર મઝુમદાર પ્રશ્ન પૂછનારની સામે એવી રીતે[...]
🪔
યુવાનો ‘આસ્તિક’ બને
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
February 1993
(રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૧૯૯૧ની ૧૨મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ સાહિત્યકાર અને અધ્યાપક ડૉ. કુમારપાળ દેસાઈએ “આજના યુવાનોના પ્રશ્નો અને સ્વામી વિવેકાનંદ” વિશે માર્મિક વક્તવ્ય આપ્યું હતું. એ[...]
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણ વિશે શ્રી અરવિંદ
✍🏻 સંકલન
February 1993
(‘મધર ઈન્ડિયા’ના માર્ચ ૧૯૯૨ના અંકમાં પ્રગટ થયેલા લેખનો અનુવાદ) સંકલનકારની નોંધ: કોઈ બહુ વંચાયેલી કિતાબની જેમ, શ્રી અરવિંદ યુગોને અને મહાપુરુષોને માપી લેતા. એમની આધ્યાત્મિક[...]
🪔
યુગાવતાર શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 1993
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. રામકૃષ્ણ મઠ, પૂના કેન્દ્રમાં તેમણે હિન્દીમાં આપેલ પ્રવચનનું ગુજરાતી રૂપાંતર શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું[...]
🪔 સંપાદકીય
જેટલા મત તેટલા પથ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1993
એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત (શ્રી મન્મથનાથ ઘોષ) કલકત્તામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમણે એક અદ્ભુત દૃશ્ય જોયું. એક ફકીર[...]
🪔 વિવેકવાણી
વિશ્વધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 1993
ભાઈઓ! હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર પાડવામાં કદાચ નિષ્ફળ નિવડ્યા હશે;[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
February 1993
तव तत्त्वं न जानामि कीद्दशोऽसि महेश्वर। याद्दशोऽसि महादेव तादृशाय नमो नमः॥ હે મહેશ્વર! તમે કેવા છો, એમ તમારું તાત્ત્વિક સ્વરૂપ હું જાણતો નથી; માટે હે[...]