🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2011
રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં ૨૭ માર્ચના રોજ સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ‘આંતર્ધર્મ સમન્વય અને વૈશ્વિક સંસ્કૃતિ’ના નામે[...]
🪔
સુખી ઘર
✍🏻 ચંદુભાઈ ઠકરાલ
May 2011
દરેક માણસ સુખની શોધમાં હોય છે. માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા ઠેકાણે, જુદી જુદી વસ્તુઓમાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં સુખની શોધ કરતો રહે છે. પરંતુ[...]
🪔
પ્રેમભક્તિ વિના નહીં મુક્તિ
✍🏻 શરદ્ચંદ્ર પેંઢારકર
May 2011
મગધ નરેશ બિંબિસારના રાણી ક્ષેમા અત્યંત સુંદર હતા. પોતાના સૌંદર્યનું એને ઘણું મોટું ઘમંડ હતું. જાત જાતનાં આભૂષણો અને સૌંદર્યપ્રસાધનોથી પોતાના દેહને વધુ ને વધુ[...]
🪔
સંપ્રદાય, ધર્મ અને શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
May 2011
આપણી જાતને ‘હિન્દુ’ તરીકે ઓળખાવનાર લગભગ દરેક વ્યક્તિ શૈવ, વૈષ્ણવ, શાક્ત કે સ્વામીનારાયણી કે એવા કોઈ સંપ્રદાયની અનુયાયી છે. મુસલમાનોમાં શિયા અને સુન્ની બે જાણીતા[...]
🪔
મહારાજા પરીક્ષિત અને કાશ્યપ
✍🏻 કરશનદાસ માણેક
May 2011
(સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, દ્વારા પ્રકાશિત ‘દિવ્ય વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર.) આખાયે ભારતવર્ષમાં જેની પાસે મૃતસંજીવની વિદ્યા હોય એવો તે એક જ હતો. ગમે તેટલાં ભયંકર[...]
🪔
શ્રીરામકૃષ્ણ કથામૃતની ભૂમિકા-૨
✍🏻 સંકલન
May 2011
આ રીતે પરમાત્મવિષયક અનેક દૃષ્ટિકોણમાં તેમણે જગતમાં સર્વ પ્રાણીઓને અને સર્વે પદાર્થોને આવરી લઈને પરમતત્ત્વની સર્વવ્યાપકતા દર્શાવી છે. એનો અર્થ એ થયો કે પરમસત્તા પારમાર્થિકરૂપે[...]
🪔
શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય - ૧
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
May 2011
દુ:ખી માનવજાતિ પર કરુણા વરસાવવા સચ્ચિદાનંદ માનવરૂપે અવતરે છે. આ માનવરૂપધારી ઈશ્વરાવતાર પોતાની દિવ્ય કરુણાનાં પૂરોથી સમગ્ર વિશ્વને તરબોળ કરી દે છે અને માનવને રૂપાંતરિત[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
May 2011
અવતાર તરીકે શ્રીરામકૃષ્ણ અવતારનાં અનેક ચિહ્નો છે. શાસ્ત્રોક્ત ચિહ્નનો ઉલ્લેખ શ્રીકૃષ્ણે ગીતામાં કર્યો છે; ધર્મની જ્યારે ગ્લાનિ થાય અને અધર્મ પ્રવર્તે ત્યારે ઈશ્વર અવતાર ધારણ[...]
🪔
માસ્ટર મહાશયનું સંક્ષિપ્ત જીવનચરિત્ર-૨
✍🏻 સ્વામી ગંભીરાનંદ
May 2011
એ પછી બીજા પણ થોડા દિવસો સુધી માસ્ટર મહાશય વરાહનગરમાં રહેવાનો સુયોગ મેળવીને ઘણીવાર દક્ષિણેશ્વર આવતા. તેથી તેઓ થોડા દિવસોમાં જ શ્રીરામકૃષ્ણના અંતરંગ મંડળીનું અંગ[...]
🪔
ધર્મ અને ધર્મજીવન-૨
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2011
પ્રશ્ન: મહારાજ, સંઘબદ્ધ જીવનમાં રહેવાનું રહસ્ય શું છે? મહારાજ: ખૂબ કામ કરવું. માત્ર સોંપેલું કાર્ય જ નહિ. જો બને તો પોતે વધુ કામ માગીને પણ[...]
🪔
અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
May 2011
ઋષિઓનો માર્ગ: ઈશ્વર તથા આત્મા નામના પરમ સત્યનું અપરોક્ષ અનુભૂતિ કરનાર ઋષિ કહેવાય છે. અંગ્રેજીમાં ‘મિસ્ટિક’ કહે છે. સંસારના પ્રત્યેક ધર્મમાં અનેક ઋષિઓ થયા છે.[...]
🪔 સંપાદકીય
આધુનિક યુવકો ઝંખે છે: એક આદર્શ જીવનદૃષ્ટા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2011
આપણે સૌ જાણીએ છીએ કે ૨૦૧૩ અને ૧૪માં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી સમગ્ર રાષ્ટ્રમાં અને વિશ્વમાં ઉજવાશે. ૧૮૬૩માં જન્મેલા સ્વામી વિવેકાનંદે ૩૦ વર્ષની ઉંમરે શિકાગોની[...]
🪔 વિવેકવાણી
સાક્ષાત્કાર
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2011
ઇન્દ્રિયોનો ઉપભોગ કેટલીકવાર એક ભયંકર અને પ્રલોભનભર્યું સ્વરૂપ ધારણ કરે છે. ઘણા પ્રાચીન કાળમાં અને દરેક ધર્મમાં તમે હંમેશાં એક એવી વાત સાંભળશો કે એક[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રદ્ધાને ચમત્કારોની પડી નથી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2011
એક વેળા બે યોગીઓ પ્રભુને પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં મગ્ન થઈને રહેતા હતા. એમના આશ્રમ પાસેથી એક દહાડો દેવર્ષિ નારદ નીકળ્યા. એક યોગીએ પૂછ્યું: ‘આપ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2011
दिनमपि रजनी सायं प्रातः शिशिरवसंतौ पुनरायातः। कालः क्रीडति गच्छत्यायुस्तदपि न मुंचत्याशावायुः॥१॥ દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત ફરી ફરી આવ્યા કરે છે;[...]