• 🪔 પુસ્તક-સમીક્ષા

    દીર્ઘ આયુષ્ય અને તંદુરસ્તીનું ટૉનિક

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    ‘પ્રબુદ્ધ ભારત’નો શતાબ્દી વિશેષાંક દુનિયાના ઘણા દેશોની તુલનાએ ભારતમાં માણસનું આવરદા ટૂંકું છે. સામયિકોનું આવરદા તો તેથીયે ટૂંકું જોવા મળે છે. એ સંજોગોમાં ‘પ્રબુદ્ધ ભારત’[...]

  • 🪔

    ચિંતનિકા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કોઈ સવાલના જવાબમાં કહેલું કે “આપણા બધા ધર્મગ્રંથો નાશ પામે પણ, ‘ઈશાવાસ્ય’ ઉપનિષદ માત્ર બચી જાય તો હિંદુ ધર્મ[...]

  • 🪔

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    સફળતાપૂર્વક ભણવા માટેના સૂચનો ૧. આત્મ-શ્રદ્ધા રાખો. ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે’ આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ધા જાગૃત થશે.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    (માર્ચના અંકથી આગળ) સ્વામીજીનાં અન્ય પ્રવચનો: વૈજ્ઞાનિક વિભાગમાં: એ વિશ્વધર્મ પરિષદ પૂરા સત્તર દહાડા ચાલેલી, એ પરિષદનો આરંભ થયા પછીને પાંચમે દહાડે, એ પરિષદના એક[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-૫

    ✍🏻 દુષ્યંતભાઈ પંડયા

    (ગતાંકથી ચાલુ) “અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, આપે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય આનંદ ઊભરાય છે. ગૌતમ જેના[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-4

    ✍🏻 દુષ્યંતભાઈ પંડયા

    (ગતાંકથી ચાલુ) શિકાગોમાં પુન: પ્રવેશ: સ્વામીજી ફિકરની ફાકી ન કરી શક્યા હોત તો, ત્રણ અઠવાડિયાં પહેલાં તેઓ કદાચ, શિકાગોથી બોસ્ટન જઈ શક્યા ન હોત. આ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-૩

    ✍🏻 દુષ્યંતભાઈ પંડયા

    (ગતાંકથી ચાલુ) રાઈટ કુટુંબ પર અસર: સ્વામી વિવેકાનંદનાં આ યજમાન પત્ની, શ્રીમતી રાઈટ જે મુલાકાતથી આટલાં પ્રભાવિત થયાં હતાં તે સ્વામી વિવેકાનંદની અનિસ્કવૉમમાં રાઈટ ઘરની[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    ચિંતન-પુષ્પોની છાબ

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    ચિંતન-પુષ્પો અને પરિમલ: લે. લાલજી મૂળજી ગોહિલ, પ્રકાશક કનુભાઈ લા. ગોહિલ, પુણે (૧૯૯૧) મૂલ્ય: રૂ. ૪૦ મુંબઈ સિવાયનાં મહારાષ્ટ્રનાં લગભગ દરેક શહેરમાં નાની-મોટી ગુજરાતી વસાહતો[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    શ્રીરામકૃષ્ણ અને શ્રી વિવેકાનંદ

    ✍🏻 દુષ્યંત પંડયા

    મનોહર રત્નમાલા શ્રીરામકૃષ્ણ અને શ્રી વિવેકાનંદ (લે.પ્રા. જ્યોતિબહેન થાનકી, સંતદર્શન ગ્રંથમાળા-૬, પ્રકા. સરદાર પટેલ યુનિ. વલ્લભવિદ્યાનગર (૧૯૯૧), મૂ. રૂા. ૨૫) મકરાણના ખાણિયાને મન જે કેવળ[...]

  • 🪔

    તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    જેમના જન્મની પાંચસોમી જયંતી જૂનાગઢે ગયા માર્ચમાં ઊજવી સમસ્ત ગુજરાતે કેમ ન ઊજવી એ પ્રશ્ન કરી શકાય-તે સંતશિરોમણિ, ભક્ત કવિ નરસિંહ મહેતાના એક સુપ્રસિદ્ધ પદની[...]

  • 🪔 પુસ્તક-પરિચય

    પુસ્તક-પરિચય

    ✍🏻 દુષ્યત પંડ્યા

    * પરમહંસનાં મોતી * પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ-રાજકોટ, મૂલ્ય : રૂ. ૨=૦૦ સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓ દ્વારા જગત શ્રીરામકૃષ્ણને જાણતું થયું એ ખરું. પણ એ[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    એક અખંડ પાર્શ્વદર્શકનાં બે પાસાં

    ✍🏻 દુષ્યત પંડ્યા

    હોલિસ્ટિક સાયન્સ એન્ડ વેદાન્ત લેખક : સ્વામી જિતાત્માનંદજી, પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ : ૧૯૯૧ મૂલ્ય : રૂ. ૪૫/- પ્રાપ્તિસ્થાન : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ -[...]

