Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavya Manjari
  • Kavyaswad
  • Kavyo
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

August 2022

Total Articles : 18

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻

    August 2022

    Views: 2370 Comments on સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]

  • 🪔 અધ્યાત્મ

    ધર્મ-સાધના

    ✍🏻 સ્વામી માધવાનંદ

    August 2022

    Views: 6153 Comments on અધ્યાત્મ : ધર્મ-સાધના : સ્વામી માધવાનંદ

    જો તમે ખરેખર જ ઈશ્વરને ચાહતા હો તો ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં બાધારૂપ વાસનાનો ત્યાગ કરવો પડશે. આ રીતે ત્યાગ વિના આધ્યાત્મિક ઉન્નતિ અશક્ય છે. તમારા મનને[...]

  • 🪔 યાત્રા સંસ્મરણ

    ‘બોલ બમ’ની યાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2022

    Views: 19762 Comments on યાત્રા સંસ્મરણ : ‘બોલ બમ’ની યાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રાવણ માસમાં તીર્થના પુરોહિત-પંડાઓ ત્રણ-ચાર સમૂહમાં વહેંચાઈ જઈને દૂર સુદૂરના પહાડ-જંગલોમાંની રાખ ચાળે છે અને સંક્રાંતિ તથા પ્રત્યેક શ્રાવણી સોમવારે તેઓ અણિદાર અક્ષુણ્ણ સુંદર બિલ્વપત્રોને[...]

  • 🪔 અધ્યાત્મ

    અનાસક્તિનું મનોવિજ્ઞાન

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    August 2022

    Views: 8873 Comments on અધ્યાત્મ : અનાસક્તિનું મનોવિજ્ઞાન : સ્વામી ભજનાનંદ

    સંકલ્પોને રોકવા માટે આપણે સંસ્કાર (મન પર પડેલી જૂની છાપ) દ્વારા ઉત્પન્ન થયેલી કામનાઓથી ‘ઇચ્છા’ને અલગ કરવી પડશે. વૈરાગ્ય કે અનાસક્તિનો વાસ્તવિક અર્થ જ એ[...]

  • 🪔 વિજ્ઞાન

    વિસ્મય અને રહસ્યબોધ

    ✍🏻 સંકલન

    August 2022

    Views: 10972 Comments on વિજ્ઞાન : વિસ્મય અને રહસ્યબોધ : સંકલન

  • 🪔 જ્ઞાન-ગમ્મત

    વિવેકાનંદ ક્રોસવર્ડ - ઓગસ્ટ 2022

    ✍🏻 સંકલન

    August 2022

    Views: 6880 Comments on જ્ઞાન-ગમ્મત : વિવેકાનંદ ક્રોસવર્ડ – ઓગસ્ટ 2022 : સંકલન

    ‘શિકાગો વ્યાખ્યાન’ સ્વામી વિવેકાનંદની પુસ્તિકામાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ પુસ્તિકા આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/eshop/free-ebooks/ 31 ઓગસ્ટ પહેલાં જો તમે સાચા[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    August 2022

    Views: 7293 Comments on બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ

    શંકર વેદાંતસાધના કરતાં કરતાં પોતાના ગુરુદેવની પાસે કેટલાંય વર્ષો સુધી રહ્યા. ગુરુ એ પોતાના આ અદ્‌ભુત શિષ્યને પરમ તત્ત્વમાં દૃઢ પ્રતિષ્ઠિત કરી દીધો.   (અદ્વૈત[...]

  • 🪔 જ્ઞાનયોગ

    શાશ્વત આનંદના સંધાને

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    August 2022

    Views: 6121 Comment on જ્ઞાનયોગ : શાશ્વત આનંદના સંધાને : સ્વામી કૃષ્ણસખાનંદ

    એક એવો આનંદ છે કે જે પૂર્ણ છે અને જે કદી પણ પરિવર્તન પામતો નથી. અહીંના જીવનમાં આપણે જે સુખ અને આનંદ મેળવીએ છીએ તેવો[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    રસોડામાં વેદાંત

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    August 2022

    Views: 9934 Comments on વિવેકપ્રસંગ : રસોડામાં વેદાંત : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામીજીના ઓજસ્વી અને ઝળહળાટભર્યા વેદાંતનાદ કરતાં પણ એમની રોજબરોજની દિવ્ય મોહકતાનો ચમત્કાર જ મીડ ભગિનીઓને વધુ આકર્ષિત કરતો. એમને લાગતું કે ભગવાન ઈશુ ખ્રિસ્ત[...]

  • 🪔 પાર્ષદ પ્રસંગ

    ઠપકા દ્વારા સંસ્કાર-શુદ્ધિ

    ✍🏻 સ્વામી નિખિલાનંદ

    August 2022

    Views: 7361 Comment on પાર્ષદ પ્રસંગ : ઠપકા દ્વારા સંસ્કાર-શુદ્ધિ : સ્વામી નિખિલાનંદ

    મને લાગે છે કે ઠાકુરનાં સંતાનો આપણા જેવા ભક્તો ઉપર કૃપા કરવા માટે ઠપકાનો રસ્તો અપનાવે છે. (સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ન્યુયોર્કના અધ્યક્ષ હતા[...]

