🪔
સ્વામી વિવેકાનંદ અને ગાંધીજી
✍🏻 દુષ્યંતભાઈ પંડયા
January 2012
એક સદી ઉપર થોડાં વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદે ભારતના દરેક નાગરિકને આહ્વાન કર્યું હતું કે : ‘ઓ વીર ! તું ભારતમાતાનો પુત્ર છો, એ બદલ[...]
🪔
અદ્ભુત મહાપ્રતિભા - સ્વામી રંગનાથાનંદ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
December 2010
કેરળનો ઉત્તરનો ભાગ કર્ણાટકને અડીને આવેલો છે. ત્યાં આવેલા ત્રિકુર નામના નાનકડા ગામડામાં સને ૧૯૦૮માં પૂજ્ય શ્રી મા સારદાદેવીની જન્મતિથિને દિવસે જ એક બાળકનો જન્મ[...]
🪔 દિપોત્સવી
ટેકનોલોજી અને સ્વામી વિવેકાનંદ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
November 2010
ગાંધીજી યંત્રના અને ટેકનોલોજીના વિરોધી હતા એવો ખોટો ખ્યાલ પ્રવર્તે છે. ટેક્નોલોજીના માધ્યમ દ્વારા, યંત્ર દ્વારા થતા માનવ શોષણ સામે ગાંધીજીનો વિરોધ હતો. તેઓ જે[...]
🪔 શાસ્ત્ર
કુલપતિઓ, ઉપકુલપતિઓ અને ગુરુદેવ રવીન્દ્રનાથ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
October 2010
થોડા દિવસો પહેલાં જ વાંચવામાં આવ્યું કે ગુજરાતમાં આજે પૂરાં ૪૫ મહાવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) છે. તામિલનાડુઓની કોઈ એક જ યુનિવર્સિટી સાથે એક સો ને પાંત્રીસ એન્જિનિયરીંગ[...]
🪔
ઠાકુર શ્રીરામકૃષ્ણનો ચમત્કારિક સ્પર્શ, સ્પર્શની અગત્ય
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
February 2010
બાઈબલના ‘નવા કરાર’માંના સંત લૂકનો કથામૃતના આઠમા અધ્યાયમાં એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે : ઈસુ ખ્ર્રિસ્ત ટોળાથી ઘેરાઈને જઈ રહ્યા છે. ટોળામાં ધક્કામૂકી પણ થતી[...]
🪔
‘તને આ ઘટતું નથી’
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
January 2010
વિરાટ રાજાના દરબારમાંથી ગુપ્તવેશ છોડીને પ્રગટ થતાંની સાથે અર્જુને કૌરવો સાથેના યુદ્ધની તૈયારીઓ માંડી દીધી હતી. કૌરવો સાથે સમાધાનના સઘળા પ્રયત્નો વિફલ ગયા હતા. ‘અર્ધું[...]
🪔 દિપોત્સવી
ઠાકુર શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાન્ત કથાઓ
✍🏻 દુષ્યન્તભાઈ પંડ્યા
November 2009
‘કાચી ખીચડીના દાળચોખા જુદા કરી શકાય છે, પણ રંધાયેલી ખીચડીના દાળભાતને જુદાં કરી શકાતાં નથી. અંગ્રેજી શબ્દો ‘મિક્સર’ અને ‘કંપાઉંડ ’ વચ્ચેનો ભેદ સમજાવવા માટે[...]
🪔
સ્વામી અખંડાનંદ અને જામનગર - ૨
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
October 2009
ઝંડુભટ્ટજીનો દિવસ સવારે ૪ વાગ્યે આરંભાતો. સ્નાન અને પૂજાપાઠ કર્યા પછી ભટ્ટજી પોતાને ઓરડે પ્રવેશતા. એટલી વહેલી સવારથી - સાત સાડા સાત વાગ્યેથી - દર્દીઓ[...]
