• 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    ગતાંકથી આગળ... ૪. સ્વામી વિવેકાનંદજીનો સ્વદેશપ્રેમ દુ :ખી પીડિત માનવપ્રજા માટે સ્વામી વિવેકાનંદનું હૃદય રડી ઊઠતું. સંન્યાસી હોવા છતાં તેમણે ભારતના ગરીબો માટે ધન એકઠું[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    ગતાંકથી આગળ... રાધાકાન્ત દેવના નિવાસસ્થાને સ્વામીજીએ પોતાના કલકત્તાના સંબોધનમાં કહ્યું છે : જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો મારું માનજો કે તેણે ઉત્સાહપૂર્વક શ્રીરામકૃષ્ણના[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    ગતાંકથી આગળ... શ્રી મ. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદની જીવનરીતિના સાક્ષી હતા અને તેઓ તેમના ઉપદેશોથી પૂરેપૂરા વાકેફ હતા. તેમણે એ પણ જોયું હતું કે સ્વામી[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    ગતાંકથી આગળ... જ્યારે તેના માતા અને ભાઈઓને ભૂખમરો વેઠવાનો આવ્યો ત્યારે સ્વામીજીને ખૂબ લાગી આવ્યું. ખાધા-પીધા વિના એક સ્થળેથી બીજા સ્થળે જઈને તેઓ નોકરી ધંધાની[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (ગતાંક થી આગળ) શ્રી ‘મ’એ સ્વામી વિવેકાનંદને લગતા કેટલાક રસપ્રદ ઘટના પ્રસંગો યાદ કરતાં કહ્યું હતું : હમણાં હમણાં ઘણા ગુરુઓ પોતાના શિષ્યોને ત્યાગના પથનો[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    શ્રી ‘મ’ અને સ્વામી વિવેકાનંદ શ્રી ‘મ’ને રામકૃષ્ણદેવના શિષ્યો સાથે નિકટનો સંબંધ હતો. તેઓ શક્ય તેટલી તેમની સેવા પણ કરતા. શ્રીઠાકુરના દેહાવસાન પછી શિષ્યોએ નરેન્દ્ર[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    ક્યારેક તેઓ પુરીના જગન્નાથ મંદિરની યાત્રાએથી પાછા ફરતા યાત્રાળુઓના પ્રવાહને નજરે જોવા સ્ટેશને જતા. તેમને એ યાત્રાળુઓનાં તેજસ્વી, પવિત્રમુખ જોવાં ગમતાં અને ક્યારેક ક્યારેક એમની[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    શ્રી ‘મ’ પોતાના ઘરમાં પણ એક નોકર કે સેવકની જેમ કેવી રીતે રહેતા હતા એની વાત સ્વામી નિત્યાત્માનંદજીએ એક વખત કરી હતી. શાળાના ઉનાળાના વેકેશનમાં[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    નવેમ્બરથી આગળ... પોતાના ઓરડામાં આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવા કેટલાક સંન્યાસીઓ કે સંતોનાં ચિત્રો રાખવા માટે ઠાકુરે શ્રી‘મ’ને કહ્યું. સવારમાં કોઈ પણ વ્યક્તિ ઊઠે ત્યારે સંસારી[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    પોતે કુટુંબમાં કમાણી કરીને પાલન પોષણ કરનાર હોવાથી ગૃહસ્થે પોતાનાં વૃદ્ધ માતપિતા પ્રત્યેની ફરજો પણ બજાવવાની હોય છે. શ્રી‘મ’ અને એમનાં પત્નીને પોતાનાં સંયુક્ત કુટુંબીજનો[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    સ્વામી ચેતનાનંદ કૃત અંગ્રેજી ગ્રંથ ‘મહેન્દ્રનાથ ગુપ્ત (મ)’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે : સં. ગૃહસ્થો માટે ધનપ્રાપ્તિ એ મોટી અને અગત્યની[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    સ્વામી ચેતનાનંદ કૃત અંગ્રેજી ગ્રંથ ‘મહેન્દ્રનાથ ગુપ્ત (મ)’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે: સં. વેદકાલીન પ્રાચીન ઋષિઓએ આધ્યા-ત્મિકતાની ભૂમિકા પર હિંદુઓના જીવનને[...]