  • 🪔 પાર્ષદ પ્રસંગ

    શ્રીરામકૃષ્ણ સંઘમાં ભ્રાતૃભાવ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    August 2022

    Views: 6271 Comment on પાર્ષદ પ્રસંગ : શ્રીરામકૃષ્ણ સંઘમાં ભ્રાતૃભાવ : સ્વામી વિશુદ્ધાનંદ

    શશી મહારાજે કાતર થઈને કહ્યું, “રાજા, તું નિજગુણે મને ક્ષમા કર. મને ખબર છે કે તારી ચરણરજમાંથી સેંકડો શશીનો ઉદ્‌ભવ થઈ શકે છે. મેં અજાણ્યે[...]

  • 🪔 માતૃપ્રસંગ

    આત્મજ્ઞાનની કેડીએ પહેલાં ડગલાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    August 2022

    Views: 9124 Comments on માતૃપ્રસંગ : આત્મજ્ઞાનની કેડીએ પહેલાં ડગલાં : સ્વામી સારદેશાનંદ

    સંસારત્યાગી સાધુઓ પ્રતિ માને સ્વાભાવિક સ્નેહ હતો. માના કાકાની બહેનનો દીકરો બાંકુ (બંકિમ) નાની ઉંમરમાં ગૃહત્યાગ કરી સાધુ બન્યો હતો. એ સાંભળીને માએ કહ્યું: “સાધુ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ

    ✍🏻 સેજલબહેન માંડવિયા

    August 2022

    Views: 12947 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ : સેજલબહેન માંડવિયા

    સાંજનો સમય છે. વૃક્ષો બધાં જ શ્રી રાધા-કૃષ્ણની હાજરીમાં ઝૂલી રહ્યાં છે. વૃંદાવનની એક નિકુંજમાં રાધાજી તથા કૃષ્ણ બેઠેલાં છે. ચારે બાજુ મધુર-વાતાવરણ છે. વાતો[...]

  • 🪔 પ્રાસંગિક

    મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી

    August 2022

    Views: 11185 Comments on પ્રાસંગિક : મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ : શ્રી પ્રકાશભાઈ જોશી

    શ્રીરામકૃષ્ણ શું હતા? માનવ સ્વરૂપમાં આવિર્ભાવ પામેલ પ્રભુ. પરંતુ એ પ્રકટ સ્વરૂપની પાછળ તેમના બિન-અંગત વ્યક્તિત્વ તથા વૈશ્વિક વ્યક્તિત્વમાં પણ પ્રભુ રહેલા છે. આ વર્ષ[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    શું અવતારને પણ સાધના કરવી પડે?

    ✍🏻 સ્વામી સારદાનંદ

    August 2022

    Views: 3910 Comments on રામકૃષ્ણપ્રસંગ : શું અવતારને પણ સાધના કરવી પડે? : સ્વામી સારદાનંદ

    ભક્ત પોતાના ભગવાનને હંમેશાંં પૂર્ણ જોવા ઇચ્છે છે. નરદેહ ધારણ કરેલો છે એટલે એમનામાં નરસુલભ નિર્બળતા, દૃષ્ટિ કે શક્તિનો અભાવ કોઈ પણ કાળે સહેજ પણ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    બ્રહ્મ અને બ્રહ્મજ્ઞાન

    ✍🏻 શ્રી ‘મ’

    August 2022

    Views: 6110 Comments on શ્રીરામકૃષ્ણ કથામૃત : બ્રહ્મ અને બ્રહ્મજ્ઞાન : શ્રી ‘મ’

    સમાધિસ્થ થયે બ્રહ્મજ્ઞાન થાય, બ્રહ્મદર્શન થાય. એ અવસ્થામાં વિચાર એકદમ બંધ થઈ જાય. માણસ ચૂપ થઈ જાય. બ્રહ્મ શી વસ્તુ, એ મોઢે બોલવાનું સામર્થ્ય રહે[...]

  • 🪔 સંપાદકની કલમે

    આઝાદીનો અમૃત મહોત્સવ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    August 2022

    Views: 12943 Comments on સંપાદકની કલમે : આઝાદીનો અમૃત મહોત્સવ : સ્વામી કૃષ્ણસખાનંદ

    આપણી સમક્ષ આ મહાન આદર્શ છે–ભારત દ્વારા વિશ્વનો વિજય–એનાથી જરાય ઓછું નહીં. અને આપણે સહુએ એના માટે તૈયાર રહેવું પડશે. આપણે સૌએ આને માટે કમર[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    August 2022

    Views: 5280 Comments on મંગલાચરણ

    श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत्। वाचो ह वाचं स उ प्राणस्य प्राणः। चक्षुषश्चक्षुरतिमुच्य धीराः। प्रेत्यास्माल्लोकादमृता भवन्ति॥ यत् श्रोत्रस्य श्रोत्रम्। मनसः मनः। वाचः ह वाचम्। सः[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

Website Link

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link
Go to Top