• 🪔

    માનસિક તણાવમાં સંતુલન કેમ લાવવું

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    april 2015

    Views: 2240 Comments

    નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ સે મુક્તિ કે ઉપાય’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી [...]

  • 🪔 શિબિર

    અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર

    april 2015

    Views: 1610 Comments

    મુખ્ય સચિવનાં આશીર્વચનો અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪ ; બેલુર મઠ પૂજ્ય પ્રભાનંદજી મહારાજ અને બીજા વરિષ્ઠ સંન્યાસીઓને મારા પ્રણામ. બીજા [...]

  • 🪔

    ઉત્તમ થવું અને ઉત્તમ કરીને દેખાડવું

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    april 2015

    Views: 1830 Comments

    નોંધ : રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત માસિક ‘બૂલેટીન’માં પ્રસિદ્ધ થયેલ અને અશ્વિનીકુમાર દ્વારા હિન્દીમાં અનુદિત લેખોનોે શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ [...]

  • 🪔

    ભગિની નિવેદિતાએ અધ્યયન-અધ્યાપન કાર્યમાં કરેલ સંઘર્ષ

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    april 2015

    Views: 2320 Comments

    નોંધ : પ્રો. જ્યોતિબહેન થાનકીએ ભગિની નિવેદિતા ગ્રંથમાળા શ્રેણીમાં લખેલ અને ગુજરાત સાહિત્ય પરિસદ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘પૂર્વવાહિની’માંથી. - સં. શિક્ષણ પ્રેમાળ પિતાના અવસાનથી [...]

  • 🪔

    શ્રીશ્રીમા સારદાની આધ્યાત્મિક સાધના

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    april 2015

    Views: 1740 Comments

    નોંધ : ૧ જાન્યુઆરી, રવિવારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજીએ આપેલ વ્યાખ્યાન અહીં પ્રસ્તુત છે. - સં. વર્તમાનયુગમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવનું [...]

  • 🪔

    સફળતાની ચાવી-૨

    ✍🏻 એ.આર.કે. શર્મા

    april 2015

    Views: 2070 Comments

    સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે. શર્માના પુસ્તક "Swami Vivekananda’s Leadership Formulas to become Courageous' નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. સ્વામી વિવેકાનંંદના [...]

  • 🪔

    અદ્ભુત બુદ્ધિ સંપન્ન વક્તા, માનવપ્રેમી સ્વામી વિવેકાનંદ

    ✍🏻 કેટ સૈનબોર્ન

    april 2015

    Views: 1770 Comments

    સંપાદકીય નોંધ : મૂળ અંગ્રેજીમાં કેટ સૈનબોર્ને લખેલાં સંસ્મરણોના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદનું પન્નાબહેન પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ગયા ઉનાળે જ્યારે [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    april 2015

    Views: 1440 Comments

    (ગતાંકથી આગળ...) પ્રકરણ : ૧૦ જરૂરતમંદોને સહાય સ્વામી વિવેકાનંદ બીજાને કેવી રીતે મદદ કરતા હતા એ વાત ખુશે પોતાના પિતાજી પાસેથી શીખી. એ રવીવારનો દિવસ [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    april 2015

    Views: 1850 Comments

    મૈત્રેયી આધ્યાત્મિક ખોજ માટે વેદોમાં મૈત્રેયીનું નામ ઘણું અગ્રસ્થાને છે. અંતિમ સત્યની પ્રાપ્તિ કરવા માટે તેઓ ભૌતિક કે પાર્થિવ સંપત્તિને ત્યજી શક્યાં હતાં. મૈત્રેયી મહાન [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    april 2015

    Views: 1780 Comments

    (ગતાંકથી આગળ) ક્રાંતિકારી પક્ષીઓ ભય ગમે તેને ત્વરિત અને કાર્યશીલ બનાવી દે છે. હું કામિલ અને દુષ્ટ બાવલાઓની પાગલ દુનિયાથી ઝડપથી દૂર ભાગી રહ્યો હતો. [...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો

    ✍🏻 આશુતોષ મિત્ર

    April 2015

    Views: 1880 Comments

    એક બીજે દિવસે હું સ્વામી વિવેકાનંદજી સાથે શ્રીશ્રીમાના ઘરે ગયો. ત્યારે સ્વામીજી તાજેતરમાં જ કાશ્મીરથી પાછા આવ્યા હતા. તેઓ શ્રીશ્રીમાને પ્રણામ કરવા આવ્યા હતા. સાથે [...]

  • 🪔

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    april 2015

    Views: 1660 Comments

    (ગતાંકથી આગળ...) નવા સચિવની બહારના સંન્યાસીઓ સાથે ઓળખાણ કરાવાઈ બહારના સંન્યાસીઓના કાર્યક્રમમાં કલ્યાણ મહારાજ હંમેશ મને સાથે લઈ જતા હતા એટલે તે બધા માનતા કે [...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    april 2015

    Views: 2110 Comments

    (ગતાંકથી આગળ...) સ્વામીજી અને ગિરીશ બાબુનો મત સ્વામી વિવેકાનંદ એમને સમજાવતાં કહે છે, ‘તેઓ ઈશ્વર અને મનુષ્યની વચ્ચે છે.’ સ્વામીજીએ જે સમયે આ કહ્યું ત્યાં [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    april 2015

    Views: 1990 Comments

    (ગતાંકથી આગળ...) प्रजहाति यदा कामान्, मनोगतान्, ‘મનની બધી કામનાઓ, તૃષ્ણાઓ તજી દેવાય ત્યારે.’ આ કથન છે અને શંકરાચાર્ય પોતાની ટીકામાં કહે છે કે માત્ર એટલાથી [...]

  • 🪔 સંપાદકીય

    યોગના પ્રચાર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    april 2015

    Views: 2150 Comments

    (ગતાંકથી આગળ...) આપણે એ યાદ રાખવું જ જોઈએ કે મનના અભ્યાસ ક્ષેત્રે સ્વામી વિવેકાનંદે પહેલ કરી હતી. તેમણે મનોવિજ્ઞાન, તેનું મહત્ત્વ અને મનના સંયમ વિશે [...]

  • 🪔 વિવેકવાણી

    ભાવિ ભારતનો ઊગમ થઈ રહ્યો છે

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    april 2015

    Views: 1840 Comments

    ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત [...]

  • 🪔 અમૃતવાણી

    શુદ્ધાત્માઓ જાણે કે પૂર્વજન્મના મિત્રો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    april 2015

    Views: 1610 Comments

    પણ ઈશ્વરનાં દર્શન થયા પછી ભક્તને ઇચ્છા જાગે કે ભગવાનની લીલા જોઉં. રામચંદ્રે રાવણના વધ પછી રાક્ષસપુરી(લંકા)ના પ્રાસાદમાં પ્રવેશ કર્યો. રાવણની વૃદ્ધ માતા નિકષા જીવ [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    april 2015

    Views: 1840 Comments

    अन्नं वै प्रजापतिस्ततो ह वै तद्रेतस्तस्मादिमाः प्रजाः प्रजायन्त इति।।14।। અન્ન પ્રજાપતિ છે. એ અન્નમાંથી જીવનનું બીજ આવે છે અને જીવનના એ બીજમાંથી બધા ચેતન જીવો [...]