• 🪔

    વાચકોના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ♦ આ વખતે દીપોત્સવી ૧૯૯૬નો સમૃદ્ધ દીપોત્સવી અંક જે ‘શાંતિ વિશેષાંક’ તરીકે પ્રસિદ્ધ થયો છે તે મને મળ્યો છે. આ દીપોત્સવી અંક તો સવિશેષ સમૃદ્ધ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન - ૧૯૯૫-’૯૬નો વાર્ષિક અહેવાલ રામકૃષ્ણ મિશનની ૮૭મી વાર્ષિક સામાન્ય સભા તા. ૨૨મી ડિસેમ્બર ‘૯૬ ને રવિવારે બપોરે ૩-૩૦ વાગ્યે બેલૂર મઠમાં મળી હતી.[...]

  • 🪔 બાળવિભાગ

    શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તાઓ

    ✍🏻 સંકલન

    આળસુ - ખેડૂત સોમૈયા અને રાજીવ નામના બે ખેડૂત પડોશમાં રહેતા હતા. તેમનાં ખેતરોય પાસેપાસે હતાં. પણ બન્નેની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હતી. સોમૈયા મહેનતુ હતો[...]

  • 🪔 શ્રીમા શારદાદેવીના ઉપદેશો

    સાધના

    ✍🏻 સંકલન

    ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે. છોડ નાના હોય, ત્યારે આસપાસ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    બધા ધર્મોની એકતા

    ✍🏻 સંકલન

    ૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    કાવ્યાસ્વાદ

    ✍🏻 પ્રા. અમૃત ‘સાગર’

    હે જીવનવલ્લભ, હે સાધનાથીય દુર્લભ, હું મારા મર્મની કથા કે અન્તરની વ્યથા - કશું જ તમને નહીં કહું. મેં તો મારાં જીવન અને મનને તમારે[...]

  • 🪔 ચિન્તનિકા

    સાક્ષાત્કાર

    ✍🏻 ડૉ. કેશુભાઈ દેસાઈ

    ‘તમે ઈશ્વરને જોયો છે?’ આ પ્રશ્ન એકલા નરેન્દ્રનાથને જ ઉદ્ભવે એ જરૂરી નથી. માણસ માત્રને એની ભૌતિક હયાતી દરમિયાન આ સવાલ ક્યારેક તો અચૂક પેલા[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ભગવદ્ગીતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    આમ તો ભારતીય તત્ત્વજ્ઞાનના સારસ્વરૂપ શ્રીમદ્ ભગવદ્ગીતાના પ્રાચીન ગ્રંથ ઉપર સળંગ વિસ્તૃત ભાષ્ય કે પૂરી વ્યાખ્યા કહી શકાય તેવું કોઈ લખાણ સ્વામી વિવેકાનંદે લખ્યું નથી.[...]

  • 🪔

    ‘એ તો છે સહસ્રદલ કમલ’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (યોગીનમાના જીવન પ્રસંગો) ‘મારી આ લાવણ્યમયી દીકરી માટે તો હું એવું શ્રીમંત સાસરું શોધીશ કે તે ધનના ઢગલામાં આળોટશે અને તેન કોઇ વાતની કમી નહીં[...]

  • 🪔

    ‘હું શીતળ છાયામાં ડૂબવા લાગ્યો’

    ✍🏻 સૂર્યકાન્ત ત્રિપાઠી

    (સ્વામી શારદાનંદજી મહારાજ સંસ્મરણો) સુપ્રસિદ્ધ હિન્દી કવિ અને સાહિત્યકાર શ્રી સૂર્યકાન્ત ત્રિપાઠી શ્રીરામકૃષ્ણદેવના ભક્ત હતા. તેમણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નું બંગાળીમાંથી હિન્દી ભાષાંતર (‘શ્રીરામકૃષ્ણ વચનામૃત’ના નામે) કર્યું[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને આજનો યુવા વર્ગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    રાષ્ટ્રીય યુવા દિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજનો આ અગત્યનો લેખ ‘ઉદ્બોધન’ નામક બંગાળી માસિકના ૧૩૯૫ (બંગાળી)ના મહા[...]

  • 🪔

    આધુનિક નારીનો આદર્શ શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમા શારદાદેવીની ૧૪૪મી જન્મતિથિ (૧ જાન્યુઆરી) પ્રસંગે શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા લીધી હતી.[...]

  • 🪔

    શાંતિ મેળવવાનો ઉપાય

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ આ વર્ષે ૨૨/૧/૯૭ના રોજ ઉજવાશે. આ પ્રસંગે તેમણે ૭/૭/૧૯૧૫ના રોજ લખેલ પત્રના અંશો પ્રસ્તુત છે. – સં. આપ[...]

  • 🪔 ગઝલ

    ચાલ્યા અમે

    ✍🏻 હરીશ પંડ્યા

    શ્વાસની પોઠો લઇ ચાલ્યા અમે વેદના અગણિત લઇ ચાલ્યા અમે ફૂલ મારગમાં મળે તો શું કરું? ઘાવ નીતરતા લઇ ચાલ્યા અમે સાથ બે પળનો હતો[...]

  • 🪔

    તેમને પકડી રાખો તો જીવનમાં શાંતિ મળશે

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (મહાપુરુષ મહારાજ) રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તેમની જન્મતિથિ આ વર્ષે ૫મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. તેમના આધ્યાત્મિક વાર્તાલાપો[...]

  • 🪔 સંપાદકીય

    યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત[...]

  • 🪔 વિવેકવાણી

    નારીશક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સ્ત્રીઓની સ્થિતિ સુધાર્યા સિવાય જગતનું કલ્યાણ શક્ય નથી. પક્ષી માટે એક પાંખે ઊડવું અશક્ય છે. તેથી જ રામકૃષ્ણ - અવતારમાં સ્ત્રીનો ગુરુ તરીકે સ્વીકાર છે,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    प्रकृतिं परमामभयां वरदाम् नररूपधरां जनतापहराम् । शरणागत-सेवकतोषकरीम् प्रणमामि परां जननीं जगताम् ॥ પરમા પ્રકૃતિ, વરદાન અને અભય દેનારી, નરરૂપ ધારણ કરી મનુષ્યોનાં દુઃખ હરનારી, શરણે[...]