🪔 દિપોત્સવી
ગુરુ વિના કૃપાજ્ઞાન મળે નહિ
✍🏻 સંકલન
November 2009
મહર્ષિ આયોધધૌમ્ય પોતાના આશ્રમની સામે શાંતભાવે બેઠા હતા. એક કિશોર બ્રાહ્મણકુમારે આવીને પ્રણામ કર્યા. એને એમણે આશીર્વાદ આપ્યા અને એનો પરિચય પૂછ્યો. કિશોર ઉપમન્યુએ પોતાનો[...]
🪔 દિપોત્સવી
પ્રેરક બોધકથાઓ
✍🏻 સંકલન
November 2009
(ગીતાપ્રેસ, ગોરખપુર દ્વારા હિન્દીમાં પ્રકાશિત પુસ્તિકા ‘પ્રેરક-કહાનિયાઁ’માંથી શ્રી ચંદ્રકાંતભાઈ દવેએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) હીરાની કિંમત એક બુદ્ધિશાળી ઝવેરી હતો. પોતાના[...]
🪔 દિપોત્સવી
ભૂલે ન ભૂલાયે
✍🏻 રામેશ્વર તાંતિયા
November 2009
(૧૫ વર્ષની ઉંમરથી જીવન સંઘર્ષ કરતાં કરતાં મોટા ઉદ્યોગપતિ બન્યા. સક્રિય રાજનીતિમાં ભાગ લીધો હતો, એવા શ્રી રામેશ્વર તાંતિયાએ લખેલ ‘ભૂલે ન ભૂલાયે’ પુસ્તકમાંથી ગુજરાતી[...]
🪔 દિપોત્સવી
પ્રેરક પ્રસંગ
✍🏻 શરદ્ ચંદ્ર પેંઢારકર
November 2009
(મહાપુરુષના જીવનમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓને ધ્યાનમાં લઈને ‘પ્રેરક પ્રસંગ - માનવ વાટિકા કે સુરભિત પુષ્પ’ એ નામે હિંદીમાં શરદ્ચંદ્ર પેંઢારકરનું અદ્વૈત આશ્રમ દ્વારા પુસ્તક[...]
🪔 દિપોત્સવી
ઝંડુભટ્ટના જીવનના અદ્ભુત પ્રેરણાદાયી પ્રસંગો
✍🏻 સંકલન
November 2009
(આ લેખની માહિતી માટે શ્રીહરકિશન જોષી લિખિત ‘નગર, નવા નગર, જામનગર’ પુસ્તકમાંથી તથા સ્વામી અખંડાનંદ કૃત બંગાળી ‘સ્મૃતિકથા’ના અંગ્રેજી અનુવાદ ‘હોલી વોંડરિંગ્ઝ - ફ્રોમ સર્વિસ[...]
🪔 દિપોત્સવી
માનવતાની ઝાંકી
✍🏻 સ્વામી જપાનંદ
November 2009
(શ્રીમા સારદાદેવી પાસેથી મંત્રદીક્ષા લઈને બનારસમાં સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા લેનાર બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પણ પોતાની સેવાઓ આપી હતી. અકિંચન[...]
🪔 દિપોત્સવી
આપણી બોધકથાઓ
✍🏻 કુસુમબહેન પરમાર
November 2009
ભારતના ઇતિહાસ તરફ દૃષ્ટિ નાખીએ તો કહી શકાય કે આપણા સમાજનું ઘડતર બોધકથાઓ, દૃષ્ટાંતો અને રૂપક દ્વારા થયું છે. પ્રાચીન-યુગમાં જ્યારે આપણાં શાસ્ત્રો લિપિબદ્ધ ન[...]
🪔 દિપોત્સવી
મહાભારતની વાર્તાઓ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
November 2009
(શ્રીરામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’માં મહાભારતની સુખ્યાત વાર્તાઓ પર આધારિત લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
🪔 દિપોત્સવી
મહાભારતકાલીન કથાઓ
✍🏻 રૂપલ મનહરભાઈ કુબાવત
November 2009
સંસ્કૃત ભાષાનાં બે અતિ પ્રાચીન મહાકાવ્યો એટલે રામાયણ અને મહાભારત. પ્રાચીન હિંદુઓના રીતરિવાજો, એ સમાજની સ્થિતિ, એની સંસ્કૃતિ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. રામાયણમાં શ્રીરામચંદ્રના[...]
🪔 દિપોત્સવી
જાતકકથાઓની કથા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2009
ઇતિહાસના વિદ્વાનો કહે છે કે કથા સાહિત્યનો સર્વપ્રથમ ઉદય ભારતમાં થયો હતો અને ભારતે જ એને સાહિત્યિક ગૌરવ અપાવ્યું છે. ભારતનું આ કથાસાહિત્ય સમગ્ર વિશ્વમાં[...]
🪔 દિપોત્સવી
ઠાકુર શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાન્ત કથાઓ
✍🏻 દુષ્યન્તભાઈ પંડ્યા
November 2009
‘કાચી ખીચડીના દાળચોખા જુદા કરી શકાય છે, પણ રંધાયેલી ખીચડીના દાળભાતને જુદાં કરી શકાતાં નથી. અંગ્રેજી શબ્દો ‘મિક્સર’ અને ‘કંપાઉંડ ’ વચ્ચેનો ભેદ સમજાવવા માટે[...]
🪔 સંપાદકીય
ભારતીય પરંપરામાં કથાસાહિત્ય
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2009
દરેક પ્રજાની સાહિત્ય-પરંપરામાં કથાસાહિત્યનું એક વિશિષ્ટ સ્થાન હોય છે. ગમે તે ઉંમરના માણસને એ સાંભળવી, વાંચવી કે જોવી ગમે એવું ઘટનાતત્ત્વ એ કથાઓનું મુખ્ય આકર્ષણ[...]
🪔 વિવેકવાણી
બે માળી
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2009
એક ધનવાન માણસ હતો. તેના બગીચામાં બે માળી કામ કરતા હતા. આમાંનો એક માળી ખૂબ આળસુ હતો. તે બિલકુલ કામ કરતો નહીં. જ્યારે માલિક બગીચામાં[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારમાં કેવી રીતે રહેવું?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2009
બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
November 2009
क्षिप्रं विजानाति चिरं शृणोति विज्ञाय चार्थ भते न कामात्। नासम्पृष्टो व्युपयुङ्क्ते परार्थे तत् प्रज्ञानं प्रथमं पण्डितस्य ॥ પંડિતનું પ્રથમ લક્ષણ એ છેકે તે ઝડપથી સમજી[...]