• 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા-૧૪

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જે પુરુષ છે, તે જ પ્રકૃતિ છે. એક જ બે બન્યા છે. પરંતુ બંનેમાં કોઈ તફાવત નથી. બંને મળીને એક જ છે. ફક્ત લીલા કે[...]

  • 🪔

    વરિષ્ઠ સંન્યાસીઓનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (તા. ૨૦-૯-૨૦૦૮ ને શનિવારના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિર નીચેના હોલમાં ‘વરિષ્ઠ સંન્યાસીના સંભારણા’ વિષય પર સ્વામી સુહિતાનંદજી મહારાજે આપેલ હિંદી પ્રવચનનો કુસુમબહેન પરમારે કરેલ[...]

  • 🪔

    ધર્મ અને ધર્મનીતિ

    ✍🏻 ગદાધરસિંહ રાય

    (શ્રીગદાધરસિંહ રાયનો ‘ઉદ્‌બોધન’ સામયિકમાં બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’નો સ્વામી પરપ્રેમાનંદ અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]

  • 🪔

    વ્યવહાર અને પરમાર્થ

    ✍🏻 આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

    (‘આપણો ધર્મ’ પુસ્તકમાંથી ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર, પંડિત અને તત્ત્વજ્ઞ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો પ્રસ્તુત લેખ વાચકોના લાભાર્થે લેવામાં આવેલ છે.) ધર્મ, અર્થ અને કામ એ[...]

  • 🪔

    વિવેકી નર સદા સુખી

    ✍🏻 સંતોષકુમાર ઝા

    (સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્અઅ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૭૧ના પ્રથમ અંક (પૃ.૯૯)માં હિંદીમાં લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના[...]

  • 🪔

    સમરાંગણમાં સર્જાયેલું સંવાદી સંગીત : ગીતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભલે પેલા ‘सर्वोपनिषदो गावो दोग्धा गोपालन्नदनः’ વાળા સુપ્રસિદ્ધ શ્લોકમાં કહેવાયું હોય કે ગીતા ઉપનિષદોનું સારતત્ત્વ છે. ભલે એને એક ઉપનિષદ ગણીને વેદાંતની પ્રસ્થાનત્રયીમાં સ્થાન પણ[...]

  • 🪔

    શ્રીશારદામણિદેવી : શ્રીરામકૃષ્ણની પ્રતિચ્છાયા

    ✍🏻 કુસુમબહેન પરમાર

    માતાજી રામકૃષ્ણની અભિન્ન શક્તિ : શ્રીશારદામણિ અને શ્રીરામકૃષ્ણ અવતારશક્તિ સ્વરૂપે અભિન્ન હતા. બ્રહ્માંડની ઉત્પત્તિ નિર્ગુણ બ્રહ્મની ચૈતન્યશક્તિથી થઈ છે. સર્જનહાર અને સર્જનશક્તિ અભિન્ન છે. સૃષ્ટિની[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો - ૩

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ નરેન્દ્ર સાકાર ઈશ્વરમાં માનતા ન હતા એટલે, આરંભમાં એ કાલીનો અસ્વીકાર કરતા. આ ખ્યાલ બાબત એણે પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણ સાથે કેટલાંક વર્ષો[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    त्रिणाचिकेतस्त्रिभिरेत्य सन्धि त्रिकर्मकृत् तरति जन्ममृत्यू । ब्रह्मयज्ञं देवमीड्यं विदित्वा निचाय्येमां शान्तिमत्यन्तमेति॥१७॥ त्रिभिः, ત્રણ સાથે (અર્થાત્‌, માતા, પિતા અને ગુરુ સાથે); सन्धिम्‌, ઘનિષ્ઠ સંબંધ; एत्य, પ્રાપ્ત[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ) નૈતિકપૂર્ણની સિદ્ધિ માટેના ઉપાયો આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે ઉચ્ચ આદર્શવાદિતા હોવા છતાં સ્વામી વિવેકાનંદ કેવળ નીતિશાસ્ત્રના જ ત વજ્ઞ કે નીતિનાં[...]

  • 🪔 વિવેકવાણી

    નારી-જાગરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શિષ્ય : સ્વામીજી! આજે આ દેશમાં ગાર્ગી, ખના કે લીલાવતી જેવી શિક્ષિત અને સદ્‌ગુણી સ્ત્રીઓ ક્યાંથી મળે? સ્વામીજી : શું તમે એમ માનો છો કે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાંસારિકતાની અસહ્ય બદલો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક વેળા એક માછીમારની સ્ત્રી એક માળીને ઘેર મહેમાન બની. બધી માછલીઓ વેંચી દીધા પછી, પોતાની ખાલી સૂંડલી લઈને એ આવી હતી. ફૂલ હતાં તે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    वेदान्तवेद्यपरतत्त्वसुमूर्तरूपा आद्यन्तमध्यरहिता श्रुतिसारभूता । एकाऽद्वया हि परमा प्रकृतिस्त्वमाद्या मातर्विराज सततं मम हृत्सरोजे ॥ मायामनुष्यतनुधारिणि विश्ववन्द्ये लीलाविलासकरि चिन्मयदिव्यरूपे । सृष्टिस्थितिप्रलयकारिणि विश्वशक्ते मातर्विराज सततं मम हृत्सरोजे ॥[...]