🪔 દિપોત્સવી
રામકૃષ્ણ ભાવધારાનું ઉપલેટામાં વહેતું ઝરણું
✍🏻 ભાનુબહેન ચંદ્રાવાડિયા
November 2007
રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા ઉપલેટાના બધા ભક્તો ૧૯૯૦માં એક સોસાયટીમાં રહેવા આવ્યા. ૧૯૯૧માં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષનું પ્રવચન હતું. પછી બધાએ મળીને એક સત્સંગ મંડળનું આયોજન[...]
🪔 દિપોત્સવી
રામકૃષ્ણ ભાવધારાનું અમદાવાદમાં વહેતું ઝરણું
✍🏻 સુધાબહેન બી. દેસાઈ
November 2007
જીવતા પ્રભુની, નરરૂપી નારાયણની કૃપા અને આપણી અભિલાષા સાથે મળે તો અનન્યભાવ જાગ્રત થાય. ૧૯૬૪-૬૫માં અમે જ્યારે ભાવનગર હતા ત્યારે શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ રાજકોટના નવા[...]
🪔 દિપોત્સવી
રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાસમિતિ, ધરમપુર
✍🏻 ડૉ. દોલતભાઈ દેસાઈ
November 2007
ડોક્ટર દોલતભાઈ પી. દેસાઈના અધ્યક્ષપણા હેઠળ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેવાસમિતિ ટ્રસ્ટ, ધરમપુર, જિલ્લો વલસાડ તા. ૫-૨-૧૯૯૭ના રોજ રજિસ્ટર થયું છે. આ ટ્રસ્ટની સ્થાપના રામકૃષ્ણ મઠ અને[...]
🪔 દિપોત્સવી
કચ્છમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા
✍🏻 બકુલેશભાઈ ધોળકિયા
November 2007
ભૂજ કેન્દ્રમાં વહેતું ભાવધારાનું ઝરણું ૧૮૯૧-૯૨માં પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ જૂનાગઢથી ભૂજ ગયા. ત્યાંના દીવાન સાહેબના ઘેર અતિથિ બન્યા. એમની સાથે ધર્મચર્ચા, દેશના ઔદ્યોગિક, કૃષિવિષયક અને[...]
🪔 દિપોત્સવી
આદિપુરમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા
✍🏻 ભારતીબહેન જોષી
November 2007
સંક્ષિપ્ત ઈતિહાસ સ્વ. પ્રભુદાસ તોલાણી ઈન્સ્ટિટ્યુટ, ગાંધીધામ બોર્ડના સ્થાપક અને પ્રમુખ હતા. એમનું સ્વપ્ન હતું કે ‘તોલાણી વિદ્યામંદિર’ના સંકુલમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનનું એક કેન્દ્ર[...]
🪔 દિપોત્સવી
કીમ (સુરત)માં વહેતું રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનું ઝરણું
✍🏻 નાગરભાઈ લાડ
November 2007
૧૯૬૩નું વર્ષ મારા વિદ્યાર્થી જીવનને અને સમગ્ર જીવનને એક નવો જ વળાંક આપનારું વર્ષ હતું. એ વર્ષે હું ધો.૧૦માં મારા વતન વેલાછાના વિનયમંદિર (અત્યારે જયશંકરદાદા[...]
🪔 દિપોત્સવી
રામકૃષ્ણ ભાવધારાનું જૂનાગઢમાં વહેતું ઝરણું
✍🏻 ડૉ. ડી. એચ. ધડુક
November 2007
ભારતના ઐતિહાસિક પ્રાચીન ધર્મનગરી જૂનાગઢમાં અનેક દેવદેવીઓ, અનેક સંપ્રદાયોનાં ધામ છે. અહીંના ગરવા ગિરનારની યાત્રાએ પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ આવ્યા હતા. ત્યાર પછી તેમણે જૂનાગઢમાં ૪-૫[...]
🪔 દિપોત્સવી
રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા અને સેવારૂરલ ઝઘડિયા
✍🏻 ડૉ. અનિલભાઈ અને લતાબહેન દેસાઈ
November 2007
૧૯૬૯નું વર્ષ છે. સૂરત શહેરના વરાચ્છા રોડ પર આવેલા એક અવાવરા જૂના જર્જરિત ભૂતિયા બંગલાના મોટા ઓરડામાં રાત્રે સૂવા માટે પાંચ-સાત ખાટલા ગોઠવ્યા છે. આ[...]
🪔 દિપોત્સવી
પોરબંદરમાં સ્વામી વિવેકાનંદનું પુનરાગમન
✍🏻 શ્રી જ્યોતિબહેન થાનકી
November 2007
‘દરોગાજી, આપ અહીં સ્ટેશને! શું કોઈ મોટા ખાસ મહેમાન આવવાના છે?’ પોરબંદરના સ્ટેશન માસ્તરે રણછોડજી દરોગાને રેલ્વે સ્ટેશને આવેલા જોઈને પૂછ્યું. ‘ખાસ એવાં મહેમાન તો[...]
