• 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    મહાપ્રયાણ કાશ્મીરથી આચાર્ય બદરિકાશ્રમ તરફ ચાલ્યા. ઉત્તરાખંડનાં વિભિન્ન સ્થાનોના જિજ્ઞાસુઓ આચાર્યનાં દર્શન મેળવવા માટે બદરિકાશ્રમમાં એકત્રિત થયા. આચાર્યે બધાને ધર્મનો ઉપદેશ  આપીને તૃપ્ત કર્યા. અહીં[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    સર્વજ્ઞપીઠ કાશ્મીરમાં આચાર્ય શારદાપીઠ પહોંચ્યા. એ દિવસોમાં તે સ્થાન ભારતીય સંસ્કૃતિનું એક મુખ્ય કેન્દ્ર હતું. સમગ્ર ભારતના વિદ્વાનો તથા જુદા જુદા મતોના સાધકો ત્યાં રહીને[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    માતા આર્યમ્બાનું મહાપ્રયાણ શ્રૃંગેરીમાં રહેતી વખતે આચાર્ય શંકરને અનુભવ થયો કે એમની માતાનો અંતકાળ નજીકમાં જ છે અને તેઓ એમનું સ્મરણ કરી રહ્યાં છે. પોતાના[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    અમાસ આવી ગઈ. શંકર મધ્યરાત્રિએ ઊઠ્યા અને જંગલ તરફ ચાલવા લાગ્યા. પૂજાનું બધું આયોજન થઈ ગયું હતું. ઉગ્રભૈરવે આચાર્યને બલિના સ્થળના પથ્થર ઉપર પોતાનું માથું[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શંકર પોતાની શિષ્યમંડળીની સાથે નર્મદાના કિનારા પર પહોંચ્યા. થોડીક પરિચારિકાઓ પાણી લેવાને માટે નદીની તરફ જઈ રહી હતી. મંડન મિશ્રનું સરનામું પૂછતાં તેમણે કહ્યું, ‘જે[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    વ્યાસ દર્શન કાશીથી આચાર્ય શંકર હિમાલય ભ્રમણ કરવાને માટે નીકળ્યા. બદરિકાશ્રમ જવાના રસ્તા પર તેઓ પ્રયાગ વગેરે તીર્થોમાં ફરીને હરિદ્વાર પહોંચ્યા અને ત્યાંથી હૃષીકેશ તરફ[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    વારાણસીમાં એ દિવસોમાં ભારતના વિભિન્ન ભાગોમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વારાણસી આવતા હતા. ગુરુદેવની આજ્ઞા લઈને વિંધ્ય પર્વત પાર કરીને શંકર ભોળાનાથની નગરી કાશી પહોંચ્યા.[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શંકર વેદાંતસાધના કરતાં કરતાં પોતાના ગુરુદેવની પાસે કેટલાંય વર્ષો સુધી રહ્યા. ગુરુ એ પોતાના આ અદ્‌ભુત શિષ્યને પરમ તત્ત્વમાં દૃઢ પ્રતિષ્ઠિત કરી દીધો.   (અદ્વૈત[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તકમાંથી આ બાળવાર્તા સાભાર સ્વીકૃત કરવામાં આવી છે.-સં.) સોનાની વર્ષા એ દિવસોમાં વિદ્યાર્થી પોતાનો દૈનિક આહાર જુદાં જુદાં ઘરોમાંથી ભિક્ષા[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તકમાંથી આ બાળવાર્તા સાભાર સ્વીકૃત કરવામાં આવી છે.-સં.) લગભગ પંદરસો વર્ષ પૂર્વે કેરળ પ્રાંતના કાલડી નામના ગામમાં શિવગુરુ અને આર્યમ્બા[...]