🪔 વિવેકવાણી
શ્રીરામકૃષ્ણ અને તેમના વિચારો વિશે
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2003
શ્રીરામકૃષ્ણ પોતાને સ્થૂળ અર્થમાં અવતાર તરીકે લેખતા. જો કે હું તે સમજતો ન હતો. હું તેમને કહેતો કે વેદાન્તી અર્થમાં આપ બ્રહ્મ છો, પરંતુ તેમના[...]
🪔 વિવેકવાણી
વર્ગવિગ્રહ અને વર્ણસમાનતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2003
પ્રાચીન ભારત પોતાના બે આગેવાન વર્ણો, બ્રાહ્મણો અને ક્ષત્રિયોની મહત્ત્વાકાંક્ષી યોજનાઓનું સૈકાઓ સુધી સમરાંગણ બની રહ્યું હતું. એક બાજુ પ્રજાને પોતાનું કાયદેસરનું ભક્ષ્ય જાહેર કરનાર[...]
🪔 વિવેકવાણી
એક ક્રાંતિકથા
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2003
એ જૂના દિવસોમાં કોઈ પણ પ્રકારની ન્યાય-તપાસ કે એવું કાંઈ કર્યા વિના ‘લેટર ડી કેચેટ - ન્ીાાિી ગી ભચબરીા’ નામનું રાજાની મહોરવાળું એક વોરંટ નીકળતું.[...]
🪔 વિવેકવાણી
મૂડીવાદમાં પરિવર્તન આવશે જ
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2003
જે રાજકીય પદ્ધતિઓને માટે આપણે ભારતમાં પ્રયાસ કરી રહ્યા છીએ, તે યુરોપમાં જમાનાથી પ્રચલિત બની છે, સૈકાઓ સુધી તેનો પ્રયોગ થઈ ચૂક્યો છે અને આખરે[...]
🪔 વિવેકવાણી
ભારતના શ્રમજીવીઓને અમારાં વંદન હજો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2003
ભારતના નીચલાવર્ગના ઉપેક્ષિત લોકો - ખેડૂતો, વણકરો વગેરે - જેમને પરદેશી લોકોએ જીતી લીધા છે અને જેમનો પોતાના જ જાતભાઈઓ તુચ્છકાર કરે છે, તે લોકો[...]
🪔 વિવેકવાણી
સાચા ધર્મને આચરણમાં ઉતારો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2003
ભારતમાં આપણે ગરીબો અને નીચલા થરના લોકો વિશે કેવા ખ્યાલ રાખીએ છીએ, તેનો વિચાર કરતાં મારા હૃદયમાં શી શી વેદના થતી હતી! પોતાના વિકાસ માટે[...]
🪔 વિવેકવાણી
માનવીના દુ:ખનાં કારણો
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2003
અજ્ઞાન, અસમાનતા, અને વાસના એ ત્રણ માનવીના દુ:ખનાં કારણો છે; દરેક, એકની પાછળ બીજું એમ અનિવાર્ય રીતે જોડાઈને આવે જ છે. માણસે પોતાની જાતને બીજા[...]
🪔 વિવેકવાણી
મા ભૈ: - ડરો નહિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2003
અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો છે, જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન હતી! તેઓ પૂરેપૂરા ઈન્દ્રિયનિગ્રહી અને[...]
🪔 વિવેકવાણી
શ્રીરામકૃષ્ણનું જીવન એક અસાધારણ પ્રકાશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2003
શ્રીરામકૃષ્ણનું જીવન તો એક અસાધારણ પ્રકાશ સમાન હતું. એના તેજ દ્વારા હિંદુધર્મના સમસ્ત ક્ષેત્રને સાચી રીતે સમજવા મનુષ્ય સમર્થ બને છે. એ તો શાસ્ત્રોમાં બોધેલા[...]
🪔 વિવેકવાણી
રાષ્ટ્રિય જીવનપ્રવાહનું અનુસરણ કરો
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2003
આપણી પ્રાણશક્તિ, આપણું બળ, અરે આપણું રાષ્ટ્રિય જીવન સુધ્ધાં આપણા ધર્મમાં રહેલું છે. આ પ્રાણશક્તિ ધર્મમાં હોવી એ યોગ્ય છે કે નહિ, એ ખરું છે[...]
🪔 વિવેકવાણી
વેદ એટલે સનાતન સત્યોનો સમૂહ
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2003
જગતના ઘણાખરા મહાન ધર્મો અમુક પુસ્તકોને માને છે; તેઓ માને છે કે એ પુસ્તકો ઈશ્વરની વાણી છે અગર કોઈ દિવ્ય પુરુષોની વાણી છે, અને એ[...]
