• 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવના ઉપક્રમે ૩૦ નવેમ્બર, ૨૦૦૨ અને ૧ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ રામકૃષ્ણ આશ્રમ, પુન્નમપેટના વડા[...]

  • 🪔 શાસ્ત્ર

    ઈશોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘Isha Upanishad’ નો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલ ગુજરાતી અનુવાદ ‘ઈશ ઉપનિષદ’ એ નામે થોડા સમયમાં[...]

  • 🪔 પ્રાસંગિક

    ગુજરાતમાં સ્વામી સારદાનંદ અને સ્વામી તુરીયાનંદ

    ✍🏻 સંકલન

    સ્વામી પ્રભાનંદજીએ લખેલ અને રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રસિદ્ધ થયેલ હિન્દી ગ્રંથ ‘સ્વામી શારદાનંદ’માંથી આ ભાગ લીધો છે. ૭ ફેબ્રુઆરી ૧૮૯૯ના રોજ કલકત્તામાં શ્રી શ્રીમા[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    માની લીલાને કોણ જાણે?

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    કદાપિ પયગંબર, બંધુ, તું હો - કો જાણતું? મા નિજ શાંત વજ્રો નિગૂઢ ઊંડાણ મહીં છુપાવે તેને, કહો, કોણ સ્પર્શી શકતું? કદાપિ ઝાંખી શિશુને થતી,[...]

  • 🪔 પ્રાસંગિક

    માનવજીવનનો ઉદ્દેશ - ૧

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    દરેક વિચારવાન મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે આખરે માનવજીવનનો ઉદે્‌શ શું છે? કુદરતી પ્રક્રિયા પ્રમાણે જન્મ લેવો, કુદરતના નિયમાનુસાર[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ : એક શતાબ્દિ પછી - ૨

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    ધર્મોની વૈશ્વિકતાના પયગંબર : સ્વામી વિવેકાનંદ અને એમણે પ્રબોધેલા વૈશ્વિક હિંદુધર્મના મહાન વિજય સાથે શિકાગો ધર્મપરિષદ પૂરી થઈ. પૂર્વના આ હિંદુ સંન્યાસીએ પશ્ચિમની માનવજાતને પોતાની[...]

  • 🪔

    મંત્ર દીક્ષા શું છે? - ૨

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) પાંચ શીલ : આપણું વર્તન, આપણી દીક્ષિત થવાની મન:સ્થિતિ સાથે મેળ ખાય તેવું હોવું જોઈએ. દીક્ષા વખતે વર્તનના નીચે બતાવેલા પાંચ નિયમો -[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૧૦

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    એક મહાન ગુરુ કે આચાર્યના સ્પર્શ માત્રથી આપણામાં એવી મહાન ઊર્જાઓ અને શક્તિઓ વ્યક્ત થવાની શરૂ થઈ જાય છે કે જેના અસ્તિત્વને આપણે પહેલેથી જાણતા[...]

  • 🪔 સંપાદકીય

    વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા માસના સંપાદકીય લેખના અંતે આપણે યાસ્કથી માંડીને આજ સુધીના વેદના અર્થઘટનો કરનારા પ્રયાસો વિશે એક ઐતિહાસિક વિવેચના કરવાની વાત કરી હતી. ભારતના તેમજ વિદેશી[...]

  • 🪔 વિવેકવાણી

    વેદ એટલે સનાતન સત્યોનો સમૂહ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જગતના ઘણાખરા મહાન ધર્મો અમુક પુસ્તકોને માને છે; તેઓ માને છે કે એ પુસ્તકો ઈશ્વરની વાણી છે અગર કોઈ દિવ્ય પુરુષોની વાણી છે, અને એ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાચા ભક્તનાં લક્ષણો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * કરોડો વરસ સુધી ચકમક પાણીમાં રહે પણ એની અંદરનો અગ્નિ નાશ પામતો નથી. તમે ગમે ત્યારે એને લોઢા સાથે ઘસો અને તરત તણખા ઝરશે.[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    समाधिस्थः शिवः स्वलोके निर्भरं जनानां क्रन्दनाद् भवाग्नौ भीषणे । प्रदग्धानां प्रबोधितस्त्वं ह्यागतः विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ।। પોતાના લોકમાં - કૈલાશમાં સતત પૂર્ણ સમાધિમાં રહેનારા,[...]