• 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રાષ્ટ્રીય યુવદિન નિમિત્તે યોજાએલ યુવા સંમેલન બે હજાર જેટલાં યુવા ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ જન્મદિન-રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી પ્રસંગે રાજકોટ જિલ્લાના[...]

  • 🪔 પુસ્તક - સમીક્ષા

    શ્રીરામકૃષ્ણ ગુંજન

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્ : આ કર્ણમધુ૨ કાવ્ય સંસ્કૃત જાણનારાઓ પણ માણી શકે, એનું ગુંજન કરી શકે અને મૂળ સંસ્કૃત શ્લોકોના જેટલી જ આસ્વાદ્યતા અનુભવી શકે, એ[...]

  • 🪔

    મધુ-સંચય

    ✍🏻 સંકલન

    Ramkrishna: His Life and Sayings રામકૃષ્ણ : તેમનું જીવન અને ઉપદેશો - ડગમાર બર્નૉર્ફ [૨૧મી, જૂન, ૧૯૯૪ના રોજ, ઈન્ડિજન ઈન્ટરનેશનલ સૅન્ટર ખાતે, ભારતની જર્મન ઍમ્બૅસી[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ - ગાથા

    ✍🏻 શ્રી અક્ષયકુમાર સેન

    મૂળ બંગાળીમાં લખાયેલ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય શ્રી અક્ષયકુમાર સેન રચિત ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’નો બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજી મહારાજે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પુનઃ ધારાવાહિક રૂપે[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    ઘર

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    ઘર એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું, એક એવું આંગણું કે જ્યાં મને કોઈ પણ કારણ વગર શૈશવ[...]

  • 🪔 કાવ્ય

    વિકસતા બ્રહ્મના કમળના દર્શને

    ✍🏻 ઉશનસ્

    (પૃથ્વી – સોનેટ) હું દૂર સમયે નિહાળી રહું છું નર્યા વિસ્મયે : અનંતદલ બ્રહ્મનું કમળ ઊઘડે છે ધીમે, દલેથી દલ એક એક કરી ધૈર્યથી નિઃસીમે![...]

  • 🪔 સંસ્થા પરિચય

    રામકૃષ્ણ મિશન, ઈટાનગર

    ✍🏻 સંકલન

    હૉસ્પિટલ અને રહેવાનાં ક્વાટર્સ સાથે ૪૫ એકર જમીન પર પથરાયેલું અરુણાચલ પ્રદેશનું ‘આરોગ્ય ધામ’ એટલે ‘રામકૃષ્ણ મિશન હૉસ્પિટલ’. ઈટાનગર પણ એક અનન્ય યાત્રા સ્થળ જેવું[...]

  • 🪔 પ્રવાસ-વર્ણન

    અરુણાચલ પ્રદેશની યાત્રા

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    નિયત થયા પ્રમાણે અમે બેલુર મઠથી પમી ડિસેમ્બરે સરાઈઘાટ ઍક્સપ્રેસમાં રાતના દશ વાગ્યે ગૌહાટી જવા રવાના થયાં. હાવરાથી ગૌહાટી જતાં ગાડી વર્ધમાન, માલદા, ન્યુ જલપાઈ[...]

  • 🪔 સંસ્મરણો

    શ્રી શ્રીમાનાં સંસ્મરણો

    ✍🏻 યોગિનમા

    અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવા યોગીન્દ્ર મોહિની વિશ્વાસ ઠાકુરનાં મુખ્ય શિષ્યાઓમાંના એક હતાં. પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં એ જીવનસાથી જેવાં હતાં. મૂળ બંગાળી પુસ્તક[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે

    ✍🏻 જયેશભાઇ દેસાઇ

    પરમ સમર્પિત ભક્ત : પરમહંસ શ્રીરામકૃષ્ણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ શ્રી જયેશભાઇ દેસાઇ આ લેખમાં શ્રી રામકૃષ્ણદેવના જીવન સંદેશની પ્રાસંગિકતા રજૂ કરે છે. - સં.[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘The Message of the Upanishads’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ ‘ઉપનિષદોનો સંદેશ’એ નામે પુસ્તક[...]

  • 🪔 કાવ્ય

    મારા હાથ વળી જાય છે પ્રાર્થનાની મુદ્રામાં

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    બેતાલીશ લાખ માણસોને સળગાવી દીધાં ગેસ-ચેમ્બરમાં ને અઢી કરોડની હત્યા થઈ બીજા વિશ્વયુદ્ધમાં તોય નાળિયેરીનાં પાન જેમ કે સી-ગલની પાંખો જેમ મારા હાથ કેમ વળી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે

    ✍🏻 સ્વામી પ્રેમાનંદ

    સમન્વય-સાગર સ્વામી પ્રેમાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. -સં. આ વખતે અનૈશ્વર્યનો ભાવ હતો. બધા અવતારોમાં આપણે જોઈ શકીએ છીએ કે કંઈ ને કંઈ સિદ્ધિ[...]

  • 🪔 સંપાદકીય

    શિવ શિવ આરતિ તોમાર

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીએ શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની શ્રદ્ધાભક્તિને ઠાલવતાં જે અદ્ભુત આરતીસ્તવની રચના કરી. તેના અંતમાં તેઓ કહે છે – ધે ધે છે લંગ રંગ ભંગ બાજે અંગ[...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને સંદેશ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને આટલો સંદેશ છેઃ ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્ ‘ધર્મ’ વિદ્યમાન[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    मोहान्धकार-हरणो विषयोन्मुखानां स्नेहामृताशन-रतो निजसेवकानाम् । निर्भासको निखिलयोग- महापथानां देदीप्यते भुवि गदाधर- धर्मदीपः ॥१॥ મોહાન્ધકાર હરતા વિષયી જનોનો, પીતા અમી સ્વજન-હેતવણી વળી જે; તે સર્વ યોગપથને[...]