  • 🪔 પુસ્તક પરિચય

    ‘વંટોળિયાનું પતરાવળું’

    ✍🏻 દુષ્યત પંડ્યા

    શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ : ભાગ-૪ ગુરુભાવ (ઉત્તરાર્ધ) લેખક : સ્વામી સારદાનંદ અનુવાદક : ડૉ. પ્રજ્ઞાબહેન શાહ પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય કાચુ પૂંઠું.. ૧૮[...]

  • 🪔 પુસ્તક પરિચય

    અમૃતધારાનું પાન

    ✍🏻 દુષ્યત પંડ્યા

    શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ (ભાગ બીજો) સાધક ભાવ લે. સ્વામી સારદાનંદ અનુવાદક : ડૉ. પ્રજ્ઞાબહેન શાહ પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય : કાચું પૂંઠું : રૂ.[...]

  • 🪔

    ‘જૂજવેરૂપે અનંત ભાસે’

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    થોડા દિવસો પહેલાં આપણા બીજા રાષ્ટ્રપતિ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા વિદ્વાન તત્ત્વવેત્તા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનની જીવનકથાનું પુસ્તક વાંચ્યું. એમાં તેમના જુદા જુદા સમયની જુદી જુદી[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    ધર્મ વિશેની વ્યાખ્યાન ચતુષ્ટયી

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    ધર્મની આવશ્યકતા : સ્વામી વિવેકાનંદનાં ચાર વ્યાખ્યાનોનું સંકલન : દ્રિતીય સંસ્કરણ; જુલાઈ, ૧૯૮૯ : પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય રૂ. ૬-૦૦ સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ[...]

  • 🪔

    ‘સંસારમાં સરસો રહે, મન મારી પાસ’

    ✍🏻 દુષ્યત પંડ્યા

    વેદાંતી કવિ અખાની આ પ્રસિદ્ધ પંક્તિ છે. ગૌતમ બુદ્ધની માફક સંસારનો ત્યાગ કરવો કે સંસારમાં રહીને ભક્તિ કરવી? ભગવાનની પ્રાપ્તિ શું વનમાં જઈને તપ કરનારને[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો : જીવંત દૃષ્ટાંતો આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો : લે. સ્વામી વીરેશ્વરાનંદ. પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. ૩-૫૦ પોતાના જીવનના સાત[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    આદર્શ માનવનું નિર્માણ : જયોતિર્ધરની પ્રેરક વાણી (આદર્શ માનવનું નિર્માણ : સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળામાંથી સંકલન; ચતુર્થ સંસ્કરણ, ૧૯૮૯; પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. મૂ. રૂ. ૩-૫૦)[...]

  • 🪔

    ગાથા ગુજરાતના ગૌરવની

    ✍🏻 દુષ્યંતભાઈ પંડયા

    ભારતના પૂર્વાંચલનાં રાજ્યોને બાદ કરીએ તો ગુજરાત ભારતનાં નાનાં રાજ્યોમાંનું એક! બીજાં કેટલાંક રાજ્યોની તુલનાએ ગુજરાતની લોકસંખ્યા પણ ઓછી. કેન્દ્રના વહીવટમાં ગુજરાતનો ફાળો નગણ્ય અને[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    જન્મજાત ગુરુ શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ ત્રીજો ગુરુભાવ (પૂર્વાર્ધ) લેખક: સ્વામી સારદાનંદ (પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, અનુવાદક: શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ, 1987) પાકું પૂઠું: રૂ. 17, કાચું[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    અર્વાચીન યુગનો દશમસ્કંધ શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભા. પહેલો પૂર્વકથા અને બાલ્યજીવન લેખક: સ્વામી સારદાનંદ (પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ; અનુવાદક: શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ; 1987) કાચું પૂઠું –[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 શ્રી દુષ્યન્ત પંડ્યા

    સ્વામી વિવેકાનંદના પત્રો (સંચયન) ભાગ 1-2 પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય : પ્રત્યેક ભાગના રૂ. 3-50 બંને એક જ ગ્રંથમાં રૂ. 6-50 સ્વામી વિવેકાનંદે[...]