• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો ૨૪ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ ક્રિસમસ ઈવની ઉજવણી શ્રીરામકૃષ્ણ મંદિરમાં સંધ્યા આરતી પછી ૭ વાગ્યે થઈ હતી. એમાં ભગવાન ઈશુની પૂજા,[...]

  • 🪔

    ઠાકુરની વાતો - શ્રીશ્રીમાના મુખે-૨

    ✍🏻 સં. રમેશ નાણાવટી

    (ગતાંકથી આગળ) સુખદુ:ખ દક્ષિણેશ્વરમાં સંસારી ભક્તો તથા યુવાન ભક્તો શ્રીઠાકુર પાસે આવતા. ઠાકુર તેમને ઉપદેશ આપતા. શ્રીઠાકોરભાઈ એવા એક સંસારી ભક્ત. આમ તો શ્રીઠાકોરભાઈ બ્રાહ્મણપંડિતના[...]

  • 🪔

    પ્રાચીન ભારતીય સમાજની એક ઝાંખી-૨

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) ખલિલ જિબ્રાનનું એક વાક્ય યાદ આવે છે : ‘તમારાં સંતાનો તમારા દ્વારા જરૂર આવે છે, પણ તે ‘તમારાં’ હોતાં નથી.’ અર્થાત્‌ તમારાં સંતાનોનો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મહિમા - ૭

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) વિદેશી વિદ્વાનોએ જ્યારે પરમહંસદેવને આ રીતે પૂજ્ય અને આરાધ્ય માન્યા છે ત્યારે એટલું તો ચોક્કસ જણાઈ આવે છે કે તેઓને પરમહંસદેવની અંદર એક[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    (ઓક્ટોબર-૦૭થી આગળ) ૧૮૯૧ના ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ખેતડીમાં રહેતા હતા ત્યારે એક દિવસ મહારાજા અજિતસિંહે સ્વામીજી પાસે પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપવાની કહ્યું હતું, એ વાત આપણે[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) બેલૂર મઠ, ૧૪-૩-૧૯૬૨ સવારે પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદ મહારાજ) મુખ્ય મંદિર અને મઠના પ્રાંગણના દરેક મંદિરે ગયા અને ત્યાં દર્શન-પ્રણામ કર્યાં પછી ગંગાતીરે ટહેલવા[...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૮

    ✍🏻 સંકલન

    (ગતાંકથી આગળ) આધ્યાત્મિક ઉન્નતિ એ જ બધાં અનિષ્ટનો રામબાણ ઈલાજ છે : ભારતનું કેન્દ્રવર્તી જીવનબળ હંમેશાં ધર્મ જ રહ્યું છે. કોઈ પણ પ્રકારના સામાજિક પરિવર્તન[...]

  • 🪔

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૮

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    ભીષ્મની કૃષ્ણ સ્તુતિ એક દિવસ શ્રીરામકૃષ્ણદેવે ભક્તોને કહ્યું હતું :  ‘ઈશ્વરનું કાર્ય કંઈ સમજી ન શકાય. ભીષ્મદેવ બાણની શય્યા પર સૂતા હતા. ત્યારે પાંડવો તેમને[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (ગતાંકથી આગળ) જ્યારે જ્યારે શ્રીરામકૃષ્ણ યાત્રાએ જતા ત્યારે તેમને એક સાથીની જરૂર પડતી. એનું કારણ એ હતું કે શ્રીઠાકુર સુદ્ધાં પણ ક્યારે સમાધિભાવમાં આવી જાય[...]

  • 🪔

    મારું ગુજરાત ભ્રમણ - ૩

    ✍🏻 સ્વામી જપાનંદ

    (ડિસે.૦૭ થી આગળ) ઘેલા સોમનાથથી ચાલીને એક કાઠી દરબારના ગામમાં (તેઓ એક જ ગામના રાજા હતા) રાત વિતાવી પછીના દિવસે ભોજપુરા પહોંચ્યો. આ ગામ ચારણોની[...]

  • 🪔

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    એક વખત એવું થયું કે સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણના એક શિષ્યને એકાંતમાં શાંત બેઠેલો જોયો. એ શિષ્ય, આપણે શ્રીરામકૃષ્ણમાં જેવાં ઉચ્ચભાવનાં લક્ષણો જોઈએ છીએ, તેવાં લક્ષણો[...]

  • 🪔 સંપાદકીય

    મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    કેળવણીનું પહેલું પગલું : મનનો નિગ્રહ સ્વામી વિવેકાનંદે એમનાં શિષ્યા અને ભારતમાં સ્ત્રીકેળવણીનો પાયો નાખનાર એવાં ભગિની નિવેદિતાને એકવાર કહ્યું હતું: ‘આજની શિક્ષણ પદ્ધતિ તદ્દન[...]

  • 🪔 વિવેકવાણી

    નારીઓનો આદર્શ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ન (અમેરિકાનું) સ્ત્રીપૂજન, સ્ત્રીસન્માન! એ શક્તિપૂજા કેવળ કામવાસના નથી, પરંતુ શક્તિપૂજા, કુમારીપૂજા ને સૌભાગ્યવતીપૂજા છે; આપણા દેશમાં કાશીમાં, કલકત્તાના કાલીઘાટે તથા તીર્થસ્થાનોમાં જે થાય છે;[...]

  • 🪔 અમૃતવાણી

    સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ન નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે, સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. ન સ્ત્રીઓ સારી હો યા નરસી, પવિત્ર હો યા અપવિત્ર એમને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    श्वेतपद्मासना देवी श्वेत पुष्पोपशोभिता । श्वेताम्बरधरा नित्या श्वेत गन्धानुलेपना ॥ श्वेताक्षसूत्रहस्ता च श्वेतचन्दनचर्चिता । श्वेतवीणाधरा शुभ्रा श्वेतालङ्कारभूषिता ॥ वन्दिता सिद्धगन्धर्वैरर्चिता सुरदानवैः । पूजिता मुनिभिः सर्वैर्ऋषिभिः[...]