🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
March 1993
રાષ્ટ્રીય યુવા દિન અને યુવા સપ્તાહની ઉજવણી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઘણાં શાખા-કેન્દ્રોમાં ૧૨મી જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદ જન્મદિન - રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક[...]
🪔 પ્રશ્નોત્તરી
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૮
✍🏻 સ્વામી હર્ષાનંદ
March 1993
પ્રશ્ન: ૨૮. હિન્દુધર્મગ્રંથોમાં જાતિભેદની દીવાલ તોડનારા આંતરજાતીય સહ-ભોજનનો નિષેધ છે? આંતરજ્ઞાતીય લગ્નોને સ્વીકૃતિ છે? ઉ.: કેટલાંક ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈપણ જાતિની સચ્ચરિત્ર-વ્યક્તિનું[...]
🪔 કાવ્ય
કહીએ તો કોને જઈને કહીએ રે?
✍🏻 હરેશ ‘તથાગત’
March 1993
કાચાં કોઠાં, પાકાં પલાખાં જી, ઝૂરે લીલેપાન તરુશાખાજી. ભરવસંતે તો કેમ ખરીએ રે? માઠાં રે કાગળ, મીઠી દોત જી, દોરે કૂંડળી જીવતરની, મોત જી એકામિનાર[...]
🪔 કાવ્ય
અલખ આરે
✍🏻 દિલીપ જોશી
March 1993
પોત દેખાય છે અકળ એનું, એમ ખેંચાણ છે પ્રબળ એનું! રોજ મઘમઘ થતી ઝલક મારી, ચાંદ-તારા, જગત સકળ એનું! ગુંચવાતું ગલી, નગર સાથે, શોધવું ક્યાં[...]
🪔
“પરિપ્રશ્નેન સેવયા”નો માનદંડ
✍🏻 ચંદ્રકાંત શેઠ
March 1993
‘પ્રશ્નોપનિષદ’માં એક માર્મિક વાત જાણવા મળે છે. ભરદ્વાજસુત સુકેશા, શિબિકુમાર સત્યકામ, ગર્ગગોત્રી સૌર્યાયણિ, અશ્વલકુમાર કૌસલ્ય, વિદર્ભનિવાસી ભાર્ગવ તથા કત્યનો પ્રપૌત્ર કબન્ધી - આ છ ૠષિઓ[...]
🪔
સર્વની માતા-૨
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
March 1993
(ડિસેમ્બર '૯૨થી આગળ) (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) જયરામવાટીમાં, શ્રીશારદાદેવીના મા, શ્યામસુંદરી દેવીને, તેમની સૌથી મોટી પુત્રી માટે[...]
🪔
આધુનિક વિજ્ઞાનમાં મન, મસ્તિષ્ક અને ચેતના
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
March 1993
આઈન્સ્ટાઈનના ગુરુ અર્ન્સ્ટમેકે, એને વૈજ્ઞાનિક સંશોધનમાં મન, ચેતના, લાગણીઓ વગેરેને લક્ષમાં ન લેવાનું કહ્યું હતું. એ વખતે તો વિજ્ઞાન વિષયલક્ષી જ હતું. વિષયી તો વિષયોની[...]
🪔
શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ?
✍🏻 શ્રી યશવંત શુક્લ
March 1993
(૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુક્લ સાથેની પ્રશ્નોત્તરીનું સંકલન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)[...]
🪔
માનવ-પ્રકૃતિ સંબંધ પરત્વે ભારતીય દૃષ્ટિ અને અભિગમ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 1993
(૧ ઑક્ટોબર, ૧૯૯૦ના રોજ હૈદરાબાદની ઍકૅડમી ઑફ ગાંધિયન સ્ટડીઝના ઉપક્રમે પર્યાવરણીય અધિકારો અને ઉત્તરદાયિત્વ પરના રાષ્ટ્રીય વર્કશોપના સમાવર્તન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]
🪔
સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને શિકાગો ખાતે ૧૮૯૩માં મળેલી વિશ્વધર્મ પરિષદમાં તેમનું યોગદાન
✍🏻 ડૉ. શંકર દયાલ શર્મા
March 1993
(ભારતના સન્માન્ય રાષ્ટ્રપતિનું આ રોચક વક્તવ્ય રાષ્ટ્રીય કાયાકલ્પ અને પુનઃનિર્માણની પ્રક્રિયાને વેગવંત કરનાર સ્વામી વિવેકાનંદનાં ચૂંબકીય વ્યક્તિત્વ અને તેમના હૃદયસ્પર્શી સંદેશની પ્રભાવક રજૂઆત કરે છે.[...]
🪔 સંપાદકીય
આવે નવચેતનાની લહેર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1993
ભારતમાતાના અંતિમ છેડા ૫૨, ત્રણ સમુદ્રોના મિલન સ્થળ પર જ્યાં માતા કન્યાકુમારીનું ભવ્ય સુંદર મંદિર આવ્યું છે તે સ્થળે એક સંન્યાસી સમસ્ત ભારતનું પરિભ્રમણ સમાપ્ત[...]
🪔 વિવેકવાણી
ભારતનું ભાવિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1993
શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે.[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
March 1993
मधु वाता ऋतायते। मधु क्षरन्ति सिन्धवः। माघ्वीर्नः सन्तवोषधीः। मधु नक्तमुतोषसि। मधुमत्पाथिवं रजः। मधु द्यौरस्तु नः पिता। मधुमान्नो वनस्पतिः। मधुमानस्तु सूर्यः| माध्वीर्गावो भवन्तु नः। સુખદ વાયુ[...]