• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી મહોત્સવ ૨૦ નવેમ્બરથી ૨૩ નવેમ્બર ૧૯૯૨ શ્રીરામકૃષ્ણ આશ્રામ, રાજકોટમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી મહોત્સવનો મંગળ પ્રારંભ તા.[...]

  • 🪔

    ગરવો ગઢ ગિરનાર

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    નાથો, સિદ્ધો, શ્રમણો અને બ્રાહ્મણોની મંગલ મિલનભૂમિ સમો, કાળાન્તરે દોસ્તીને દાવે દાતારને અને અન્ય અનેક ધૂળધોયા સંતો-મહંતોને કશાય વેરાવંચા વગર અવારનવાર પોતાને આંગણે આમંત્રતો રહેતો[...]

  • 🪔

    શ્રદ્ધા, વિશ્વાસ અને શરણાગતિ

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (7 જાન્યુઆરી) પ્રસંગે ઈશ્વરને ચાહશો તો ઈશ્વર અવશ્ય મળશે. તેઓ તો કરુણામય પ્રભુ; તેમને મેળવવા હોય, તો ખૂબ[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૩

    ✍🏻 મન્મથનાથ ગાંગુલી

    (ગતાંકથી આગળ) સ્વામીજી તો સમજી ગયા હશે કે હવે હું સહજ અવસ્થામાં આવી ગયેલો. પછી તેમણે કહ્યું, “હં... તેં બરાબર કહ્યું. હું માયા સાથે જ[...]

  • 🪔

    આજનો યુવાન-ત્રિભેટે

    ✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ

    (સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સેક્રેટરી છે.) વીસમી સદીના ઉત્તરાર્ધમાં યુવાનો અને વડીલો વચ્ચેના વિચારભેદનો ગાળો વધતો જાય છે. અલબત્ત, વિશ્વમાં પેઢી અંતરની સમસ્યા[...]

  • 🪔

    જીવન અને મૃત્યુ

    ✍🏻 ડૉ. મનુ કોઠારી

    આપણને મૃત્યુનો ભય છે કારણ કે આપણને આપણી પ્રતિભાના સંપૂર્ણ લયનો ડર છે. જો આપણને સમજાય કે પરમાત્મા જ આત્મારૂપે સર્વમાં સમાયેલ છે તો આપણને[...]

  • 🪔

    દેશ ભક્ત સંત

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    नमः परम ऋषिभ्यः ‘ભારતના દેશ ભક્ત સંત’ (The Patron Saint of India) આ શબ્દો વડે લોકમાન્ય ટિળકે સ્વામી વિવેકાનંદનું ગૌરવ કર્યું હતું. લોકમાન્યના આ શબ્દો[...]

  • 🪔

    યુવા વર્ગને આહ્વાન

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (૨૪મી એપ્રિલ ૧૯૯૧ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાઈ ગયેલ યુવ-સંમેલનમાં યુવા પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રી સ્વામી રંગનાથાનંદજીએ કરેલ ઉદ્‌બોધન) વહાલા મિત્રો,[...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનનાં પ્રથમ સોપાનો-૯

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજને પત્ર દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો - “મન ઘણીવાર જપધ્યાન કરવા ઇચ્છતું હોતું નથી. એવા સમયે જપધ્યાન છોડીને[...]

  • 🪔 વિવેકવાણી

    વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    વર્ણો વચ્ચેના પરસ્પરના કજિયાઓનો કશો અર્થ નથી. એથી શું દહાડો વળવાનો હતો? એથી તો આપણા વધારે ભાગલા પડશે, એથી આપણે વધુ નિર્બળ બની જઈશું અને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सरस्वत्यै नमो नित्यं भद्रकाल्यै नमो नमः। वेदवेदान्तवेदात् विद्यास्थानेभ्य एव च।। सरस्वती महाभागे विद्यां कमललोचने। विद्यारूपे विशालाक्षि विद्यां देहि नमो स्तुते।। સરસ્વતીદેવીને નિત્ય પ્રણામ, ભદ્રકાલીને પ્રણામ[...]