🪔
શ્રીરામકૃષ્ણ જ્યોત’ વિશેના પ્રતિભાવો
✍🏻 સંકલન
July 1996
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. ગામડામાં વાંચવા મોકલીએ છીએ. બહુ સુવાચ્ય સંસ્કારપ્રદ સામગ્રી હોય છે. આપને ધન્યવાદ. - કુન્દનિકાબહેન કાપડિયા, નંદિગ્રામ ટ્રસ્ટ, વાંકલા સર્વોચ્ય સાહિત્યકારોનો[...]
🪔 પુસ્તક સમીક્ષા
સત્પ્રસંગ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
July 1996
સત્પ્રસંગ - એક સુંદર ઉપનિષદ લે. સ્વામી વિશુદ્ધાનંદ, પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, દ્વિતીય આવૃત્તિ (૧૯૯૧), મૂલ્ય રૂ. ૩૦ શ્રી. ‘મ.’ લિખિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એક બૃહદ[...]
🪔 બાળ વિભાગ
સાચો ભક્ત
✍🏻 સંકલન
July 1996
શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા ભગવાનના પરમ ભક્ત નારદજી વીણા વગાડતા અને હરિગુણ ગાતા ત્રણેય લોકમાં ફર્યા કરે છે. સૌ કોઈ નારદજીને આદરભાવથી જૂએ છે. એક વખત આવી[...]
🪔 યુવ-વિભાગ
આનું નામ ખુમારી!
✍🏻 રોહિત શાહ
July 1996
આજના યુવા-વર્ગની એક મોટી સમસ્યા છે – બેરોજગારી. અનામત પ્રથાએ યુવા ભાઈ-બહેનોની આ વ્યથામાં ઉમેરો કર્યો છે, ત્યાં સુધી કે કેટલાક યુવકોએ તો આત્મ-વિલોપન કરી[...]
🪔
મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી
✍🏻 પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા
July 1996
આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે.[...]
🪔
મારી કૈલાસ માનસરોવરની યાત્રા
✍🏻 કુ. પૂર્વી સાગલાની
July 1996
કૈલાસ પર્વત દરિયાની સપાટીથી ૨૨,૦૨૮ ફૂટ ઊંચે અવસ્થિત છે અને તેનો ઘેરાવો ૫૪ કિલોમીટરનો છે. માનસરોવર દરિયાની સપાટીથી ૧૪,૯૫૦ ફૂટ ઊંચે અવસ્થિત છે અને તેનો[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
July 1996
(માર્ચ ’૯૬થી આગળ) (૨૪) એક અનોખું વ્યક્તિત્વ ‘મા, હું તમારે શરણે છું. મારું કોઈ નથી. આ પુત્ર ઘણો નાનો છે, ને તેના પિતા અમને અસહાય[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1996
વેદાન્તદર્શનનાં ત્રણ પ્રસ્થાનો માંહેનાં પ્રથમ પ્રસ્થાન - ઉપનિષદો (શ્રુતિપ્રસ્થાન) સંબંધી સ્વામી વિવેકાનંદના વિચારોની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. હવે વેદાન્તના દ્વિતીય પ્રસ્થાન - બ્રહ્મસૂત્રો[...]
🪔
યુવા વર્ગ અને માનવતાનું ભાવિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 1996
સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ[...]
🪔
આધ્યાત્મિક જીવનમાં સફળતા માટે ગુરુની આવશ્યકતા
✍🏻 સ્વામી અશોકાનંદ
July 1996
ગુરુપૂર્ણિમા પ્રસંગે બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. પશ્ચિમના દેશોમાં વેદાંતના પ્રચાર-પ્રસારના કાર્યમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી છે.- સં. જેઓ આધ્યાત્મિક સાધનાના સંઘર્ષમાંથી[...]
🪔 કાવ્યાસ્વાદ
મંગલ મંદિર ખોલો
✍🏻 કાકાસાહેબ કાલેલકર
July 1996
મંગલ મંદિર ખોલો (રાગ : ભૈરવી - તીન તાલ) મંગલ મંદિર ખોલો દયામય! મંગલ મંદિર ખોલો. ધ્રુ. જીવન-વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો,[...]
🪔 અભયવાણી
શ્રીમા શારદાદેવીની અભયવાણી
✍🏻 શ્રીમા શારદાદેવી
July 1996
ચુપચાપ ઇશ્વરનું નામ લેવું, શ્રીરામકૃષ્ણના નામનો જાપ કરવો એ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સહેલામાં સહેલો અને ઉતમોત્તમ રસ્તો છે. શ્રીરામકૃષ્ણમાં વિશ્વાસ રાખો, તેઓ તમારાં દુઃખોમાંથી[...]
🪔
શાંતિપ્રાપ્તિનો માર્ગ - શરણાગતિ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
July 1996
શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમા અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્ર દીક્ષા મેળવી હતી. ભક્તો સાથે તેઓ જે ભગવત્ પ્રસંગ[...]
🪔 સંપાદકીય
સફળતાનું રહસ્ય એકાગ્રતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1996
સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બધા ધર્મોની એકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 1996
૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ[...]
🪔 વિવેકવાણી
વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 1996
વર્ણો વચ્ચેના ૫રસ્પરના કજિયાઓનો કશો અર્થ નથી. એથી શું દહાડો વળવાનો હતો? એથી તો આપણા વધારે ભાગલા પડશે, એથી આપણે વધુ નિર્બળ બની જઈશું અને[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 1996
यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति । एवं धर्मान्पृथक्पश्य॑स्तानेवानुविधावति || જેવી રીતે ઊંચા શિખર પર વસેલું જળ પહાડનાં અનેક સ્થળોમાં ચારે બાજુ વહી જાય છે, તેવી[...]