🪔 વિવેકવાણી
ઈશુનું જીવન અને કવન
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2002
એક મહાન ઉપદેશકના જીવનનું શ્રેષ્ઠ ભાષ્ય તેનું પોતાનું જીવન જ છે, ‘લોંકડીને રહેવાને દર હોય છે; પક્ષીઓને માળા હોય છે; પણ માનવના પુત્રને માથું મૂકવાનું[...]
🪔 વિવેકવાણી
મારી ભાવિ યોજના
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2002
મારા મિત્રો! મારી યોજના એવી છે કે આપણાં શાસ્ત્રોનાં સત્યોનો ભારતમાં તથા ભારતની બહાર પ્રચાર કરવા સારુ નવયુવક ઉપદેશકોને તૈયાર કરવા માટે ભારતમાં સંસ્થાઓની સ્થાપના[...]
🪔 વિવેકવાણી
શક્તિની ઉપાસના
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2002
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની ‘માતા’ તરીકે, સ્નેહમૂર્તિ તરીકે[...]
🪔 વિવેકવાણી
ગૃહસ્થની ફરજો
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2002
ગૃહસ્થે પોતાની સ્ત્રીને દ્રવ્ય, વસ્ત્ર, પ્રેમ, શ્રદ્ધા અને અમૃત જેવા મીઠા શબ્દોથી સદા પ્રસન્ન રાખવી. તેને કદી નાખુશ ન કરવી. જે ચારિત્ર્યવાન ગૃહસ્થ પત્નીનો પ્રેમ[...]
🪔 વિવેકવાણી
ગૃહસ્થનાં કર્તવ્યો
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2002
ગૃહસ્થ ઈશ્વરનો ભક્ત હોવો જોઈએ; ઈશ્વર વિશેનું જ્ઞાનપ્રાપ્ત કરવું એ તેના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. છતાં એણે સતત કાર્યશીલ રહેવું જોઈએ, પોતાનાં સર્વ કર્તવ્યો બજાવવાં[...]
🪔 વિવેકવાણી
ગુરુ, અવતાર અને યોગ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2002
પ્રશ્ન : વેદાંતનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? ઉત્તર : ‘શ્રવણ, મનન અને નિદિધ્યાસન દ્વારા.’ શ્રવણ સદ્ગુરુ પાસેથી કરવું જોઈએ. માણસ પોતે ભલે નિયમસરનો શિષ્ય ન[...]
🪔 વિવેકવાણી
સત્ એક
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2002
...માનવી, ઈશ્વર અને પ્રકૃતિ વિશેની આ બધી અદ્ભુત, અનંત, ઉદાત્ત, વિશાળતાપૂર્ણ વિચારદૃષ્ટિ તળે રહેલા મહાન નિયમો ભારતમાં જ ઉત્પન્ન થયેલા છે. આ દેશનું ને દુનિયાનું[...]
🪔 વિવેકવાણી
સર્વધર્મ પ્રત્યે સહિષ્ણુતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2002
જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં[...]
🪔 વિવેકવાણી
ભારતનું આધ્યાત્મિક પુનરુત્થાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2002
આ દેશમાં અનેકાનેક સંપ્રદાયો થઈ ગયા છે. અત્યારે પણ પુષ્કળ સંપ્રદાયો છે અને ભવિષ્યમાં પણ પૂરતા પ્રમાણમાં થશે. આપણા ધર્મની એ વિશિષ્ટતા છે કે એના[...]
🪔 વિવેકવાણી
શ્રીરામકૃષ્ણદેવનો સંદેશ સર્વત્ર પહોંચાડો
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2002
આપણે થોડાએક શિષ્યોની જરૂર છે, અગ્નિ જેવા તેજસ્વી યુવકોની, સમજ્યા? બુદ્ધિશાળી અને બહાદુર, જેઓ મોતના મોંમાં સુધ્ધાં જવા તૈયાર હોય, અને સમુદ્રને પણ તરી જવાની[...]
🪔 વિવેકવાણી
પવિત્રતા, શ્રદ્ધા અને કાર્યનિષ્ઠા એ જ ધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2002
હું તમને ફરીથી યાદ આપું કે ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન । ‘કેવળ કર્મમાં જ તમારો અધિકાર છે, ફળમાં નહિ.’ ખડકની જેમ અડગ ઊભા રહો. સત્યનો[...]
🪔 વિવેકવાણી
સ્વદેશ - મંત્ર
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2002
ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્યદેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ ત્યાગી[...]
🪔 વિવેકવાણી
ભારતીય નારીનો આદર્શ : સીતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2001
મહાકવિ ઋષિ વાલ્મીકિએ રામનું ચરિત્ર આપણી સમક્ષ જે ભાષામાં રજૂ કર્યું છે તેના કરતાં વધુ શુદ્ધ, વધુ પવિત્ર, વધુ સુંદર અને વધુ સરળ ભાષા કોઈ[...]
