🪔
માનસિક તણાવમાં સંતુલન કેમ લાવવું
✍🏻 સ્વામી ગોકુલાનંદ
april 2015
નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ સે મુક્તિ કે ઉપાય’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી [...]
🪔 શિબિર
અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર
april 2015
મુખ્ય સચિવનાં આશીર્વચનો અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪ ; બેલુર મઠ પૂજ્ય પ્રભાનંદજી મહારાજ અને બીજા વરિષ્ઠ સંન્યાસીઓને મારા પ્રણામ. બીજા [...]
🪔
ઉત્તમ થવું અને ઉત્તમ કરીને દેખાડવું
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
april 2015
નોંધ : રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત માસિક ‘બૂલેટીન’માં પ્રસિદ્ધ થયેલ અને અશ્વિનીકુમાર દ્વારા હિન્દીમાં અનુદિત લેખોનોે શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ [...]
🪔
ભગિની નિવેદિતાએ અધ્યયન-અધ્યાપન કાર્યમાં કરેલ સંઘર્ષ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
april 2015
નોંધ : પ્રો. જ્યોતિબહેન થાનકીએ ભગિની નિવેદિતા ગ્રંથમાળા શ્રેણીમાં લખેલ અને ગુજરાત સાહિત્ય પરિસદ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘પૂર્વવાહિની’માંથી. - સં. શિક્ષણ પ્રેમાળ પિતાના અવસાનથી [...]
🪔
શ્રીશ્રીમા સારદાની આધ્યાત્મિક સાધના
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
april 2015
નોંધ : ૧ જાન્યુઆરી, રવિવારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજીએ આપેલ વ્યાખ્યાન અહીં પ્રસ્તુત છે. - સં. વર્તમાનયુગમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવનું [...]
🪔
સફળતાની ચાવી-૨
✍🏻 એ.આર.કે. શર્મા
april 2015
સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે. શર્માના પુસ્તક "Swami Vivekananda’s Leadership Formulas to become Courageous' નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. સ્વામી વિવેકાનંંદના [...]
🪔
અદ્ભુત બુદ્ધિ સંપન્ન વક્તા, માનવપ્રેમી સ્વામી વિવેકાનંદ
✍🏻 કેટ સૈનબોર્ન
april 2015
સંપાદકીય નોંધ : મૂળ અંગ્રેજીમાં કેટ સૈનબોર્ને લખેલાં સંસ્મરણોના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદનું પન્નાબહેન પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ગયા ઉનાળે જ્યારે [...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
april 2015
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૧૦ જરૂરતમંદોને સહાય સ્વામી વિવેકાનંદ બીજાને કેવી રીતે મદદ કરતા હતા એ વાત ખુશે પોતાના પિતાજી પાસેથી શીખી. એ રવીવારનો દિવસ [...]
🪔 બાલ ઉદ્યાન
ભારતની મહાન નારીઓ
april 2015
મૈત્રેયી આધ્યાત્મિક ખોજ માટે વેદોમાં મૈત્રેયીનું નામ ઘણું અગ્રસ્થાને છે. અંતિમ સત્યની પ્રાપ્તિ કરવા માટે તેઓ ભૌતિક કે પાર્થિવ સંપત્તિને ત્યજી શક્યાં હતાં. મૈત્રેયી મહાન [...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
april 2015
(ગતાંકથી આગળ) ક્રાંતિકારી પક્ષીઓ ભય ગમે તેને ત્વરિત અને કાર્યશીલ બનાવી દે છે. હું કામિલ અને દુષ્ટ બાવલાઓની પાગલ દુનિયાથી ઝડપથી દૂર ભાગી રહ્યો હતો. [...]
🪔 સંસ્મરણ
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો
✍🏻 આશુતોષ મિત્ર
April 2015
એક બીજે દિવસે હું સ્વામી વિવેકાનંદજી સાથે શ્રીશ્રીમાના ઘરે ગયો. ત્યારે સ્વામીજી તાજેતરમાં જ કાશ્મીરથી પાછા આવ્યા હતા. તેઓ શ્રીશ્રીમાને પ્રણામ કરવા આવ્યા હતા. સાથે [...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
april 2015
(ગતાંકથી આગળ...) નવા સચિવની બહારના સંન્યાસીઓ સાથે ઓળખાણ કરાવાઈ બહારના સંન્યાસીઓના કાર્યક્રમમાં કલ્યાણ મહારાજ હંમેશ મને સાથે લઈ જતા હતા એટલે તે બધા માનતા કે [...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
april 2015
(ગતાંકથી આગળ...) સ્વામીજી અને ગિરીશ બાબુનો મત સ્વામી વિવેકાનંદ એમને સમજાવતાં કહે છે, ‘તેઓ ઈશ્વર અને મનુષ્યની વચ્ચે છે.’ સ્વામીજીએ જે સમયે આ કહ્યું ત્યાં [...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
april 2015
(ગતાંકથી આગળ...) प्रजहाति यदा कामान्, मनोगतान्, ‘મનની બધી કામનાઓ, તૃષ્ણાઓ તજી દેવાય ત્યારે.’ આ કથન છે અને શંકરાચાર્ય પોતાની ટીકામાં કહે છે કે માત્ર એટલાથી [...]
🪔 સંપાદકીય
યોગના પ્રચાર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
april 2015
(ગતાંકથી આગળ...) આપણે એ યાદ રાખવું જ જોઈએ કે મનના અભ્યાસ ક્ષેત્રે સ્વામી વિવેકાનંદે પહેલ કરી હતી. તેમણે મનોવિજ્ઞાન, તેનું મહત્ત્વ અને મનના સંયમ વિશે [...]
🪔 વિવેકવાણી
ભાવિ ભારતનો ઊગમ થઈ રહ્યો છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
april 2015
ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત [...]
🪔 અમૃતવાણી
શુદ્ધાત્માઓ જાણે કે પૂર્વજન્મના મિત્રો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
april 2015
પણ ઈશ્વરનાં દર્શન થયા પછી ભક્તને ઇચ્છા જાગે કે ભગવાનની લીલા જોઉં. રામચંદ્રે રાવણના વધ પછી રાક્ષસપુરી(લંકા)ના પ્રાસાદમાં પ્રવેશ કર્યો. રાવણની વૃદ્ધ માતા નિકષા જીવ [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
april 2015
अन्नं वै प्रजापतिस्ततो ह वै तद्रेतस्तस्मादिमाः प्रजाः प्रजायन्त इति।।14।। અન્ન પ્રજાપતિ છે. એ અન્નમાંથી જીવનનું બીજ આવે છે અને જીવનના એ બીજમાંથી બધા ચેતન જીવો [...]