• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમમાં શિવરાત્રી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૩ ફેબ્રુઆરી, ૨૦૦૯, સોમવારે રાત્રે ૯ થી સવારના ૫.૩૦ સુધી શ્રીરામકૃષ્ણ મંદિરમાં વિશેષ પૂજા, ભજન, શિવનૃત્ય, હવન,[...]

  • 🪔

    મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશનનું સામાજિક ઉત્થાનકાર્ય

    ✍🏻 પી.સી.સેહગલ

    મુંબઈની ઉપનગરીય રેલવે સૌથી વધુ જટિલ અને સૌથી વધુ યાત્રીઓને લઈ જનારી વ્યવસ્થા છે. અહીં વસતીની ઘનતા ઘણી મોટી છે. ૩૧૯ કીમી માર્ગના વિસ્તારમાં આ[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેલુર મઠ, બંગાબ્દ નૂતન વર્ષ, ૧૩૬૯, ૧૫-૪-૧૯૬૨, રવિવાર વહેલી સવારે પરમાધ્યક્ષશ્રીએ ખૂલે પગે સેવક સાધુ સાથે દરેક મંદિરે જઈને પ્રણામ કર્યા. રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદ)ના[...]

  • 🪔

    યુવાનોની વિલક્ષણતા - ૨

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (જાન્યુઆરી ૦૯ થી આગળ) પોતાની આ ગુલામીમાં પણ ગર્વ અનુભવીને યુવાનો કોઈ પોતાની નવી ઓળખાણ શોધી કાઢી હોય એમ માનતા થઈ જાય છે અને આ[...]

  • 🪔

    ભારતનાં બે મહાકાવ્યો : રામાયણ અને મહાભારત

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    રાષ્ટ્રની અસ્મિતાને અને ઐતિહાસિક વિભાવનાઓને મૂર્ત કરતાં વર્ણનાત્મક પદ્યબંધોને ‘મહાકાવ્ય’ કહેવામાં આવે છે. એમાં રાષ્ટ્રની સ્વકીય સિદ્ધિઓનું બયાન હોય છે આપણા ભારતનાં એવાં બે મહાકાવ્યો[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    દુ:ખ અને મૃત્યુ તો પછી આ મૃત્યુ છે શું? શું મૃત્યુ એ એક ભયંકર ઘટના નથી? આ પ્રશ્નના ઉત્તરમાં ઋષિઓ ‘હા’ પણ કહે છે અને[...]

  • 🪔 પ્રાસંગિક

    માનસ-રોગ

    ✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય

    (રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવમાં રામાયણના પંડિત શ્રીરામકિંકર ઉપાધ્યાયે ‘રામચરિત માનસ’ પર આપેલ પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    श्रेयश्च प्रेयश्च मनुष्यमेत- स्तौ सम्परीत्य विविनक्ति धीरः । श्रेयो हि धीरोऽभि प्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते ॥ २ ॥ श्रेयः च प्रेयः च, શુભ[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    પાઠક : જીવ પ્રત્યે ભગવાનની આટલી બધી દયા છે, તો પછી લોકો રોગ, દુ:ખ, દરિદ્રતાથી આટલા બધા પીડાઈ રહ્યા છે, તેમને કેમ મુક્ત કરી દેતા[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    પ્રાસ્તાવિક પ્રાગૈતિહાસિક કાળથી હિંદુધર્મના સંન્યાસીઓ એકલા કે સમૂહમાં સમગ્ર ભારત ખંડમાં ઘૂમતા રહેતા. એમને માટે સંઘ કે સુસંગઠિત સંસ્થાનો વિચાર પ્રતિકૂળ કે પરાયા જેવો હતો.[...]

  • 🪔 વિવેકવાણી

    ઊઠો! જાગો!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    દેહ સાથેનું તાદાત્મ્ય ત્યજી દો અને ઉન્નત બનો! ‘અસ્તિ’ ‘અસ્તિ’(‘બધું છે’, ‘બધું છે’) કહો; રચનાત્મક વિચારો કેળવો. ‘નાસ્તિ’ ‘નાસ્તિ’ (‘નથી’ ‘નથી’) એવા નિષેધવાદમાં માનવાથી આખા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ધાર્મિક તરીકે જાતને ખપાવતા ધૂતારાઓ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક સોનીની ઘરેણાંની દુકાન હતી. એ મોટો ભક્ત હોય તેવો દેખાતો, ગળામાં માળા પહેરતો અને કપાળમાં તિલક કરતો. સ્વાભાવિક રીતે લોકો એનો વિશ્વાસ કરતા અને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    नमामि भक्तवत्सलं कृपालु-शील-कोमलम् । भजामि ते पदाम्बुजम् अकामिनां स्वधामदम् ॥ ભક્તવત્સલ, સ્વભાવથી કૃપાળુ એવં કોમળ ચરિત્રવાળા એવા આપને હું નમસ્કાર કરું છું; (સંસારની) આસક્તિરહિતોને શરણ[...]