• 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    બાંગ્લા દેશ વાવાઝોડા રાહત કાર્ય રામકૃષ્ણ મઠ અને મિશનના ઢાકા કેન્દ્ર દ્વારા ચિત્તાગોંગ જિલ્લાના બાંસખાલી, સીતાકુંડા, અનવાવાં, ચિત્તાગોંગ સદર અને પાટિવ ઉપજિલ્લાના ૩૧૯૪ પરિવારોમાં નીચેની[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    એક અખંડ પાર્શ્વદર્શકનાં બે પાસાં

    ✍🏻 દુષ્યત પંડ્યા

    હોલિસ્ટિક સાયન્સ એન્ડ વેદાન્ત લેખક : સ્વામી જિતાત્માનંદજી, પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ : ૧૯૯૧ મૂલ્ય : રૂ. ૪૫/- પ્રાપ્તિસ્થાન : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ -[...]

  • 🪔 બાળવિભાગ

    સ્વામી વિવેકાનંદની બાળવાર્તાઓ : બાળગોપાળની વાર્તા

    ✍🏻 સંકલન

    ‘બા! બા! ઝાડીમાંથી એકલા નિશાળે જતાં મને બહુ જ બીક લાગે છે! બીજા છોકરાઓને તો નિશાળે મૂકવા અને ઘેર પાછા લઈ જવા સારુ કોઈ ને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    રમતમાં યોગાસન-પ્રદર્શન

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઇઓને[...]

  • 🪔

    અધ્યાત્મ સાધના : એની પાત્રતા અને પૂર્વશરતો

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    કેટલાક લોકો એવા હોય છે કે, જેઓ એમ માને છે કે પોતે ધર્મનો સાદ સાંભળ્યો છે. તેઓ સાંસારિક પ્રવૃત્તિઓને છોડીને ખુલ્લા દિલથી ધાર્મિક રીતભાતને અપનાવે[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૯)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) નિમ્ન યોનિ પછી ફરી મનુષ્યયોનિની પ્રાપ્તિ પુનર્જન્મના સંબંધમાં વળી એક વધારાનો પ્રશ્ન કરી શકાય એમ છે કે, “ઠીક છે, આપે કહ્યું કે મનુષ્ય[...]

  • 🪔

    સાચી પૂજા

    ✍🏻 સ્વામી ગહનાનંદ

    રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્રના નવનિર્મિત શ્રી રામકૃષ્ણ મંદિર સમર્પણ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે આ વર્ષે ૩૦મી જાન્યુઆરીએ જે[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં[...]

  • 🪔

    પાર્થસારથિ શ્રીકૃષ્ણ : એક સંપૂર્ણ જીવન-આદર્શ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    ૧ સપ્ટેમ્બર, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે ધર્મગ્રંથોમાં રથ : સૂક્ષ્મ આધ્યાત્મિક સત્યોને પ્રાય: દૃષ્ટાંતો અને આખ્યાયિકાઓ તથા રૂપકોની મદદથી સમજાવવામાં આવે છે. રથ પણ આવું જ[...]

  • 🪔

    મુકુંદમાલા સ્તોત્ર

    ✍🏻 સંકલન

    (वसन्ततिलका) कृष्ण त्वदीयपदपंकजपम्जान्त- रद्यैव मे विशतु मानसराजहंसः । प्राणप्रयाण समये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते? (વસંતતિલકા) આજે જ કૃષ્ણ! પદ - પંકજ - પિંજરામાં, તારા પુરાય[...]

  • 🪔

    શ્રીહનુમાનચરિત્ર (૩)

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    (ગતાંકથી આગળ) પં. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાના પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તા. ૩૦ એપ્રિલથી ૬[...]

  • 🪔

    ભગવાન મહાવીરની પ્રકાશ-વાણી

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    ૫મી સપ્ટેમ્બર શ્રી પર્યુષણ પર્વ પ્રસંગે (હવે જૈનોનું પર્યૂષણ પર્વ શરૂ થશે. પર્યૂષણને ‘પર્વાધિરાજ’ કહેવાય છે. ‘પર્યૂષણા’ એટલે સમગ્રતામાં વાસ કરવો અને ધર્મનું ચિંતન કરવું.[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન (૫)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) ૨૫ એપ્રિલ, ૧૯૧૩. પાનસલિલા ભાગીરથીના તટ પર સ્થિત બેલુડ મઠમાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ નિવાસ કરી રહ્યા હતા. એક વ્યક્તિએ[...]

  • 🪔 વિવેકવાણી

    નિરાશ ન થશો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલા, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલા અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતાં, સિંહના જેવી હિંમત રાખીને મુક્તિ,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    શ્રીકૃષ્ણ પરમાત્માનું ધ્યાન-વંદન प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये । ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः ॥ सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः । पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्॥ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्[...]