• 🪔

    સાધકોને લખેલ પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

  • 🪔 પત્રો

    સાધકોને લખેલ પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘આધ્યાત્મિક સંપદ’માંથી એક પત્ર અહીં પ્રસ્તુત છે. -સં.) મારા કહેવાનો સારાંશ એ છે કે ભગવત્‌-કૃપાથી ઉત્તરોત્તર તમારી હજુય વધુ ઉન્નતિ[...]

  • 🪔 પત્રો

    સાધકોને લખેલ પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    ૐ અમેરિકા પ્રિય સ્વ...., તમારા વિવાદનો પ્રશ્ન શો છે? આટલું રડવાનું શા માટે? તમને શું થયું છે? સૂવાની આટલી ઇચ્છા કેમ? ‘शेते सुखं कस्तु—समाधिनिष्ठ:।’ સુખપૂર્વક[...]

  • 🪔 પત્રો

    સાધકોને લખેલ પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણ: શરણમ્ અમેરિકા પ્રિય અ...., તમારો પત્ર મળ્યો અને સમાચાર જાણ્યા. માનસિક અને શારીરિક કષ્ટ શા માટે ભોગવી રહ્યા છો? આ દેશમાં ચાલ્યા આવો, પોતાનો[...]

  • 🪔 દીપોત્સવી

    નિરુત્સાહ થશો નહીં

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શરીર ધારણ કર્યું છે એટલે સુખ-દુ:ખ તો વળગેલાં જ રહેવાનાં છે- ‘न वै सशरीरस्य सत: प्रियाप्रिययोरपहतिरस्ति’ (અર્થાત્ સશરીર વ્યક્તિ એટલે કે જેને શરીરમાં ‘હું’ પણાની[...]

  • 🪔 પત્રો

    સ્વામી તુરીયાનંદના પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણ: શરણમ્ આલમબજાર મઠ 18-02-1896 પ્રિય હરિમોહન, તમારો માઘ પંચમીનો પત્ર મળતાં સમાચારોથી માહિતગાર થયો. ઉત્સવમાં વ્યસ્ત હોવાથી જવાબ આપવામાં વિલંબ થયો. અહીંનો ઉત્સવ ભવ્યતાપૂર્વક[...]

  • 🪔 પત્રો

    સ્વામી તુરીયાનંદના પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણ : શરણમ્ શ્રીબદરીનાથ મંગળવાર, ૧૮૮૯ પરમપ્રિય, રાખાલ, આજે ચાર દિવસ થયા શ્રી બદરીનારાયણમાં આવ્યો છું. અતિ રમણીય સ્થળ, અલકાનંદજીની બરાબર ઉપર ચારેકોર ચિરતુષાર મંડિત[...]

  • 🪔 પત્રો

    સ્વામી તુરીયાનંદના પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણ : શરણમ્ મઠ, ૪-૧-૧૮૯૬ પ્રિય હરિમોહન, તમારું પોસ્ટકાર્ડ યોગ્ય સમયે મળી ગયું હતું પણ મને અફસોસ થાય છે કે અત્યાર સુધી હું જવાબ ન[...]

  • 🪔

    શ્રીઠાકુર સાથે માણેલો ભજનોન્માદ

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીઠાકુરના સાંનિધ્યમાં એકાદ કલાકનાં ભજનકીર્તન અમને વિપુલ આનંદથી સભર ભરી દેતું; જાણે કે અમે એક દિવ્યલોક-આનંદધામમાં પહોંચી ગયા હોઈએ એવું અનુભવતા. અત્યારે તો અમે ધ્યાન[...]

  • 🪔 પ્રાસંગિક

    વચનપાલન અને કાર્યનિષ્ઠા

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘અધ્યાત્મ માર્ગ પ્રદીપ, પૃ. ૪૦,૬૭’ માંથી કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે[...]

  • 🪔

    શાંતિ મેળવવાનો ઉપાય

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ આ વર્ષે ૨૨/૧/૯૭ના રોજ ઉજવાશે. આ પ્રસંગે તેમણે ૭/૭/૧૯૧૫ના રોજ લખેલ પત્રના અંશો પ્રસ્તુત છે. – સં. આપ[...]

  • 🪔

    ઈશ્વરની શાંતિને હણી લો!

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (૨૬મી જાન્યુઆરી) પ્રસંગે.) ઈશ્વરની પ્રાર્થના કર્યા કરવી એ પણ મહત્ત્વનું કર્મ છે. ખરા અંત:કરણથી તમારે તેમ કરવું જોઈએ.[...]

  • 🪔

    કરુણામૂર્તિ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    સ્વામી તુરીયાનંદ મહારાજની જન્મતિથિ (૧૫-૧-૧૯૯૫) પ્રસંગે (સ્વામી વિવેકાનંદજીના એક ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી મહારાજે જુદા જુદા સમયે પોતાના વાર્તાલાપ અને પત્રો દ્વારા સ્વામીજી વિશેના પોતાના સંસ્મરણોનું[...]

  • 🪔

    ઈશ્વરની શાંતિને હણી લો!

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (૨૬મી જાન્યુઆરી) પ્રસંગે.) “ઈશ્વરની પ્રાર્થના કર્યા કરવી એ પણ મહત્ત્વનું કર્મ છે. ખરા અંત:કરણથી તમારે તેમ કરવું જોઈએ.[...]

  • 🪔

    શ્રદ્ધા, વિશ્વાસ અને શરણાગતિ

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (7 જાન્યુઆરી) પ્રસંગે ઈશ્વરને ચાહશો તો ઈશ્વર અવશ્ય મળશે. તેઓ તો કરુણામય પ્રભુ; તેમને મેળવવા હોય, તો ખૂબ[...]