• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં ૨૭ માર્ચના રોજ સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ‘આંતર્ધર્મ સમન્વય અને વૈશ્વિક સંસ્કૃતિ’ના નામે[...]

  • 🪔

    સુખી ઘર

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    દરેક માણસ સુખની શોધમાં હોય છે. માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા ઠેકાણે, જુદી જુદી વસ્તુઓમાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં સુખની શોધ કરતો રહે છે. પરંતુ[...]

  • 🪔

    પ્રેમભક્તિ વિના નહીં મુક્તિ

    ✍🏻 શરદ્‌ચંદ્ર પેંઢારકર

    મગધ નરેશ બિંબિસારના રાણી ક્ષેમા અત્યંત સુંદર હતા. પોતાના સૌંદર્યનું એને ઘણું મોટું ઘમંડ હતું. જાત જાતનાં આભૂષણો અને સૌંદર્યપ્રસાધનોથી પોતાના દેહને વધુ ને વધુ[...]

  • 🪔

    સંપ્રદાય, ધર્મ અને શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    આપણી જાતને ‘હિન્દુ’ તરીકે ઓળખાવનાર લગભગ દરેક વ્યક્તિ શૈવ, વૈષ્ણવ, શાક્ત કે સ્વામીનારાયણી કે એવા કોઈ સંપ્રદાયની અનુયાયી છે. મુસલમાનોમાં શિયા અને સુન્ની બે જાણીતા[...]

  • 🪔

    મહારાજા પરીક્ષિત અને કાશ્યપ

    ✍🏻 કરશનદાસ માણેક

    (સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, દ્વારા પ્રકાશિત ‘દિવ્ય વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર.) આખાયે ભારતવર્ષમાં જેની પાસે મૃતસંજીવની વિદ્યા હોય એવો તે એક જ હતો. ગમે તેટલાં ભયંકર[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ કથામૃતની ભૂમિકા-૨

    ✍🏻 સંકલન

    આ રીતે પરમાત્મવિષયક અનેક દૃષ્ટિકોણમાં તેમણે જગતમાં સર્વ પ્રાણીઓને અને સર્વે પદાર્થોને આવરી લઈને પરમતત્ત્વની સર્વવ્યાપકતા દર્શાવી છે. એનો અર્થ એ થયો કે પરમસત્તા પારમાર્થિકરૂપે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય - ૧

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    દુ:ખી માનવજાતિ પર કરુણા વરસાવવા સચ્ચિદાનંદ માનવરૂપે અવતરે છે. આ માનવરૂપધારી ઈશ્વરાવતાર પોતાની દિવ્ય કરુણાનાં પૂરોથી સમગ્ર વિશ્વને તરબોળ કરી દે છે અને માનવને રૂપાંતરિત[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    અવતાર તરીકે શ્રીરામકૃષ્ણ અવતારનાં અનેક ચિહ્નો છે. શાસ્ત્રોક્ત ચિહ્નનો ઉલ્લેખ શ્રીકૃષ્ણે ગીતામાં કર્યો છે; ધર્મની જ્યારે ગ્લાનિ થાય અને અધર્મ પ્રવર્તે ત્યારે ઈશ્વર અવતાર ધારણ[...]

  • 🪔

    માસ્ટર મહાશયનું સંક્ષિપ્ત જીવનચરિત્ર-૨

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    એ પછી બીજા પણ થોડા દિવસો સુધી માસ્ટર મહાશય વરાહનગરમાં રહેવાનો સુયોગ મેળવીને ઘણીવાર દક્ષિણેશ્વર આવતા. તેથી તેઓ થોડા દિવસોમાં જ શ્રીરામકૃષ્ણના અંતરંગ મંડળીનું અંગ[...]

  • 🪔

    ધર્મ અને ધર્મજીવન-૨

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    પ્રશ્ન: મહારાજ, સંઘબદ્ધ જીવનમાં રહેવાનું રહસ્ય શું છે? મહારાજ: ખૂબ કામ કરવું. માત્ર સોંપેલું કાર્ય જ નહિ. જો બને તો પોતે વધુ કામ માગીને પણ[...]

  • 🪔

    અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    ઋષિઓનો માર્ગ: ઈશ્વર તથા આત્મા નામના પરમ સત્યનું અપરોક્ષ અનુભૂતિ કરનાર ઋષિ કહેવાય છે. અંગ્રેજીમાં ‘મિસ્ટિક’ કહે છે. સંસારના પ્રત્યેક ધર્મમાં અનેક ઋષિઓ થયા છે.[...]

  • 🪔 સંપાદકીય

    આધુનિક યુવકો ઝંખે છે: એક આદર્શ જીવનદૃષ્ટા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આપણે સૌ જાણીએ છીએ કે ૨૦૧૩ અને ૧૪માં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી સમગ્ર રાષ્ટ્રમાં અને વિશ્વમાં ઉજવાશે. ૧૮૬૩માં જન્મેલા સ્વામી વિવેકાનંદે ૩૦ વર્ષની ઉંમરે શિકાગોની[...]

  • 🪔 વિવેકવાણી

    સાક્ષાત્કાર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઇન્દ્રિયોનો ઉપભોગ કેટલીકવાર એક ભયંકર અને પ્રલોભનભર્યું સ્વરૂપ ધારણ કરે છે. ઘણા પ્રાચીન કાળમાં અને દરેક ધર્મમાં તમે હંમેશાં એક એવી વાત સાંભળશો કે એક[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શ્રદ્ધાને ચમત્કારોની પડી નથી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક વેળા બે યોગીઓ પ્રભુને પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં મગ્ન થઈને રહેતા હતા. એમના આશ્રમ પાસેથી એક દહાડો દેવર્ષિ નારદ નીકળ્યા. એક યોગીએ પૂછ્યું: ‘આપ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    दिनमपि रजनी सायं प्रातः शिशिरवसंतौ पुनरायातः। कालः क्रीडति गच्छत्यायुस्तदपि न मुंचत्याशावायुः॥१॥ દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત ફરી ફરી આવ્યા કરે છે;[...]