🪔
સ્વામી અખંડાનંદ અને જામનગર
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
September 2009
સ્વામી વિવેકાનંદના લાડકા ગુરુભાઈઓમાંના એક તે સ્વામી અખંડાનંદ. સ્વામી વિવેકાનંદ કરતાં સ્વામી અખંડાનંદ વયમાં સાડાપાંચ વર્ષ નાના હતા. (સ્વામીજીનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩; સ્વામી અખંડાનંદનો[...]
🪔
ઠાકુર શ્રીરામકૃષ્ણનો સર્વધર્મ સમભાવ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
July 2009
દક્ષિણેશ્વરમાંના મા કાલીના મંદિરમાંની માતાજીની પૂજાભક્તિથી ઠાકુર શ્રીરામકૃષ્ણે પોતાના સાધનાજીવનનો આરંભ કર્યો હતો. આરાધના માટે આરાધકને મૂર્તિની કે પ્રતીકની આવશ્યકતા રહે તે સ્વાભાવિક છે. મંદિરમાંની[...]
🪔
વિઘ્નોની પાર જઈ, વિસ્ફોટ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
June 2009
નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણના સૌથી લાડકા અને અગ્રિમ શિષ્ય. ઈ.સ. ૧૮૮૨ના આરંભમાં નરેન્દ્રનાથ પહેલીવાર ઠાકુરને મળવા દક્ષિણેશ્વરને કાલીમંદિરે ગયા હતા તે જ દહાડે, બીજા સાથીઓથી જુદા પાડી[...]
🪔
ઠાકુરના સ્પર્શની લાક્ષણિકતા
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
May 2009
આપણે કોઈને મળીએ છીએ ત્યારે હસ્તધૂનન કરીએ છીએ. લગ્નવિધિ પૂરો થાય અને વરઘોડિયું લગ્ન કરીને લગ્નમંડપમાંથી બહાર આવે તે ભેગું જ. એ વડીલોને વંદન કરવાનું[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવ અને જીવનવ્યવહાર
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
November 2008
આપણી પ્રાચીન આશ્રમ વ્યવસ્થા અનુરૂપ વિવિધ આચારોનું પાલન આપણે કરવાનું હોય છે અને એ પાલનમાં સહાયરૂપ થાય અને માર્ગદર્શક બને તેવા નિયમો ઘડવામાં આવ્યા છે.[...]
🪔
એકસો સોળ વર્ષનું સ્વપ્ન સાકાર
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
April 2008
સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદ ઈ.સ. ૧૮૯૨માં સ્વામીજીને શોધતા ગુજરાત દોડી આવ્યા હતા અને લીંબડી, જૂનાગઢ, દ્વારકા, કચ્છ-માંડવી, નારાયણ સરોવર, એમ બધે ભટક્યા પછી માંડવીમાં[...]
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદ ભાવધારા અને જામનગર
✍🏻 શ્રી દુષ્યંતભાઈ પંડ્યા
November 2007
બેલુર મઠની અને શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ, સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા અને જગપ્રસિદ્ધ બન્યા. તેની પહેલાં જામનગરને સ્વામી વિવેકાનંદના વિખ્યાત ગુરુભાઈ સ્વામી અખંડાનંદના લગભગ એક[...]
🪔 દિપોત્સવી
શિક્ષણ અને મૂલ્યો
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
November 2006
પ્રાચીન કાળમાં ગુરુના આશ્રમો લોકવસ્તીથી દૂર હતા. વળી ત્યારે, ટી.વી., રેડિયો, વર્તમાનપત્રો જેવાં પ્રચાર માધ્યમો ન હતાં. પાટલીપુત્ર કે વૈશાલી સમાં નગરોમાં શાંતિ હતી અને,[...]
🪔
પુનરુત્થાનનાં સૂર્યોદય
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
November 2005
મહમ્મદ બિન કાસમે સને ૭૧૧માં સિંધના દાહિર રાજાને હરાવી ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું પણ, ભૌગોલિક પરિસ્થિતિને કારણે, બાકીના ભારતવર્ષથી સિંધ પ્રદેશ અલગ પડી ગયેલ[...]
