• 🪔 પ્રાસંગિક

    ભગવાન બુદ્ધ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (5 મે બુદ્ધ જયંતી છે. આ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદે લખેલ ‘બૌદ્ધ ધર્મઃ ‘લાઈટ ઓફ એશિયા’નો ધર્મ’ નામક લેખમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. સંદર્ભ: સ્વામી[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન વિષયક કેટલીક વાતો

    ✍🏻 સ્વામી ભવ્યાનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ધ્યાનના સિદ્ધાંતો તથા સાધનાનું વિસ્તૃત[...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    ૩૦- ૦૯- ૨૦૧૫ને બુધવારના રોજ પ્રભાતે ‘નર્મદે હર…’ ના નાદ સાથે સંન્યાસી અને ત્યાગીજી પરિક્રમામાં આગળ વધ્યા. દક્ષિણ તટ, જમણા હાથ પર નર્મદામૈયા લગભગ 300[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    મહાપ્રયાણ કાશ્મીરથી આચાર્ય બદરિકાશ્રમ તરફ ચાલ્યા. ઉત્તરાખંડનાં વિભિન્ન સ્થાનોના જિજ્ઞાસુઓ આચાર્યનાં દર્શન મેળવવા માટે બદરિકાશ્રમમાં એકત્રિત થયા. આચાર્યે બધાને ધર્મનો ઉપદેશ  આપીને તૃપ્ત કર્યા. અહીં[...]

  • 🪔 શિવાનંદ વાણી

    જપ કેવી રીતે કરવો?

    ✍🏻 સ્વામી અપૂર્વાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના દ્વિતીય અધ્યક્ષ સ્વામી શિવાનંદજી મહારાજ ગહન આધ્યાત્મિક અનુભૂતિનું પાન કરીને ધર્મરાજ્યના સર્વોચ્ચ શિખરે વિરાજમાન હતા. અહીં તેઓ આપણા[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શ્રીપરશુરામ

    ✍🏻 સંકલન

    વૈશાખ સુદિ ત્રીજને આપણે અક્ષય તૃતીયાના તહેવાર રૂપે ઉજવીએ છીએ. આ તહેવાર અને એની ઉજવણી ઘસાઈ ગયાં છે. પણ આપણું સદ્ભાગ્ય છે કે આ પાવનકારી[...]

  • 🪔 બાળ-વિભાગ

    દેવર્ષિ નારદ અને માયા

    ✍🏻 સંકલન

    દેવર્ષિ નારદ નામના પ્રભુના ભક્ત, શાસ્ત્રોના જાણકાર મહાન ઋષિ હતા. વાંચતાં વાંચતાં ‘માયા’ એ શબ્દ આવ્યો; એનો અર્થ સમજાતો નહોતો. આ માયા એટલે શું? એ[...]

  • 🪔

    આચાર્ય શંકર અને તેમનું વેદાંત દર્શન

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    10 મે આચાર્ય શંકરની જન્મતિથિ પ્રસંગે [શ્રીમત સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ “વિવેક શિખા” મે-’86ના અંકમાં પ્રકાશિત[...]

  • 🪔 સંકલન

    ભગવાન બુદ્ધ - જીવન અને ઉપદેશ

    ✍🏻 સંકલન

    20મી મે, ભગવાન બુદ્ધની જન્મજયંતી પ્રસંગે [પ્રસ્તુત લેખ, શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પરકાશિત “Thus spake Buddha”ના ભાષાંતરનો અંશ છે. ભાષાંતરકાર – શ્રીમતી રંજનબહેન જાની. –સં.][...]

  • 🪔 સંપાદકીય

    ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

     આ વર્ષે 20મી મેના દિવસે સર્વત્ર બુદ્ધપૂર્ણિમાં ઉજવાશે. સ્વાભાવિક રીતે જ આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઉપસી આવે છે. સાથે જ ઉપસી[...]