🪔 વિવેકવાણી
ઊઠો! જાગો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2001
આખી દુનિયા ફર્યા પછી મેં જોયું છે કે બીજા દેશોના લોકોની સરખામણીએ આપણા દેશના લોકો તમોગુણ (નિષ્ક્રિયતા)માં ડૂબી ગયેલા છે. બહારથી સાત્ત્વિક (શાંત અને સમતુલ)[...]
🪔 વિવેકવાણી
વિશ્વને ભારતનો સંદેશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2001
પ્રાચીન તેમ જ અર્વાચીન કાળમાં બળવાન અને મહાન પ્રજાઓમાંથી મહાન વિચારો ઉદ્ભવ્યા છે; એક પ્રજા પાસેથી બીજી પ્રજામાં અદ્ભુત ભાવનાઓ લઈ જવાઈ છે; પ્રાચીન તેમ[...]
🪔 વિવેકવાણી
સામર્થ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2001
અનંત સામર્થ્ય એનું નામ જ ધર્મ. સામર્થ્ય એ પુણ્ય અને નિર્બળતા એ પાપ. બધાં પાપ અને બધાં અનિષ્ટો માટે જો એક જ શબ્દ આપવાનો હોય[...]
🪔 વિવેકવાણી
ભારતની આધ્યાત્મિકતા અને રાષ્ટ્રકલ્યાણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2001
ધ્યાનમાં રાખજો કે જો તમે આધ્યાત્મિક્તાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ દોડવા જતાં એને તરછોડી દેશો, તો પરિણામ એ આવશે કે ત્રણ પેઢીની અંદર,[...]
🪔 વિવેકવાણી
જીવનનું ઉચ્ચતમ તત્ત્વ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2001
પ્રત્યેક ક્ષણે આ એક જ વિચાર તેમના મનમાં ઘોળાયા કરતો કે, ‘હે મા! તારું અસ્તિત્વ છે, એ વાત શું સાચી છે? તો પછી તું બોલતી[...]
🪔 વિવેકવાણી
માલિકની અદાથી કામ કરો
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2001
આ સર્વ શિક્ષાનું સારતત્ત્વ એ છે કે તમે સ્વામીની જેમ કાર્ય કરો, ગુલામની જેમ નહીં. દરેક જણ કાંઈક કરે જ છે તે તમે ક્યાં નથી[...]
🪔 વિવેકવાણી
જ્ઞાનનું પહેલું પગથિયું
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2001
બાળકો તરીકે આપણે સૌ માનીએ છીએ કે, જગત ખૂબ સારું છે અને, આપણે માટે સુખના ઢગલા વાટ જોઈ રહ્યા છે. દરેક નિશાળિયાનું આ સ્વપ્ન છે.[...]
🪔 વિવેકવાણી
વીરોને જ મુક્તિ હોય છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2001
ડરો નહિ, કારણ કે માનવજાતિના સમગ્ર ઇતિહાસમાં મહાનમાં મહાન પ્રતિભા આમવર્ગમાંથી જ નીકળી આવી છે; તેમની કક્ષામાંથી જ, એ વર્ગમાંથી જ સઘળી પ્રતિભાશાળી વ્યક્તિઓ પેદા[...]
🪔 વિવેકવાણી
આપણે જ આપણા સહાયક છીએ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2001
‘માના ગર્ભમાંથી હું સાવ નગ્ન અવસ્થામાં આવ્યો, અને સાવ નગ્ન અવસ્થામાં હું પાછો જવાનો છું. અસહાય દશામાં હું આવ્યો અને અસહાય દશામાં જવાનો છું. આજે[...]
🪔 વિવેકવાણી
પ્રેમ, સેવા અને સમર્પણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2001
મારા ગુરુદેવના જીવનનું બીજું એક મહાન તત્ત્વ-બીજાઓ પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ હતો. જીવનનો પૂર્વાર્ધ તેમણે ધર્મનું ઉપાર્જન કરવામાં અને ઉત્તરાર્ધ તેના વિતરણમાં ગાળ્યો. અમારા દેશમાં[...]
🪔 વિવેકવાણી
નિર્ભયતા એ જ જીવન
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2001
વિશ્વમાં આ આદર્શના અનેક પડઘાઓ ઊઠો, અને વહેમો બધા નાશ પામો. જેઓ નબળા હોય તેમને તે સંભળાવો, વારંવાર તે કહ્યા કરોઃ તમે પવિત્ર આત્મા છો;[...]
🪔 વિવેકવાણી
નારીશક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2000
સ્વામીજીએ હર્ષભેર ભાવિ સ્ત્રીમઠની વાત શરૂ કરીને કહ્યું : ‘શ્રીશ્રીમા શારદાદેવીને પ્રેરણાના કેન્દ્ર તરીકે રાખીને ગંગાના પૂર્વ કિનારે એક મઠની સ્થાપના કરવી છે. જેમ અહીં[...]