🪔 પ્રકીર્ણ
શ્રીઠાકુરના પાશમાં
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
August 2005
શ્રીઠાકુરની કૃપા વિના કંઈ એમના પાશમાં આવી શકાતું નથી. એ કૃપા ક્યારે ને કઈ રીતે વર્ષશે એ પણ કહી શકાતું નથી. મેં કોલેજનું શિક્ષણ લીધું[...]
🪔 પ્રકીર્ણ
શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી વિશેનાં મારાં સંસ્મરણો
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
June 2005
બીજા વિશ્વયુદ્ધમાં જાપાન જોડાયું અને અગ્નિ એશિયાના દેશોને એક પછી એક સર કરતું, એ બ્રહ્મદેશ પર ત્રાટક્યું ત્યારે, રંગુનમાંથી બધા ભારતવાસીઓ માટે નાસી છૂટવા સિવાય[...]
🪔 પ્રકીર્ણ
રૂવે રૂવે ઝરતું માતૃત્વ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
February 2005
પંદરમી - સોળમી સદીના પ્રખ્યાત ઈટેલિયન કલાકાર માઈકલ એન્જેલોનું અદ્ભુત શિલ્પ છે - ‘પાએના’. એ વિશાળ શિલ્પકૃતિમાં ઈસુની માતા મેડોના મૃત ઈસુના મસ્તકને પોતાના ખોળામાં[...]
🪔
ત્યાગસ્વરૂપિણી શ્રીમા શારદાદેવી
✍🏻 દુષ્યંત પંડ્યા
November 2004
શ્રીરામકૃષ્ણદેવની અને એમનાં સહધર્મચારિણી શ્રીમા શારદાદેવીની બધી બાબતો વિચિત્ર હતી. બંને લગ્ન કરીને પતિપત્ની બન્યાં હતાં પણ બંને સાંસારિક ભોગવાસનાથી આજીવન પર રહેલાં હતાં. ઠાકુરે[...]
🪔
પારસને સ્પર્શે
✍🏻 દુષ્યંત પંડ્યા
September 2004
‘ઈહ લોહા પૂજામેં રાખત, ઈક કર બાધિ પરો; પારસ ગુણ અવગુણ નહિ ચિતવત કંચન કરત ખરો’ ભક્ત કવિ સુરદાસની આ પંક્તિઓ જાણીતી છે. આપણામાંથી અનેકે[...]
🪔
સ્વામીજીના પત્રોમાં વ્યક્ત થતું એમનું વ્યક્તિત્વ
✍🏻 દુષ્યંત પંડ્યા
March 2004
ઈ.સ.૧૮૯૫માં લખાયેલો સ્વામીજીનો સાત પાનાનો પત્ર છે અને એ પત્રને ત્રણ પાનાંની તાજા કલમ જોડાયેલી છે. એમાં રવામીજી અનેક વ્યવહારુ સૂચનો આપે છે.૪૧ એક વર્ષનો[...]
🪔
સ્વામીજીના પત્રોમાં પ્રતિબિંબિત એમનું વ્યક્તિત્વ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
February 2004
માણસ પોતાનાં સ્વજનોને પત્રો લખે છે ત્યારે પોતાના વ્યક્તિત્વ ઉપરનાં બધાં આવરણો આઘાં થઈ જાય છે. ત્યારે જ એનું સાચું વ્યક્તિત્વ પ્રકટી ઊઠે છે. સ્વામી[...]
