• 🪔

    બાળવાર્તા - એકનાથ

    ✍🏻 સંકલન

    (૧) જનાર્દન સ્વામી પવિત્ર અને પરમ ધર્માનુરાગી હતા. એકનાથના પિતા પુત્રને એમની પાસે શીખવા લઈ ગયા. સ્વામીએ છોકરાને બધી બાજુથી જોઈ લીધો. - અરે! આ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૧૪-૧૫-૧૬ નવેમ્બરના રોજ મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન, રાંચી-મોરાબાદીના સચિવ સ્વામી શશાંકાનંદજી મહારાજના ‘શ્રીરામકૃષ્ણ કથાસરોવર’, એ વિશે ગીત-સંગીત સાથેનાં ત્રણ પ્રવચનો ભાવિકજનોએ[...]

  • 🪔

    શ્રીમદ્ ભાગવત : ઊડતી નજરે

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    વિષ્ણુના રામ - કૃષ્ણ એ બે અવતારો, દેવી અને શિવ - આ ચાર દેવો પર હિન્દુઓની આસ્તિકતાનો મહેલ ચણાયો છે. રામાયણ - મહાભારત ઉપરાંત વિશાળ[...]

  • 🪔

    કાલી તત્ત્વ-૨

    ✍🏻 સ્વામી વિનિર્મુક્તાનંદ

    મહાકાલી :- માર્કંડેય - પુરાણમાં મહાકાલીનું વર્ણન આ પ્રકારે છે. મધુકૈટભનો વધ કરનારી, સ્વયં બ્રહ્માની રક્ષા માટે દેવતાઓએ જે દેવીની આરાધના કરી તે મહાકાલી નામથી[...]

  • 🪔

    અદ્ભુત મહાપ્રતિભા - સ્વામી રંગનાથાનંદ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    કેરળનો ઉત્તરનો ભાગ કર્ણાટકને અડીને આવેલો છે. ત્યાં આવેલા ત્રિકુર નામના નાનકડા ગામડામાં સને ૧૯૦૮માં પૂજ્ય શ્રી મા સારદાદેવીની જન્મતિથિને દિવસે જ એક બાળકનો જન્મ[...]

  • 🪔

    એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત-૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ઉદય પામી રહેલું નૂતન ભારત જાગેલું ભારત હવે બધાં ક્ષેત્રોમાં આગળ ધપી રહ્યું છે. સ્વામીજીએ જે ભવિષ્ય ભાખ્યું હતું કે પૂર્વે હતું તેના કરતાં પણ[...]

  • 🪔

    ભારતની કેળવણીનું નવીનીકરણ

    ✍🏻 ડો. એન. બી. પાટીલ

    ડો. એન. બી. પાટિલે મૂળ અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાન ‘ધ એજ્યુકેશનલ રિજ્યુવિનેશન ઓફ ઈંડિયા’નો પ્રો. નલીનભાઈ આઈ. છાયાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.[...]

  • 🪔

    શ્રીમા સારદાદેવીની સ્તુતિકથા

    ✍🏻 સંકલન

    સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત મૂળ બંગાળી પુસ્તક ‘યુગજનની સારદા’માંથી કેટલાક અંશો શ્રીમા સારદાદેવી જન્મજયંતી મહોત્સવના ઉપક્રમે પ્રાસંગિક લેખ રૂપે પ્રસ્તુત છે. - સં.   સ્વામી[...]

  • 🪔 અધ્યાત્મ

    પૂજાનું વિજ્ઞાન-૨

    ✍🏻 સ્વામી પ્રમેયાનંદ

     સર્વ વિધિઓ બાબતની શાસ્ત્રાજ્ઞાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરતાં જણાશે કે, તે દરેકની પોતાની વિશિષ્ટતા છે અને આ વિધિઓના પૂર્ણજ્ઞાન અને અર્થ સાથે કોઈ પૂજા કરે તો,[...]

  • 🪔 શાસ્ત્ર

    ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની પરિકલ્પના-૨

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    (ગતાંકથી આગળ) આગળ કહ્યું તેમ ભારતના પુનર્જાગરણ માટેની સ્વામી વિવેકાનંદની આગવી યોજનાનાં વિશેષ પાસાં હતાં. હવે આપણે એની ચર્ચા કરીશું : ૧ : આપણા બીજા[...]

  • 🪔 સંપાદકીય

    ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી : એક ઐતિહાસિક દૃષ્ટિકોણ-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા સંપાદકીયમાં આપણે જોઈ ગયા કે યુરોપલક્ષી ઇતિહાસપદ્ધતિને બદલે પ્રામાણિક ઇતિહાસના આદર્શોને સાથે રાખીને ભારતના વૈજ્ઞાનિક વારસાને પ્રકાશમાં લાવવો અત્યંત જરૂરી છે. ભારતના વિજ્ઞાન અને[...]

  • 🪔 વિવેકવાણી

    વેદાંત ફિલસૂફીની ભૂમિકા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આર્યમાનસ પ્રશ્નનો ઉત્તર બહારથી મેળવવા માટે અત્યાર સુધી મથામણ કરી રહ્યું હતું. જે કંઈ મળ્યું તેને વિશે તેણે પ્રશ્ન કર્યો; સૂર્યને, ચંદ્રને અને તારાઓને પ્રશ્ન[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંશયાત્મા નાશ પામે છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એકવાર એક મનુષ્ય સાગર ઓળંગવા માગતો હતો. વિભિષણે એક પાંદડા ઉપર રામનામ લખી, પેલા મનુષ્યના કપડાને છેડે બાંધી દીધું અને તેને કહ્યું : ‘ગભરાતો નહીં.[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    केल्यैव जीव जगतामयुतायुतानां, सृष्टिस्थितिप्रलयरूपमुदारकृत्यम्। कृत्वा समस्तमपि न त्वमहङ्करोषि माद्याम्यहो भृशमहं तु किमप्यकुर्वन्॥१००॥ સૃષ્ટિ સ્થિતિ પ્રલયની જડચેતનોની, લીલા તમે જગમહીં કરતા છતાંયે; ના ક્યાંય છે તમ[...]