• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૫ ડિસેમ્બરે શ્રી વિદ્યાસાગર પ્રાથમિક શાળા, રૈયાધારમાં સવારે ૯ થી ૧૨ સુધી નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. આ નેત્રયજ્ઞમાં ૧૯૩ દર્દીઓને ચકાસવામાં[...]

  • 🪔

    ભણતરની ભૂખ

    ✍🏻 બાબુભાઈ ઢોલરીયા ડો.

    (મન હોય તો માળવે જવાય તેને ચરિતાર્થ કરનાર ‘રોંઢા વેળા’નામના આત્મકથા પુસ્તકમાંથી ‘ભણતરની ભૂખ’લેખ અત્રે પ્રસ્તુત છે. - સં) દિવાળી બાદ પ્રાથમિક શાળાંત આપવાની માહિતી[...]

  • 🪔

    બાળકોનું સર્જનાત્મક કૌશલ્ય-૧

    ✍🏻 સંકલન

    (ચિલ્ડ્રન્સ ક્રીએટીવીટી એન્ડ ઈનોવેશન ડે - ઓક્ટોબર, ૨૦૧૦ની પુસ્તિકામાંથી આ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) વાયબ્રેટર એલાર્મ ટાગોર વિદ્યામંદિર, હોશંગાબાદ મધ્યપ્રદેશમાં ધોરણ સાતમાં[...]

  • 🪔

    ખેતીમાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ

    ✍🏻 ભરતભાઈ પરસાણા

    (અકિલામાં છપાયેલ લેખ પરથી વાચકોના લાભાર્થે અહીં સંકલન પ્રસ્તુત છે. - સં.) આજે સમગ્ર વિશ્વમાં રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓથી ખેતી થાય છે. આને લીધે ડાયાબિટિસ,[...]

  • 🪔

    મૂલ્ય શિક્ષણ

    ✍🏻 સંકલન

    સહનશીલતા આપણે એક મહાન ઐતિહાસિક વિભૂતિના જીવનની વાત કરીએ. એ વ્યક્તિ ધંધા-વ્યાપારમાં ૨૧ વર્ષની ઉંમરે સાવ નિષ્ફળ નીવડી હતી. ૨૨ વર્ષની ઉંમરે કાયદાકીય સ્પર્ધામાં પણ[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    શ્રદ્ધા અને વિશ્વાસ સાચું ઔષધ છે ૧૯મી શતાબ્દિની શરૂઆતમાં વિજ્ઞાનનો ઝંઝાવાત ભારત તરફ વહેવા લાગ્યો. જેમ પશ્ચિમના વૈજ્ઞાનિક પ્રવૃત્તિસંપન્ન લોકોએ પોતાના ધર્મના નેતાઓની આલોચના કરી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો વ્યંગવિનોદ

    ✍🏻 બ્રહ્મચારી અમિતાભ

    (અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત હિંદી ગ્રંથ ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’માંથી બ્રહ્મચારી અમિતાભના લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ અત્રે પ્રસ્તુત છે. - સં)[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારીનો આદર્શ

    ✍🏻 પ્ર્રવ્રાજિકા આત્મપ્રાણા

    (અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત હિંદી ગ્રંથ ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’માંથી સારદા મઠના વરિષ્ઠ સંન્યાસિની પ્રવ્રાજિકા આત્મપ્રાણાના લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ અત્રે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન - ૧

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ઉન્નત પડછંદ - સંઘેડા, ઉતાર કાયા, ભેદક - ઓજસ્વી - વિશાળ નયનો અને મેઘગંભીર અવાજ, ધરાવતા સ્વામી વિવેકાનંદ રાજાધિરાજ જેવા પ્રભાવક અને શક્તિશાળી વ્યક્તિત્વથી સમ્પન્ન[...]

  • 🪔

    બુંદેલોની આનબાન

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    ૧૯૬૧ની વાત છે. ચિરગામથી રાષ્ટ્રકવિ મૈથિલીશરણજી અને સિયારામ શરણજીની સાથે ઇતિહાસ-પ્રસિદ્ધ બુંદેલાની રાજધાની ઓરછા જોવા ગયા. ત્યાંના કિલ્લામાં અને મહેલોમાં સેંકડો વર્ષ પહેલાંની તોપો અને[...]

  • 🪔

    સત્સંગનું ફળ

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

    કેટલી બધી દંતકથાઓ ભારતના માર્ગે, પ્રદેશોમાં અને પ્રત્યેક મનુષ્યોના મુખમાંથી વહેતી રહી છે. તેનો કોઈ પાર નથી. બધા શિક્ષિતો પાસે પહોંચતી નહિ, પરંતુ વાર્તાના માધ્યમથી[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    द्वितीय प्रश्न   બીજો અધ્યાય - ત્રીજી વલ્લી ऊर्ध्वमूलोऽवाक्शाख एषोऽश्वत्थः सनातनः। तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते। तस्मिँल्लोकाः श्रिताः सर्वे तदु नात्येति कश्चन । एतद्‌ वै तत् ॥[...]

  • 🪔 સંપાદકીય

    આધુનિક જગત માટે કેળવણીની કળા-૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    નવા નવા યુગ પ્રમાણે નવી જ્ઞાનની વિકસતી અને વિસ્તૃત માહિતી તેમજ તેને વિદ્યાર્થીજગત સુધી પહોંચાડવાનાં ભિન્ન ભિન્ન ઉપકરણોનો વિકાસ આજના શિક્ષણજગત માટે થઈ રહ્યો છે.[...]

  • 🪔 વિવેકવાણી

    અનાસક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણે સપડાઈ જઈએ છીએ. કેવી રીતે? આપણે જે આપીએ છીએ તેનાથી નહીં, પણ જેની અપેક્ષા રાખીએ છીએ તેનાથી. આપણા પ્રેમના બદલામાં આપણને દુ:ખ મળે છે;[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યું : ‘નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुभङ्गेप्यसुकरम् । असन्तो नाभ्यर्च्याः सुहृदपि न याच्यः कृशधनः ॥ विपद्युचै: स्थेयं पदमनुविधेयं च महतां । सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥ આજીવિકાનો માર્ગ ન્યાયયુક્ત અને[...]