🪔
શ્રીરામકૃષ્ણકથામૃતનું સાહિત્યિક મૂલ્ય
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
November 2003
* એ પછીના સમયનાં તેમજ ઉપર્યુક્ત સમયગાળા વચ્ચેનાં અપ્રકાશિત નોંધ-ટાંચણો ‘શ્રીરામકૃષ્ણદેવેર અત્યંતલીલા’માં સ્વામી પ્રભાનંદજીએ પ્રકાશિત કર્યાં છે. જેનો ગુજરાતી અનુવાદ ટૂંકસમયમાં પ્રકાશિત થશે. - સં[...]
🪔 કાવ્યાસ્વાદ
માની લીલાને કોણ જાણે?
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
January 2003
કદાપિ પયગંબર, બંધુ, તું હો - કો જાણતું? મા નિજ શાંત વજ્રો નિગૂઢ ઊંડાણ મહીં છુપાવે તેને, કહો, કોણ સ્પર્શી શકતું? કદાપિ ઝાંખી શિશુને થતી,[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને હિંદુધર્મ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
November 2002
ઈ.સ. ૧૮૮૧-૮૨ આસપાસ વિવેકાનંદ પોતાના ગુરુ પાસે ગયા. ત્યાં સુધી એમની પાસે ધર્મવિષયક કશી સ્પષ્ટ સમજણ ન હતી. ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી એમને એ સાંપડી.[...]
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણ અને જગદંબાની ભક્તિ
✍🏻 શ્રી દુષ્યંતભાઈ પંડ્યા
November 2001
૧. ‘એ પ્રસાદ મને ન ખપે.’ ઓગણીસ વર્ષની વયના લવરમૂછિયા નાના ભાઈના આ શબ્દોથી મોટાભાઈને આઘાત તો લાગ્યો જ. પણ જીભાજોડીનો એ પ્રસંગ ન હતો[...]
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણ પરમહંસ અને વ્યવહારુ વેદાંત
✍🏻 દુષ્યંત પંડ્યા
October-November 2000
વેદાંતને વ્યવહારમાંથી આપણે તગડી મૂક્યું તે ભારતના પતનનું મુખ્ય કારણ છે. મધ્ય એશિયા સુધી અને યવદ્વીપ (જાવા), બાલી, સુમાત્રા, કલિમંથન (બોર્નિયો) સુધી, આજે આપણે જેને[...]
🪔
શ્રીરામકૃષ્ણ અને ૨૧મી સદી
✍🏻 દુષ્યંત પંડ્યા
October-November 1999
એક અંગ્રેજ કવિ ગ્રેના એક કાવ્યમાં એક ખૂબ સુંદર કડી છે. પોતાના કાવ્યની એ કડીમાં એ કવિ કહે છે કે, અનેક પુષ્પો કોઈનીયે નજરે ચડ્યા[...]
🪔 પ્રાસંગિક : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે
શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 દુષ્યંત પંડ્યા
September 1999
મત્સ્યથી શ્રીકૃષ્ણ સુધીના અવતારોનો મેળ વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા કેટલાક લોકો ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે બેસાડે છે. એમ માનીએ તો, બુદ્ધ અને કલ્કિ અવતારોમાં એ ઉત્ક્રાંતિ કેમ[...]
🪔 કાવ્યાસ્વાદ
સંન્યાસીનું ગાન
✍🏻 દુષ્યંત પંડ્યા
June 1999
જાગ ઓ સૂર તું! દૂરે ગાન જન્મ્યું હતું જહીં, સંસારી પાસ ઢૂકે ના; ગિરિની કંદરા મહીં, વનની વીથિકાઓમાં, જ્યાંની નીરવ શાંતિને નિશ્વાસ વાસના કેરો, વિત્તનો,[...]
🪔 પુસ્તક સમીક્ષા
પુસ્તક સમીક્ષા
✍🏻 દુષ્યંત પંડ્યા
March 1999
[પ્રાર્થના પલ્લવી : કર્તા - રતુભાઈ દેસાઈઃ પરિમલ પ્રકાશન, પાર્વતી, હનુમાન રોડ, વિલેપારલે (પૂર્વ) મુંબઈ – ૫૭; મૂલ્ય : રૂ. ૫૦/-] શ્રી રતુભાઈનો પ્રથમ કાવ્યસંગ્રહ[...]
