• 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻

    August 2022

    Views: 1720 Comments

    ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com [...]

  • 🪔 અધ્યાત્મ

    ધર્મ-સાધના

    ✍🏻 સ્વામી માધવાનંદ

    August 2022

    Views: 5403 Comments

    જો તમે ખરેખર જ ઈશ્વરને ચાહતા હો તો ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં બાધારૂપ વાસનાનો ત્યાગ કરવો પડશે. આ રીતે ત્યાગ વિના આધ્યાત્મિક ઉન્નતિ અશક્ય છે. તમારા મનને [...]

  • 🪔 યાત્રા સંસ્મરણ

    ‘બોલ બમ’ની યાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2022

    Views: 18552 Comments

    શ્રાવણ માસમાં તીર્થના પુરોહિત-પંડાઓ ત્રણ-ચાર સમૂહમાં વહેંચાઈ જઈને દૂર સુદૂરના પહાડ-જંગલોમાંની રાખ ચાળે છે અને સંક્રાંતિ તથા પ્રત્યેક શ્રાવણી સોમવારે તેઓ અણિદાર અક્ષુણ્ણ સુંદર બિલ્વપત્રોને [...]

  • 🪔 અધ્યાત્મ

    અનાસક્તિનું મનોવિજ્ઞાન

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    August 2022

    Views: 7923 Comments

    સંકલ્પોને રોકવા માટે આપણે સંસ્કાર (મન પર પડેલી જૂની છાપ) દ્વારા ઉત્પન્ન થયેલી કામનાઓથી ‘ઇચ્છા’ને અલગ કરવી પડશે. વૈરાગ્ય કે અનાસક્તિનો વાસ્તવિક અર્થ જ એ [...]

  • 🪔 વિજ્ઞાન

    વિસ્મય અને રહસ્યબોધ

    ✍🏻

    August 2022

    Views: 10262 Comments

  • 🪔 જ્ઞાન-ગમ્મત

    વિવેકાનંદ ક્રોસવર્ડ - ઓગસ્ટ 2022

    ✍🏻

    August 2022

    Views: 6230 Comments

    ‘શિકાગો વ્યાખ્યાન’ સ્વામી વિવેકાનંદની પુસ્તિકામાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ પુસ્તિકા આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/eshop/free-ebooks/ 31 ઓગસ્ટ પહેલાં જો તમે સાચા [...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    August 2022

    Views: 5963 Comments

    શંકર વેદાંતસાધના કરતાં કરતાં પોતાના ગુરુદેવની પાસે કેટલાંય વર્ષો સુધી રહ્યા. ગુરુ એ પોતાના આ અદ્‌ભુત શિષ્યને પરમ તત્ત્વમાં દૃઢ પ્રતિષ્ઠિત કરી દીધો.   (અદ્વૈત [...]

  • 🪔 જ્ઞાનયોગ

    શાશ્વત આનંદના સંધાને

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    August 2022

    Views: 5191 Comment

    એક એવો આનંદ છે કે જે પૂર્ણ છે અને જે કદી પણ પરિવર્તન પામતો નથી. અહીંના જીવનમાં આપણે જે સુખ અને આનંદ મેળવીએ છીએ તેવો [...]

  • 🪔 વિવેકપ્રસંગ

    રસોડામાં વેદાંત

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    August 2022

    Views: 8884 Comments

    સ્વામીજીના ઓજસ્વી અને ઝળહળાટભર્યા વેદાંતનાદ કરતાં પણ એમની રોજબરોજની દિવ્ય મોહકતાનો ચમત્કાર જ મીડ ભગિનીઓને વધુ આકર્ષિત કરતો. એમને લાગતું કે ભગવાન ઈશુ ખ્રિસ્ત [...]

  • 🪔 પાર્ષદ પ્રસંગ

    ઠપકા દ્વારા સંસ્કાર-શુદ્ધિ

    ✍🏻 સ્વામી નિખિલાનંદ

    August 2022

    Views: 6541 Comment

    મને લાગે છે કે ઠાકુરનાં સંતાનો આપણા જેવા ભક્તો ઉપર કૃપા કરવા માટે ઠપકાનો રસ્તો અપનાવે છે. (સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ન્યુયોર્કના અધ્યક્ષ હતા [...]

