🪔 વ્યક્તિત્વ વિકાસ
અભ્યાસ અવલોકન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
may 2016
(ગયા અંકમાં માણસ ઇચ્છે છે કંઈ અને માગે છે કંઈક બીજું - એવી મન : સ્થિતિનું એક દૃષ્ટાંત જોયું, હવે આગળ...) દીવાદાંડી બ્રહ્મચર્યનું પાલન કરવા[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
અભ્યાસ અવલોકન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
april 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં અવળે રવાડે ચડેલા યુવાનને આંતરધર્મ લગ્નથી બચાવીને તેને કેવી રીતે અભ્યાસરત બનાવ્યો, એ વાંચ્યુંું, હવે આગળ...) અભ્યાસ અવલોકન ૩[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
અભ્યાસ અવલોકન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
march 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં અભ્યાસુ યુવાનોએ સ્ત્રીસંગથી દૂર રહીને સંયમ કેળવવો જોઈએ, એ ઉપદેશ પરનું એક દૃષ્ટાંત જોયું, હવે આગળ...) અભ્યાસ અવલોકન ૨[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
અભ્યાસ અવલોકન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
february 2016
(ગયા અંકમાં યુવાનની સંપદા, બ્રહ્મચર્ય વિશે આપણે વાંચી ગયા, હવે આગળ...) અભ્યાસ અવલોકન ૧ : ‘હું ખૂબ ચિંતિત છું.’ એક કોલેજના વિદ્યાર્થીએ મને એક વખત[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
યુવા માર્ગદર્શન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
december 2015
યુવાનની સંપદા યુવાન કોને ગણાય? ૧૫ અને ૩૦ વર્ષના વયજૂથના વ્યક્તિને યુવાન કહેવાય. પરંતુ યુવાન કહેવાને માટેની ઉંમર એક જ શું માપદંડ છે? અલબત્ત જો[...]
🪔 યુવા માર્ગદર્શન
યુવા માર્ગદર્શન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
october 2015
યુવાનો અને શાણપણ યુવાન! કેવો ઉત્તેજક શબ્દ! જ્યારે તમે આ શબ્દ સાંભળો છો ત્યારે તમારા લોહીની નળીઓમાંથી પસાર થતો રોમાંચ અનુભવતા નથી! યુવાન શક્તિ અને[...]
🪔 યુવા માર્ગદર્શન
યુવાનોને માર્ગદર્શનની જરૂર છે
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
june 2015
સંપાદકીય નોંધ : બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજી બેલગામ આશ્રમના અધ્યક્ષ હતા. એમણે કન્નડ ભાષામાં લખેલ ‘યુવાશક્તીય રહસ્ય’ના અંગ્રેજી અનુવાદ Youth And Vitality! નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ[...]
🪔
‘પ્રેરણાનું સ્રોત’
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
may 2015
સંપાદકીય નોંધ : બેલગામ આશ્રમના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજીના કન્નડ ભાષાના ‘યુવાશક્તીય રહસ્ય’ના અંગ્રેજી અનુવાદ Youth And Vitality! નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
🪔
વિદ્યાર્થીઓ અને એકાગ્રતા
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
february 2013
બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજી બેલગામ રામકૃષ્ણ મિશનના સેક્રેટરી હતા. વિદ્યાર્થી જીવનની ઉન્નતિ માટેની એમની મૂળ હિંદી પુસ્તિકા ‘એકાગ્રતા ઔર ધ્યાન’માંથી શ્રીમતી લવણાબેન ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદનો[...]
🪔
વિદ્યાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
november 2012
ગતાંકથી આગળ...... વિદ્યાર્થી કેવી રીતે પોતાના મનને અધ્યયનમાં એકાગ્ર કરી શકે : ૧. જે રીતે દરેક યોગીને ધ્યાન કરવા માટે એક સ્થિર તથા ઉચિત રૂપનું[...]
🪔
વિદ્યાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
october 2012
એકાગ્રતામાં જ સફળતાનું બધું રહસ્ય રહેલું છે, આ વાતને સમજી જનાર ખરેખર બુદ્ધિમાન માણસ છે. એકાગ્રતા કેવળ યોગીઓ માટે જ આવશ્યક છે, એમ સમજવું એક[...]
🪔 પ્રેરણા
સમજ-સમયની-૨
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
August 2011
(ગતાંકથી આગળ) પ્રાર્થના અથવા આત્મસૂચન જૂન આવે અને શાળાઓ ફરી ખૂલે અને વર્ગો તથા અભ્યાસ શરૂ થાય. દોઢ મહિનાના વેકેશન બાદ વિદ્યાર્થીઓ એક ચિત્તે નિષ્ઠાપૂર્વક[...]
🪔
સમજ-સમયની-૧
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
July 2011
વર્તમાન વિશ્વમાં પૈસો અને તેનાથી ખરીદી શકાતી વસ્તુઓ - આ જ કીમતી હોય તેવું ભાસે છે. વાસ્તવમાં અલબત્ત પૈસો અને તેનાથી ખરીદી શકાતી સામગ્રીઓ બંને[...]