🪔 કાવ્યાસ્વાદ
આશીર્વાદ
✍🏻 દુષ્યંત પંડ્યા
January 1999
માનું હૈયું, વીર સંકલ્પ હોજો, હોજો વાયુ દક્ષિણાત્યની ગંધ, માધુરીને શક્તિ જે મુક્ત, ઊર્જિત્ આર્યો કેવી વેદીએ નિત્ય વસતી; તારું હોજો સર્વ આ, આથી અદકું[...]
🪔 કાવ્યાસ્વાદ
કાલી માતા
✍🏻 દુષ્યંત પંડ્યા
October-November 1998
કાકાસાહેબ કાલેલકર પણ જે કાવ્યને સમજવું દુષ્કર માનતા હતા તે ઉગ્રભવ્ય કાવ્યનો આસ્વાદ શ્રીદુષ્યંતભાઈ પંડ્યા પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કરે છે.– સં. તારાઓ છે આભ[...]
🪔 કાવ્યાસ્વાદ
શાન્તિ
✍🏻 દુષ્યંત પંડ્યા
July 1998
શાન્તિ (મિશ્ર) નિહાળ, આવે વંટોળ વેગે, એ ઓજ કિંતુ, એ ઓજ છે ના, એ જ્યોત ઝળકે ગાઢાન્ધકારે, તેજોજ્જ્વલે શ્યામલ એ જ છાયા. ઉલ્લાસ એ જે[...]
🪔 પુસ્તક-સમીક્ષા
શતાબ્દીની પ્રસાદી
✍🏻 દુષ્યંત પંડ્યા
December 1997
The Complete Works of Swami Vivekananda Vol. IX, First Edition, Published by Advaita Ashram, 5, Dehi Entally Road, Calcutta 700 014. Price : Rs. 80[...]
🪔 યાત્રા - સંસ્મરણ
વિદેશયાત્રા દરમિયાન થયેલા શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના અનુભવો
✍🏻 દુષ્યંત પંડ્યા
October-November 1997
(૧) ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા અને એ માટે અવિરત પોતાની નિઃસ્વાર્થ સેવા આપતા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનાં આ રોચક સંસ્મરણો વાંચવાથી[...]
🪔 કાવ્યાસ્વાદ
જીવંત નારાયણ
✍🏻 દુષ્યંત પંડ્યા
September 1997
તમારી ભીતરે જે છે, વળી તમ બહાર તે, સર્વ હાથે કરે કામ, ચાલે જે સર્વ પાયથી, જેના દેહ તમો સર્વ તેની કરો ઉપાસના, ને તોડો[...]
🪔 કાવ્યાસ્વાદ
મોસમ પહેલાં ઊગેલા વાયલેટને
✍🏻 દુષ્યંત પંડ્યા
July 1997
છો હોય શય્યા હિમજામી ભોમે, ને પામરી શીતળ વાયરાની; છો ન્હોય સાથી ભરવા જ હાય, ગોરંભ્યુ હોયે ખગ ભારગ્લાનિ - છો પ્રેમ પોતે નીવડ્યો વૃથા[...]
🪔 કાવ્યાસ્વાદ
મુક્તોનું ગીત
✍🏻 દુષ્યંત પંડ્યા
May 1997
ઘાયલ નાગ છે ફેણ માંડતો, અગનઝાળ ચોમેર ફેલાય, દિલ વીંધાયાં કેસરીની ત્રાડે રણની સારી હવા રેલાય; વીજ ચીરે જવ વાદળ છાતી બારે મેઘ ત્યાં ખાંગા[...]
🪔 કાવ્યાસ્વાદ
પિયાલો
✍🏻 દુષ્યંત પંડ્યા
February 1997
આ તારો પિયાલો છે - આદિકાળથી તારે માટે એ નિર્માયેલો છે. ના, મારા બાળ, એમાંથી કેટલું તારું પોતાનું કાળું ઉકાળેલું છે તે હું જાણું છું.[...]