🪔 વિવેકવાણી
વિશ્વની એકતા અને આત્મશ્રદ્ધા એ જ ધર્મસંદેશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 2000
તમારા પોતા પર પ્રેમનો અર્થ છે સહુ પ્રત્યે પ્રેમ, પશુઓ પ્રત્યે પ્રેમ, દરેક વસ્તુ પ્રત્યે પ્રેમ; કારણ કે તમે સૌ એક છો. આ મહાન શ્રદ્ધા[...]
🪔 વિવેકવાણી
જાણવું એટલે આવરણને દૂર કરવું
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2000
મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. મનુષ્યમાં જ્ઞાન મૂળથી જ રહેલું છે; કોઈપણ જ્ઞાન બહારથી આવતું નથી; એ બધું અંદર જ રહેલું છે.[...]
🪔 વિવેકવાણી
ભારતના નવનિર્માણ માટે આવશ્યક તત્ત્વો
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2000
સામાજિક કે રાજકીય - સર્વ પ્રકારની વ્યવસ્થાનો પાયો માણસની સાધુતા પર જ રચાય છે. કોઈ પણ દેશ એની ધારાસભા આ કે તે કાયદો પસાર કરે[...]
🪔 વિવેકવાણી
ગુરુ અને શિષ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2000
આત્માને જાગૃત કરવા માટે પ્રેરણા અન્ય આત્મા પાસેથી આવવી જોઈએ. જે આત્મા પાસે આવી પ્રેરણા મળે છે તેને ગુરુ કહેવામાં આવે છે અને જે આત્માને[...]
🪔 વિવેકવાણી
ભારતવર્ષ આજેય કેમ જીવંત છે?
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2000
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્ત્વજ્ઞાનની ભરતીના મહાન જુવાળનો આરંભ પૂર્વે આ ભૂમિ પરથી જ થયો હતો, અને દુનિયાની[...]
🪔 વિવેકવાણી
રાષ્ટ્રીયસંગઠન અને આધ્યાત્મિકશક્તિઓનું એકત્રીકરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2000
ભારત માટે રાષ્ટ્રીય સંગઠનનો અર્થ તેની વેરવિખેર પડેલી આધ્યાત્મિક શક્તિઓનું એકત્રીકરણ છે. ભારત માટે રાષ્ટ્રીય સંગઠન એટલે જેમનાં હૃદયો એકસમાન આધ્યાત્મિક સૂર સાથે તાલ મિલાવીને[...]
🪔 વિવેકવાણી
ભારતના અસ્તિત્વનું સાચું કારણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2000
દુનિયાને આપવા જેવું આપણી પાસે કંઈક છે. ભારતના અસ્તિત્વનું સાચું કારણ આ જ છે. યાદ રાખજો કે સેંકડો વરસો સુધી અત્યાચારો સહન કરવા છતાં -[...]
🪔 વિવેકવાણી
શ્રીરામકૃષ્ણદેવનો આધુનિક જગતને સંદેશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2000
શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે: ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્ ‘ધર્મ’ વિદ્યમાન[...]
🪔 વિવેકવાણી
સાચી ઉપાસના
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2000
ધર્મ પ્રેમમાં રહ્યો છે, અનુષ્ઠાનોમાં નહીં. હૃદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય, ત્યાં સુધી[...]
🪔 વિવેકવાણી
આપણી મહાન નૈતિક જવાબદારી
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2000
સમગ્ર જગતની દૃષ્ટિ આજે આધ્યાત્મિક પોષણ માટે આ ભારતની ભૂમિ તરફ વળી છે; અને તમામ જાતિઓ માટે ભારતે તે પૂરું પાડવાનું છે. માનવજાત માટેનો સર્વોચ્ચ[...]
🪔 વિવેકવાણી
ધર્મ-ભારતનો આધારસ્તંભ
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 1999
આપણી આ પવિત્ર માતૃભૂમિ ધર્મ અને તત્ત્વજ્ઞાનની ભૂમિ છે, ત્યાગની ભૂમિ છે, ધર્મવીરોની જનની છે. આ સ્થળે, કેવળ આ જ સ્થળે જીવનના સર્વોચ્ચ આદર્શનો માર્ગ[...]
🪔 વિવેકવાણી
નવભારતની જાગૃતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1999
યુગયુગાન્તરથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો દેખાય[...]
🪔 વિવેકવાણી
ઊભા થાઓ અને સબળ બનો
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1999
અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે. કોઈની પાસે સહાય માગો નહીં. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જો આપણી જાતને સહાય ન કરી[...]
🪔 વિવેકવાણી
ભારતનું ભાવિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 1999
શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે; ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે;[...]