• 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ’

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ વર્ષઃ 7, એપ્રિલ 1995થી માર્ચ 1996 અગાઉના દહાડા – સ્વામી ભૂતેશાનંદ                    48 (ભાષાંતરઃ શ્રી દુષ્યંત પંડ્યા) અપરિણીતોનો પ્રશ્ન – સ્વામી અશોકાનંદ[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    ‘ગિરા ગુર્જરી’

    ✍🏻 લાલજી મૂળજી ગોહિલ

    ‘ગિરા ગુર્જરી’: લેખકઃ લાલજી મૂળજી ગોહિલ; પ્રકાશક: પોતે. પ્રથમ આવૃત્તિ, ૧૯૯૪, મૂલ્ય રૂ. ૮, પૃ. ૬૪ શ્રી લાલજીભાઈ મૂ. ગોહિલ રચિત ૬૪ પૃષ્ઠની આ નાનકડી[...]

  • 🪔 બાળ વિભાગ

    ભક્ત પ્રહ્લાદની કથા

    ✍🏻 સંકલન

    હિરણ્યકશિપુ દાનવોનો રાજા હતો. તેણે દેવોને હરાવ્યા અને સ્વર્ગના સિંહાસન પર બેસી ત્રણે લોક, મૃત્યુલોક, સ્વર્ગ અને પાતાળ ઉપર રાજ્ય કરવા માંડ્યું. પછી તેણે એમ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    (સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ ‘રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ’ વારાણસીની ઈસ્પિતાલમાં પોતાની સેવા અર્પણ કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫ મે, ૧૯૯૫ના રોજ આયોજિત[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી ચાલુ) (૨૩) ગૌરીમાની શિક્ષણ પદ્ધતિ ગૌરીમાએ માધ્યમિક સ્કૂલ કે કૉલેજમાં શિક્ષણ નહોતું લીધું. પરંતુ જીવનની શાળામાંથી તેઓ જે શીખ્યાં હતાં, તે સ્કૂલ કૉલેજ કરતાં[...]

  • 🪔

    આધુનિક વિશ્વ માટે શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    (શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સૅક્રેટરી છે. આ પહેલાં તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિત ‘પ્રબુદ્ધ ભારત’ પત્રિકાના સહસંપાદક હતા. શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી[...]

  • 🪔 કાવ્ય

    એક ચૈત્ર અનુભૂતિ

    ✍🏻 ઉશનસ્

    (શ્રી રામસ્તુતિ) (મંદાક્રાન્તા-સૉનેટ) સંધ્યા-પ્હાડો તણી શિખરિણી શ્યામ રેખા વનોની જ્યાં તૂટી કે મહીંથી વછૂટી ગેન્દ શો રમ્ય ચંદ! જાગી ઊઠી તિમિરની૨માં ફર્ફરો મંદમંદ, સંગે જાગી[...]

  • 🪔

    જીવન જીવવાની કળા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (ત્યાગીને ભોગવો) ધર્મો જે ઉપદેશ આપે છે તેની પ્રથમ છાપ તો આપણા ઉપર એ પડે છે કે આ જીવનનો અંત લાવવો તે જ સારું છે.[...]

  • 🪔

    ધર્મ એટલે અસ્તિત્વનો ઉત્સવ

    ✍🏻 ગુણવંત શાહ

    (ઈશાવાસ્યોપનિષદમાં કહ્યું છે - ‘તેન ત્યક્તેના ભુંજિથા:’ ‘ત્યાગ દ્વારા ભોગવો!’ આ ઉપદેશને કેન્દ્રબિન્દુમાં રાખી સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણંવત શાહ નવી પેઢીને સ્વીકાર્ય થાય એવા ધર્મની[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ[...]

  • 🪔

    આધ્યાત્મિક જીવનનો અર્થ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. તા. ૨૭-૧-૧૯૯૦ના રોજ તેમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સાધકોના પ્રશ્નોના ઉત્તરરૂપે જે કહ્યું હતું, તેનો સારાંશ[...]

  • 🪔 સંપાદકીય

    બક્ષે નવજીવન - કથામૃતની અમીધારા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો[...]

  • 🪔 વિવેકવાણી

    પ્રેમયોગ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પ્રેમના આનંદથી વધુ ઉચ્ચ આનંદ આપણે કલ્પી શકીએ નહીં. પણ પ્રેમ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. તેનો અર્થ સ્વાર્થમય સાંસારિક આસક્તિ નથી. આસક્તિને પ્રેમ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामंडपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने संस्थितम्। अग्रे वाचयति प्रभंजनसुते तत्त्वं मुनीन्द्रैः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्।। શ્રી સીતાજી સહિત કલ્પવૃક્ષ[...]