🪔 પુસ્તક - સમીક્ષા
પુસ્તક - સમીક્ષા
✍🏻 દુષ્યંત પંડ્યા
December 1996
મા, તારે ચરણ-કમલે લેખક અને પ્રકાશક : શ્રી ધીરજલાલ ઠક્કર, (૧૯૯૪) મૂલ્ય રૂ. ૩૦/- દેશથી દૂર, અમેરિકામાં ન્યુજર્સીમાં વસતા વયોવૃદ્ધ માતૃભક્ત શ્રી ધીરજલાલની ભક્તિની સરવાણી[...]
🪔 કાવ્યાસ્વાદ
શાંતિની યાચના
✍🏻 દુષ્યંત પંડ્યા
October-November 1996
૨ જૂન, ૧૮૯૮ના રોજ ઉટાકમંડ ખાતે અવસાન પામેલા શ્રી જે.જે. ગુડવીનની સ્મૃતિમાં સ્વામી વિવેકાનંદજીએ જૂન, ૧૮૯૮માં અલ્મોડામાં ‘Requiescat in Pace’ (ચિરશાંતિમાં) તેમનું કાવ્ય રચ્યું અને[...]
🪔 પુસ્તક - સમીક્ષા
પુસ્તક - સમીક્ષા
✍🏻 દુષ્યંત પંડ્યા
April-May 1996
જીવન : એક ખેલ (ફલૉરેન્સ સ્કૉવેલ શિનના પુસ્તક ‘ધ ગેમ ઑફ લાઈફ ઍન્ડ હાઉ ટુ પ્લે’નો સંક્ષિપ્ત અનુવાદ : કુન્દનિકા કાપડિયા) મૂળ પ્રકાશન : કૉર્નર[...]
🪔
લોટો રોજ માંજવો પડે
✍🏻 દુષ્યંત પંડ્યા
April-May 1996
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં ૨૭ શિક્ષક ભાઈ બહેનોએ ‘પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું[...]
🪔 પુસ્તક-સમીક્ષા
દીર્ઘ આયુષ્ય અને તંદુરસ્તીનું ટૉનિક
✍🏻 દુષ્યંત પંડ્યા
December 1995
‘પ્રબુદ્ધ ભારત’નો શતાબ્દી વિશેષાંક દુનિયાના ઘણા દેશોની તુલનાએ ભારતમાં માણસનું આવરદા ટૂંકું છે. સામયિકોનું આવરદા તો તેથીયે ટૂંકું જોવા મળે છે. એ સંજોગોમાં ‘પ્રબુદ્ધ ભારત’[...]
🪔
ચિંતનિકા
✍🏻 દુષ્યંત પંડ્યા
March 1995
ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કોઈ સવાલના જવાબમાં કહેલું કે “આપણા બધા ધર્મગ્રંથો નાશ પામે પણ, ‘ઈશાવાસ્ય’ ઉપનિષદ માત્ર બચી જાય તો હિંદુ ધર્મ[...]
🪔
પુસ્તક સમીક્ષા
✍🏻 દુષ્યંત પંડ્યા
January 1995
સફળતાપૂર્વક ભણવા માટેના સૂચનો ૧. આત્મ-શ્રદ્ધા રાખો. ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે’ આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ધા જાગૃત થશે.[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ
✍🏻 દુષ્યંત પંડ્યા
September 1994
(માર્ચના અંકથી આગળ) સ્વામીજીનાં અન્ય પ્રવચનો: વૈજ્ઞાનિક વિભાગમાં: એ વિશ્વધર્મ પરિષદ પૂરા સત્તર દહાડા ચાલેલી, એ પરિષદનો આરંભ થયા પછીને પાંચમે દહાડે, એ પરિષદના એક[...]