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદ ભાવધારા અને જામનગર
✍🏻 શ્રી દુષ્યંતભાઈ પંડ્યા
November 2007
બેલુર મઠની અને શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ, સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા અને જગપ્રસિદ્ધ બન્યા. તેની પહેલાં જામનગરને સ્વામી વિવેકાનંદના વિખ્યાત ગુરુભાઈ સ્વામી અખંડાનંદના લગભગ એક[...]
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથેના મારા જીવનના પાંચ દાયકાઓ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2007
જીવનમાં સાચુકલી ઝંખનાનું બીજ ક્યાંક હૃદયને ખૂણે પડ્યું હોય તો એ ક્યારેક પણ અવશ્ય પાંગરે જ છે. એટલે રાજકોટ આવ્યા પહેલાં શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદ વિશે[...]
🪔 દિપોત્સવી
રામકૃષ્ણ ભાવધારાનાં અનૌપચારિક કેન્દ્રોનું પ્રદાન
✍🏻 સ્વામી શિવમયાનંદ અને સ્વામી ભજનાનંદ
November 2007
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના મુખ્ય સંવાહક અને રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી શ્રીમત્ સ્વામી શિવમયાનંદજી તથા રામકૃષ્ણ મઠ-મિશનના આસિ. સેક્રેટરી શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજે ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ[...]
🪔 પ્રવાસ
મારું ગુજરાત ભ્રમણ - ૧
✍🏻 સ્વામી જપાનંદ
November 2007
શ્રીમા સારદાદેવીના મંત્રદીક્ષિત તેમજ સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરેલ, રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી જપાનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ સ્મૃતિકથાના આધારે ‘વિવેક જ્યોતિ’ નવેમ્બર[...]
🪔 દિપોત્સવી
રામકૃષ્ણ મિશન - એક આધ્યાત્મિક સંઘ
✍🏻 સ્વામી ત્યાગાનંદ
November 2007
રામકૃષ્ણ વેદાંત સોસાયટી, બોસ્ટનના અધ્યક્ષ સ્વામી ત્યાગાનંદજીએ ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ મિશન - સ્વામી વિવેકાનંદ્સ વિઝન એન્ડ ફુલફિલમેન્ટ’ નામના પુસ્તકમાંથી મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ‘રામકૃષ્ણ[...]
🪔 દિપોત્સવી
રામકૃષ્ણ ભાવ આંદોલન પ્રથમ તબક્કો (૧૮૭૨-૧૯૦૫)
✍🏻 સ્વામી પ્રભાનંદ
November 2007
(રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજીએ ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ મિશન - સ્વામી વિવેકાનંદ્સ વિઝન એન્ડ ફુલફિલમેન્ટ’ નામના પુસ્તકમાં મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ‘The[...]
🪔 દિપોત્સવી
ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા પ્રચાર પરિષદ
✍🏻 સંકલન
November 2007
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના ૧૦ મુદ્દાની માર્ગદર્શિકા પ્રમાણે ગુજરાતમાં પણ કાર્યવાહી થતી રહે એ માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના નેજા હેઠળ નવેમ્બર, ૧૯૯૨માં અને નવેમ્બર, ૧૯૯૩માં ગુજરાતમાં[...]
🪔 સંપાદકીય
ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2007
એક દિવસ દક્ષિણેશ્વરના પંચવટીમાં બ્રાહ્મોસમાજના અગ્રણી કેશવચંદ્ર સેને શ્રીરામકૃષ્ણદેવને કહ્યુંઃ ‘જો આપ રજા આપો તો હું આપનો સંદેશ લોકજ્ઞાત બનાવવા ઇચ્છું છું. એ સંદેશ ચોક્કસપણે[...]
🪔 વિવેકવાણી
સાચો ઉકેલ - શક્તિનું રહસ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2007
વિગતો અવશ્ય યુગે યુગે ઘડી કાઢવાની હોય છે; પરંતુ આ તો માત્ર એક સૂચન છે, જે પરથી તમને બતાવી શકાય કે આ ઝઘડાઓ બંધ થવા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારમાં જાગ્રતતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2007
આજ શનિવાર ૨૪મી મે, ઈ.સ. ૧૮૮૪. વૈશાખ વદ અમાસ. જે ગૌરવર્ણ છોકરાએ વિદ્યાનો પાઠ લીધેલો તેણે સુંદર અભિનય કરેલો. શ્રીરામકૃષ્ણ તેની સાથે આનંદથી કેટલીયે વાતો[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
November 2007
आसारवात-तुहिनातप-कर्दमेषु भृत्या-भिधां - स्त्रिभुवनेश्वर मूर्तिभेदान् । आलोक्य कर्मकरणेन निपीड्यमानान् हर्म्ये स्थितस्य विकरोति न मानसं मे ॥ આ સૂર્યતાપ-હિમ-કીચડમાં પડેલાં, દારિદ્ય્રદુ:ખહત છે તવ જે સ્વરૂપો, જોયાં[...]