  • 🪔 પાર્ષદ પ્રસંગ

    શ્રીરામકૃષ્ણ સંઘમાં ભ્રાતૃભાવ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    August 2022

    Views: 5321 Comment

    શશી મહારાજે કાતર થઈને કહ્યું, “રાજા, તું નિજગુણે મને ક્ષમા કર. મને ખબર છે કે તારી ચરણરજમાંથી સેંકડો શશીનો ઉદ્‌ભવ થઈ શકે છે. મેં અજાણ્યે [...]

  • 🪔 માતૃપ્રસંગ

    આત્મજ્ઞાનની કેડીએ પહેલાં ડગલાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    August 2022

    Views: 7233 Comments

    સંસારત્યાગી સાધુઓ પ્રતિ માને સ્વાભાવિક સ્નેહ હતો. માના કાકાની બહેનનો દીકરો બાંકુ (બંકિમ) નાની ઉંમરમાં ગૃહત્યાગ કરી સાધુ બન્યો હતો. એ સાંભળીને માએ કહ્યું: “સાધુ [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ

    ✍🏻 સેજલબહેન માંડવિયા

    August 2022

    Views: 11457 Comments

    સાંજનો સમય છે. વૃક્ષો બધાં જ શ્રી રાધા-કૃષ્ણની હાજરીમાં ઝૂલી રહ્યાં છે. વૃંદાવનની એક નિકુંજમાં રાધાજી તથા કૃષ્ણ બેઠેલાં છે. ચારે બાજુ મધુર-વાતાવરણ છે. વાતો [...]

  • 🪔 પ્રાસંગિક

    મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી

    August 2022

    Views: 9965 Comments

    શ્રીરામકૃષ્ણ શું હતા? માનવ સ્વરૂપમાં આવિર્ભાવ પામેલ પ્રભુ. પરંતુ એ પ્રકટ સ્વરૂપની પાછળ તેમના બિન-અંગત વ્યક્તિત્વ તથા વૈશ્વિક વ્યક્તિત્વમાં પણ પ્રભુ રહેલા છે. આ વર્ષ [...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    શું અવતારને પણ સાધના કરવી પડે?

    ✍🏻 સ્વામી સારદાનંદ

    August 2022

    Views: 3050 Comments

    ભક્ત પોતાના ભગવાનને હંમેશાંં પૂર્ણ જોવા ઇચ્છે છે. નરદેહ ધારણ કરેલો છે એટલે એમનામાં નરસુલભ નિર્બળતા, દૃષ્ટિ કે શક્તિનો અભાવ કોઈ પણ કાળે સહેજ પણ [...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    બ્રહ્મ અને બ્રહ્મજ્ઞાન

    ✍🏻 શ્રી ‘મ’

    August 2022

    Views: 5020 Comments

    સમાધિસ્થ થયે બ્રહ્મજ્ઞાન થાય, બ્રહ્મદર્શન થાય. એ અવસ્થામાં વિચાર એકદમ બંધ થઈ જાય. માણસ ચૂપ થઈ જાય. બ્રહ્મ શી વસ્તુ, એ મોઢે બોલવાનું સામર્થ્ય રહે [...]

  • 🪔 સંપાદકની કલમે

    આઝાદીનો અમૃત મહોત્સવ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    August 2022

    Views: 11593 Comments

    આપણી સમક્ષ આ મહાન આદર્શ છે–ભારત દ્વારા વિશ્વનો વિજય–એનાથી જરાય ઓછું નહીં. અને આપણે સહુએ એના માટે તૈયાર રહેવું પડશે. આપણે સૌએ આને માટે કમર [...]

  • 🪔

    મંગલાચરણ

    ✍🏻

    August 2022

    Views: 4570 Comments

    श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत्। वाचो ह वाचं स उ प्राणस्य प्राणः। चक्षुषश्चक्षुरतिमुच्य धीराः। प्रेत्यास्माल्लोकादमृता भवन्ति॥ यत् श्रोत्रस्य श्रोत्रम्। मनसः मनः। वाचः ह वाचम्। सः [...]