🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૧૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2006
૧૮૯૧-૯૨ના તેમના ગુજરાત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદ ગુજરાતના વિદ્વાનો અને સાક્ષરરત્નો તેમજ રાજ્યપ્રબંધકોને મળ્યા હતા અને એ બધાની સાથે તેમણે પ્રજાકલ્યાણ, રાષ્ટ્રકલ્યાણ, ભારતની આધ્યાત્મિકતા, પ્રાચીન[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૧૦
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2006
જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈનું આતિથ્ય માણીને ત્યાંના સુપ્રસિદ્ધ સાક્ષરો - શ્રી મન:સુખરામ ત્રિપાઠી, શ્રી છગનલાલ પંડ્યા તેમજ પોતાના નડિયાદ, વડોદરાના રોકાણ દરમિયાન ત્યાંના સાક્ષર[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૯
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2006
ઓક્ટોબર ૨૦૦૫ના સંપાદકીયમાં સ્વામી વિવેકાનંદ જૂનાગઢના તત્કાલીન દિવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના નિવાસસ્થાને ઊતર્યા હતા અને એ બંને મહાનુભાવો વચ્ચેના નિકટના સંબંધની વિગતવાર ચર્ચા આપણે[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૮
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2006
આ અગાઉના સંપાદકીયમાં આપણે શ્રી મગનલાલ પટેલે લખેલ ‘મહાજન મંડળ’ (૧૮૯૬) ગ્રંથમાં સ્વામી વિવેકાનંદની સંક્ષિપ્ત જીવનકથા ગુજરાતી ભાષામાં આપવામાં આવી હતી. આ કદાચ બીજી ભારતીય[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૭
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
March 2006
સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ કાળમાં, ૧૮૯૧-૯૨માં ગુજરાતના તત્કાલીન ઘણા સાક્ષર રત્નોને રુબરુ મળ્યા હતા. એમની સાથે અનેકવિધ ચર્ચાઓ પણ કરી હતી. એમાંના કેટલાક મહાન સાક્ષરોની[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૬
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2006
ઓક્ટોબર ૨૦૦૫ના અંકમાં આપણે શ્રી છગનલાલ હરિલાલ પંડ્યાનો ઉલ્લેખ કર્યો હતો. અને એમના મહેમાન તરીકે સ્વામીજી એમની સાથે રહ્યા એનો ઉલ્લેખ કરી ગયા છીએ. શ્રી[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૫
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2005
ગયા અંકમાં આપણે લીંબડીના મહારાજા યશવંતસિંહજી સાથે લીંબડીમાં અને મહાબળેશ્વરમાં સ્વામીજી સાથેની મુલાકાતો વિશે વિગતવાર ચર્ચા કરી હતી. ૧૮૯૨ના જૂન મહિનાના પ્રારંભમાં સ્વામીજી લીંબડીના ઠાકોર[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2005
ગુજરાત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે તત્કાલીન ગુજરાતના અમદાવાદ શહેરના સાક્ષર વિદ્વાન શ્રી લાલશંકર ઉમિયાશંકર ત્રવાડીની મુલાકાત લીધી હતી. જેની વિગતવાર ચર્ચા આપણે ઓગસ્ટના અંકમાં કરી[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2005
એક દિવસ દક્ષિણેશ્વરના પંચવટીમાં ભક્તજનો સાથે શ્રીરામકૃષ્ણદેવ વાતો કરી રહ્યા છે. લોકપ્રિય બ્રાહ્મો સામયિકો - ‘ઈંડિયન મિરર’, ‘ધર્મતત્ત્વ’, ‘સુલભ સમાચાર’ વગેરે દ્વારા કોલકાતાના સુશિક્ષિત પ્રજાજનોમાં[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2005
ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસે ઈ.સ. ૧૯૧૧થી ‘વિવેકાનંદ વિચારમાળા’ના છ ભાગ પ્રસિદ્ધ કર્યા હતા એ વિશે આપણે આ પહેલાંના સંપાદકીયમાં વિગતવાર ચર્ચા કરી ગયા[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2005
ભારતમાં જ નહિ પણ જે સમગ્ર વિશ્વમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તરીકે ઓળખાય છે તે સનાતન વેદાંત ધર્મનું એક નવવિધાન છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં ‘આ નવવિધાનના પ્રેરક[...]