• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્યકેન્દ્ર બેલુર મઠમાં જળશુદ્ધીકરણ પ્લાન્ટનું ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ્ હસ્તે બેલુર મઠમાં એક જળ[...]

  • 🪔 બાળ વિભાગ

    શ્રીરામકૃષ્ણદેવની વાર્તા

    ✍🏻 સંકલન

    હાથી નારાયણ અને મહાવત નારાયણ એક જંગલમાં એક તપસ્વી સંત રહેતા હતા. તેઓ પવિત્ર અને વિદ્વાન હતા. તેમની પાસે ઘણાં શિષ્યો ભણવા આવતા. પોતાના આશ્રમમાં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

    એક ઈશ્વર તેનાં અનેક નામ

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    દક્ષિણેશ્વર મંદિરે ઠાકુર શ્રીરામકૃષ્ણ કેદાર વગેરે ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. આજ રવિવાર, શ્રાવણ વદ અમાસ; તારીખ ૧૩મી ઓગસ્ટ, ઈ.સ.૧૮૮૨. સમય સાંજના પાંચેક વાગ્યાનો.[...]

  • 🪔 કાવ્ય

    ગાંધી વંદના

    ✍🏻 જયંતિ ધોકાઈ

    હવે કોઈ હયાં ગાંધી વંદનાનાં ગીતો ના ગાશો! ગાંધીજીના એ ત્રણે વાંદરા બૂરું બોલીને બૂરું જોઈને, ને બૂરું સાંભળીને બુઢ્ઢા બની ગયા છે! ને એ[...]

  • 🪔 કાવ્ય

    ઈન્દ્રવજ્રા

    ✍🏻 હરેશ ‘તથાગત’

    પીંછી બની મેં સહુ રંગ ઝીલ્યા, દોરી લકીરો ગમતાં મરોડે. સાક્ષી છતાં કેવળ : ના ચિતારો તેં સૂચવ્યાં ચીતર તે કર્યાં મેં! વેણી હસે છે[...]

  • 🪔 કાવ્ય

    યજ્ઞપુરુષને પગલે

    ✍🏻 મકરંદ દવે

    કોણ આવશે? કોણ આવશે? તુજ પંથ રે બાગી! ઓ, અગ્નિપથ અનુરાગી! હે સાધુ બળવાખોર પ્રચંડ ભભૂકતા શાન્ત હુતાશન! હે ભવ્ય બલિને મસ્તક પદ સ્થાપી વસનારા[...]

  • 🪔

    પ્રાર્થનાનું રહસ્ય (૪)

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    (ગતાંકથી આગળ) પ્રાર્થનાનાં કાર્યો શ્રીકૃષ્ણે કહ્યું છે કે, “મારી આ માયાની પાર જવું ખૂબ મુશ્કેલ છે. જે મારું શરણું મેળવી શકે છે તે જ આ[...]

  • 🪔

    વિવેકાનંદનો માનવહિતવાદ

    ✍🏻 ઈ. પી. ચેલીશેવ

    શ્રી ઈ. પી. ચેલીશેવ સોવિયેત રશિયાના જાણીતા તજજ્ઞ છે અને વિવેકાનંદ સોસાયટી, મોસ્કોના અધ્યક્ષ છે. સ્વામી વિવેકાનંદનાં લખાણોને વારંવાર વાંચવાથી દરેક વખતે હું એમાં કંઈક[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    પ્રશ્ન :- સંપ્રદાય અને નાતજાત જેવી સમસ્યાઓને દેશમાંથી દૂર કરવા માટે યુવા વર્ગ શું કરી શકે? ઉત્તર :- સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “દેવળમાં જન્મવું સારું[...]

  • 🪔 એકાંકી નાટિકા

    વિવેકાનંદ : પરિવ્રાજક પયગંબર

    ✍🏻 બોધિસત્ત્વ

    (ઈ. ૧૮૯૨ની શરૂઆત. ક્રાંગાનોર (કેરાલા)ના એક મંદિરમાં વહેલી સવારનો સમય. મંદિરના બે સાધુ દરવાજા પાસે ઊભા ઊભા શ્લોક બોલે છે અને ક્રાંગાનોરના રાજકુંવરોના આગમન માટે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    પાઠશાળામાં અભ્યાસ

    ✍🏻 અક્ષય કુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ; જય જય ભગવાન જગતના ગુરુ, જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બાળલીલા શ્રીપ્રભુની મહિમાથી પૂર્ણ; ગાઓ[...]

  • 🪔

    રાષ્ટ્રીય એકતા માટે સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો ધર્મ

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    સ્વામી સ્મણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી, રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સભ્ય અને રામકૃષ્ણ મિશન, શારદાપીઠના સેક્રેટરી છે. રાષ્ટ્રીય એકતાનો વિષય આજકાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે.[...]

  • 🪔

    હે રામ!

    ✍🏻 આભાબહેન ગાંધી

    હાલ રાજકોટમાં નિવાસ કરતાં શ્રી આભાબહેન ગાંધી પોતાના શૈશવકાળથી જ બાપુના ગાઢ સંપર્કમાં આવેલાં. તેઓ બાપુની જીવતી-જાગતી લાકડી સમાં અને જીવતી-જાગતી ઘડિયાળ સમાં હતાં. બાપુના[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા (૪)

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી ચાલુ) માનવીય ઉત્કૃષ્ટતાની ભારતીય વિશેષતા : એની મર્યાદાઓ માનવીય ઉત્કૃષ્ટતાની ગ્રીક ભાવનાનો સ્વામી વિવેકાનંદે સ્વીકાર કર્યો અને ઉત્કૃષ્ટતાની ભારતીય ભાવનાની પૂરક તરીકે તેને સ્વીકારીને[...]

  • 🪔 સંપાદકીય

    યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત[...]

  • 🪔 વિવેકવાણી

    યુવા વર્ગને આહ્વાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ચાલાકી કરશો નહિ. એમાં કશું વળશે નહિ. દુ:ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે-અર્થાત્ ઈશ્વર પ્રત્યે-નજર કરો. એ સહાય અચૂક[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    સરસ્વતી સ્તોત્ર श्वेतपद्मासना देवी श्वेतपुष्पोपशोभिता । श्वेताम्बरधरा नित्या श्वेतगन्धानुलेपना ॥१॥ श्वेताक्षसूत्रहस्ता च श्वेतचन्दनचर्चिता । श्वेतवीणाधरा शुभ्रा श्वेतलङ्कारभूषिता ॥२॥ वन्दिता सिद्धगन्धर्वैरर्चिता सुरदानवैः । पूजिता मुनिभिः सर्वैऋषिभि[...]